________________
પ વિચાર કરો કે કંપ૭ : સુધી વર્ષમાં ૨, પછી વર્ષમાં ૧ એળી ન કરે તે ઉચિત નથી.
૫૪ સાધુએ નવપદજીની ઓળી ન કરે તે ઉચિત નથી.
૫૫ છતી શક્તિએ પફખીને ઉપવાસ, ચામાસીને છઠ્ઠ, પર્યુષણને અઠ્ઠમ, દિવાળીને છ ન કરે તે ઉચિત નથી.
પદ સાધુએ આવશ્યક–ક્રિયાના સૂત્ર, શ્રમણ સૂત્ર-પકૂખી સરના અર્થો, દશવૈ સૂત્ર આપ્યું અર્થ સાથે ન ધારે કે તૈયાર ન કરે તે ઉચિત નથી.
૫૭ સાધુઓ દીક્ષાના ત્રણ વર્ષના પર્યાય પૂર્વે વ્યાકરણાદિ ભણવાની શરૂઆત કરે તે ઉચિત નથી.
૫૮ સાધુઓ દેનિક-આચનાનું પ્રાયશ્ચિત્ત ન લે તે ઉચિત નથી.
૫૯ પાંચ મહાવ્રત, ૮ પ્રવચન-માતા, ૧૭ અસંયમ, ૪૨ ગોચરના દેષની શબ્દથી પણ માહિતી મેળવી રોજ તે અંગે ગવેષણ ન કરે તે તે ઉચિત નથી.
૬૦ સાધુઓ આપવાદિક-કારણે સાબુ વાપરે તે ક્ષમ્ય, પણ પાવડર–સ ટીપલ-નીલ, બ્રશ વગેરે વાપરે તે ઉચિત નથી.
૬૧ સાધુઓ ધાતુના વાસણ કાપ કે ઉનાળામાં પાણી ઠારવા સિવાય વાપરે તે ઉચિત નથી.