________________
જરૂરી સાધના
કાર ૫. નવપદની આરાધનાના રહસ્થને સમજી આરાધક બાવની કેળવણી. ૬. શ્રી નવકાર મહામંત્રની આરાધનામાં તન્મયતા. ૭. નવવારે કરી નિર્મળ બ્રાચયની પાલના. ૮. સંયમના ૧૦ પ્રકારની જીવનમાં સક્રિયતા.
ઉપરની આઠ બાબતની અમર્યાદિત પાલનથી લીધેલું સંયમ ખૂબ જ નિર્દોષ-શુદ્ધ અતિચાર–રહિત અને ચઢતા ભાલ્લાસને વધારી નિર્જરાનું કારણ બને છે.
આ માટે રોજ સવારે ૪ વાગે ઉઠે કુમિળ-સુમિળના કાઉસ્સગ્ન કરી જ્ઞાન-વિરામગિનું ચિત્યવંદન કરીને માની સજઝાય કર્યા પછી નિયમિત રીતે નીચે મુજબની આરાધના કરવી.
- આ આરાધના એકધારી છ મહિના કરવાથી સંયમની પ્રવૃત્તિઓમાં દિવ્ય ઉત્સાહ મળે છે.
સંયમમાં સ્થિરતા મેળવવા
વિશિષ્ટ આરાધના સવારે ચાર વાગે ઉઠી શંકા ટાળી શા કરી મિનસુમિળને (૪ લે. કો) કાઉ. કરી કવિતામણિનું ચિત્યવંદન કરવીચ૦ સુધી કરી દેવાની સજા સુધી કરવું.