________________
| ર૭૮ સભ્ય-ચારિત્ર વિભાગ મુક્તિના
૧૦ દરરોજ એક ગાથાદિ કંઈ પણ નવું ભણવું.
૧૧ સવ મુનિઓએ બિયાસણું દરરોજ કરવું. શરીરાદિ બાધાને કારણે ગુરુ કહે તેમ કરવું.
૧૨ કેાઈ સાધુ-સાધ્વીએ કોઈ પણ સ્થળે એકલા ન જવું, મોટે કારણે વડા કહે તેમ કરવું.
૧૩ સાધ્વીએ વ્યાખ્યાનના વખત સિવાય મુનિ પાસે ન આવવું. યતિએ પણ સાધ્વી પાસે ન જવું.
૧૪ સર્વ-યતિએ સાળી કે શ્રાવિકા સાથે આલાપસંતાપ ન કરવો.
૧૫ યતિએ અ-પવિત્રતાદિ કારણ વિના પગ ન ઘવા, ૧૬ ઉજળા વસ્ત્ર સર્વથા કેઈએ ન પહેરવાં.
૧૭ બાલ, ગ્લાન અને વૃદ્ધ સિવાય બીજા સવ યતિઓએ પાંચમ, આઠમ, ચૌદશ સર્વથા ઉપવાસ ન મૂકવે, કારણે મૂકવો પડે તે વિષય ન લેવી.
૧૮ વર્ષીએ સાધુ-સાધ્વીએ વિગય ન લેવી. ચૌદ વર્ષ ઉપરાંતની વયવાળા શિષ્યને પણ ન આપવી, ચૌદ વર્ષની અંદરનાને ભણતા હોય તો આપવી.
૧૯ દિવસે કારણ વિના સાધુ-સાધ્વીએ ન સૂવું.
૨૦ પ્રતિક્રમણમાં ફતવન બોલાતું હોય ત્યારે મા કેવા કાર વિના ન જવું.