________________
(૨) સ‘. ૧૬૭૭ વૈશાખ સુદ ૭ મુધવારે પુષ્યનક્ષત્રે સાબલીનગરે શ્રીવિજયદેવસૂરિનિમિત
મર્યાદાપટ્ટમાંથી
૧ માસકલ્પની મર્યાદાએ ગીતાથે વિહાર કરવા. ૨ સમસ્ત-યતિએ માંડલે પ્રતિક્રમણ કરવા આવવું, માધાતુનું કારણ હાય તા ગુરુને પૂછ્યા વિના સવથા ગેરહાજર ન રહેવું.
૩ રાત્રિએ પૂજ્યા વિના સવથા ન ચાલવું,
૪ ઉઘાડા સુખે (મુહપત્તિ રાખ્યા વિના) સર્વથા કાઈ મુનિએ ન મેાલવુ.
P
૫ પ્રતિક્રમણ કર્યા પછી ત્યાં જ જે ગણવું હાય તે ગણવુ' અને સ`થારાપારસી ભણાવ્યા પછી પેાતાના સ્થાનકે જવું.
૬ પ્રતિક્રમણ ઢાયા પછી “ર્ચ્છામે છુટ્ટુ ” સુધી પ્રતિક્રમણમાં ન મેાલવુ
૭ પાંચ-પર્શી કાઇએ વસ્ત્ર ન ધે વા.
૮ આહાર કરતાં કાઈ એ ન ખેલવુ', ખેલવાનું કામ પડે તા પાણી પીને ખેલવુ,
૯ સાબુએ
થા વસ્ત્ર ન ધાવા.
( આ નિયમ જેમ બને તેમ આછે કે માડી કાપ કાઢવા પડે તેવી જયણા રાખી અગર બહું સ્વચ્છ પગલાની પાંખ જેવા ભપકાબ"ધ કપડા ન રાખવાના ઉપયાગ રાખી પાળી શકાય તેમ છે, )