Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh
View full book text
________________
વિચાર-ડિકા
૩૭૧ ૧૧૮ સાધ્વીની સામાચારી જાણવા છતાં પણ
ન આચરે અથવા જાણે નહિ. (ગા. ૩૮૦) ૧૧૯ ગુર્વાજ્ઞા વિના સ્વચ્છેદ-ગમનાદિ પ્રવૃત્તિ કરે.
૧૨૦ સ્વબુદ્ધિ-કલ્પનાએ આચરણ કરતે ફરે. ૧૨૧ શ્રમણના જ્ઞાનાદિ પ્રવૃત્તિને છોડી લોકોની
અન્ય પ્રવૃત્તિઓ કરે.
૧૨૨ ઘણાં જીને આરંભ કરતે ફરે. (ગા. ૩૮૧) ૧૨૩ અતિ અભિમાનમાં રખડ્યા કરે. જિન
વચનને નથી છાણતો. ૧૨૪ જ્ઞાન રહિત છતાં શરીરથી પણ અકકડ રહે ૧૨૫ સ્વતુલ્ય જગતને ન દેખે ન્યૂન માને.
© છે ઉ@ @ @ છેo@@@ @@@ છે# આજ્ઞા માનવાની જેટલી આપણી તૈયારી છે તેટલી આપણામાં બીજાને આજ્ઞા મનાવવાની છેશક્તિ વિકસે. છે આપણે કેઈને સમર્પિત ન થયા હોઈએ
તે આપણને કોઈ સમર્પિત ન થાય.

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442