________________
ગીતાર્થ–મહાપુરુષોની નિશ્રા અને આગામેના ગંભીર વાંચન-મનન દ્વારા મેળવેલી સંયમશુદ્ધિ
માટે જરૂરી મહત્ત્વની આ વિચા૨ ..ડિ.કાઓ થી
૧ કોઇપણ નાની-મોટી ધર્મક્રિયા છતી જાણકારીએછતી શક્તિએ વિધિ-મુદ્રાના ઉપયોગ વિના વેઠ રૂપે કરવી ઉચિત નથી.
૨ પ્રભુ શાસનની મર્યાદા પ્રમાણે સાધુ જીવન જઘન્ય કક્ષાએ પણ આરંભ-સમારંભમાં સ્વતઃ પ્રવૃત્તિવાળું ન હોવું જોઈએ તેને ખૂબ આગ્રહ હવે જોઇએ,
તેથી કાચું પાણી તેઉકાય, ઉજેહી, નિગોદ, લીલોતરીની વિરાધના, ત્રસ જીવોની વિરાધના અને સ્વચ્છદ રીતે આરંભ-સમારંભની પ્રવૃત્તિની અનુમતિવાળા પ્રયત્ન ઉચિત નથી.
૩ ઘડિયાળ, ઈડીપેન, ફેટાઓ, શેખની ચીજો ફેશનેબલ ચીજો, વસ્ત્રની ટાપટીપ, સાધુઓને ઉચિત નહી.
૪ વ્યક્તિગત નિહા બેલવી-સાંભળવી ઉચિત નહી.
૫ ગમે તેવા ધર્મ-વિધી નાસ્તિક કે અનાચારીની પણ હલકા અસભ્ય શબ્દોથી નવાજવાની રીત ઉચિત નથી.