________________
૫૧ બાબતે ૬ આવશ્યક ચૂ, ૭ શ્રી બૃહતકપસર, ૮ શ્રી વ્યવહાર સૂત્ર, ૯ શ્રી જીવકલ્પ, ૧૦ શ્રી મહાનિશીથ સત્ર.
જ્ઞાની સદગુરુના ચરણોમાં બેસી યથાશક ઉપયોગની જાગૃતિ રાખી સંયમ-શુદ્ધિ માટે ઉપરની બાબતેને અમલી બનાવવા પ્રયત્ન કરવાની જરૂર છે.
8 આસા અને સ્વચ્છ દવા બેસો મેળ ખવડાવવાની વૃત્તિમાંથી અવિધિનો જન્મ થાય છે. છે વિચારાની શક્તિ ઉપર ભરોસે રાખી
માનવ પિતાનો વિકાસ થવાનો છેટે ભ્રમ હ ધરાવે છે. આ એક હકીકતમાં આચારમાં પરિણત નહિ ? - થનારા વિચાર બકરીના ગળે લટકતા સ્તન જેવા નકામા છે.