________________
. પવે
શું કરવાથી પ્રાયશ્ચિત્ત આવે
છે ૨૯૧ !
૯૭ રાત્રે છીંક, બગાસું કે ઉધરસ ખાય, અગર તેની થાશ્ય જયણા ન સાચવે તો.
૯૮ ઊંઘ પૂરી થયા પછી પણ પ્રમાદાદિથી મહા ઉપરાંત સંથારામાં પડયા રહે તે.
૯ અચિત્ત-વૃધિવી આદિ છ કાયમો જાણતા-અજાણતા સાક્ષાત્ કે પરંપરાએ સંઘટ્ટ થાય તે.
૧૦૦ વાપર્યા પછી એવંદન ન કરે તે.
૧૦૧ શાસ્ત્રીય મર્યાદાનુસાર સંયમી જીવન જીવવા માટે બિસારી એવે તે.
આ મુજબ કેટલીક સામ-વિરુદ્ધ આચરણાઓ જાણવી, તેના આસવનથી સંયમારાધના દ્વષિત થાય છે. માટે સશુરુ પાસે તેનું યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ સંયમની આરાધના નિમલ કરવા માટે જાગૃત રહેવું જોઈએ.
આ નેઈલ પરમપવિત્ર શ્રી મહાનિશીથસુત્ર આદિ આગમિક આચારગ્રંથના આધારે તૈયાર કરી છે.
“ખમ ને દુ ગુણ છે તુ ”
પ્રમાદશીલતાથી પગલિક – પદાર્થોની આસક્તિ જમે છે અને કર્મોને બેજો વધે છે.
- શ્રી આચારાંગસૂત્ર