________________
સયમેાયેાગી અતનિરીક્ષણ
માટે
જરૂરી કાવ્યવસ્થા પત્રક
ESSAYS TO H
S
સયમી આત્માની દરેક પ્રવૃત્તિ જ્ઞાનીઓની માા પ્રમાણેની હાય છે, પણ તેમાં સફળતાપૂર્વક પ્રયત્નની ભૂમિકા માટે આપણી શક્તિ મન-વચન-કાયા દ્વારા કચી બાજુ વડે છે! તેની સાચી જાણકારી માટે નીચે નાના પ્રમાણમાં રૂપરેખા આપી છે.
આ મુજબ ગુરૂગમથી કરવાથી વિવેકી— આરાધકને મનેાબળ, વાણી—સયમ અને શારીરિક સફળ પ્રવૃત્તિમા માઆપ વિકસે છે,
જ્ઞાનની સફળતા
जेण मिति पभावेज्ज, ते णाण जिणसासणे ॥ જેના દ્વારા પ્રાણીમાત્ર સાથે મૈત્રીભાવ
• કેળવાય તે જ્ઞાન જિનશાસનમાં માન્ય છે.