Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 407
________________ છે ક૭૪ : સમ્યક-ચારિત્ર વિભાગ મુક્તિના ૨૫ દશ૦ સૂત્ર સંક્ષેપથી પણ જ્ઞાની ગુરુ પાસે ધારવું સંયમ શુદ્ધિ માટે જરૂરી છે. - ૨૬ આખું ન ધરાય અધ્ય. ૬-૮-૧૦ બીજી ચૂ. દર મહીને દીક્ષા દિને ધારવા. ૨૭ દિવસે સૂવું નહિ. ૨૮ શેખીન ચીજો અથાણું, ચેવડો, દહીંવડા, વિ. વાપરવા સાધુને ઉચિત નથી. ૨૯ વિગઈઓ ઔષધની જેમ વાપરવી રાકની જેમ નહિ. ૩૦ દૂધ, ગળપણ, ઘી, ત્રણમાંથી એક વિગણ નો ત્યાગ જરૂર રાખ. ૩૧ તેલ-કડા દહીં એમાંથી બે વિગઈને જરૂર ત્યાગ કરો . ૩ર એ શરીરથી અળગો ન રાખ. ૩૩ માગું પરઠવવા સિવાય કામળી, દાંડા, વગર ઉપાશ્રય ના અવગ્રહ બહાર ન જવું. ૩૪ સાધુ-સાધ્વીને લાઈટ કે તેની પ્રભામાં લખવું કે વાંચવું ઉચિત નથી. ૩૫ સ્થાપનાચાર્યના બહુમાનાર્થે સ્વ–આસન છેડી સર્વ કિયા તેની પાસે જઈ કરવા આગ્રહ રાખો.

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442