Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 425
________________ 1 ૩૯૨ ! -ચારિત્ર વિભાગ મુક્તિના - કાજે લીધા પછી સુપડીમાં ભેગા કરી તપાસી પરઠવી જય ભેગે (કાજે) કર્યો હોય તે સ્થાને ઊભા રહી ઈરિયા પડિક્કમ્યા પછી સૂપડી–ડાસણ યથાસ્થાને મૂકવાં. ૦ સાંજના પડિ માં કાજે સિરાવી ઈરિયા પડિક્કમી પાણી ગાળવા માટે ઘડો-ગરણું કાછલી આદિ એકત્રિત કરી ઈરિયા પડિકકમી પડિલેહી પાણી ગાળવું. ૦ છ ઘડી દિન ચઢયે “બહુપડિપુણા પારસી” ભણાવતી વખતે બધાં પાતરાં, દેર, તરણ, લુણાં ગળણું વગેરે ભેગું કરી પછી ઈરિયાપડિકામવા, ઝેલી વગેરેની ગાંઠ-દોરાની આંટી ખેલવી વગેરે બધું પ્રથમ કરી લેવું. પછી નીચેના કમ પ્રમાણે પડિલેહણ કરવું ૧ ઉપરને ગુચ્છક (કાંણાવાળા) ૨ ચરવળી (પાય કેસરીયા) ૩ ઝેબ્રી ૬ પાત્ર સ્થાનિક (નીચેનો ગુરછ કરો) ૪ ૫૯લા ૭ પાતરાં ૫ રજલાણ પાત્રાનું પડિલેહણ આ રીતે – પ્રથમ પાતરાંની ઉપરની ફરતી લાલ કિનારી ઉપર ચરવલી ફેરવવી (પ્રમાજના કરવી) પછી પાતરાને તે પડિ. લેહેલી કિનારીથી બરાબર પકડી-(જમીનથી ૪ આંગલથી વધારે અદ્ધર નહિં) અંદર ચરવલીથી પ્રમાર્જના કરી બહાર પ્રમાર્જના કરી નીચે ચરવલીથી પ્રાર્થના કરવી.

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442