________________
ક સાધુની દિનચર્યા ?
છછછછછછછછછે
{ હ૭૭ 99999છ
રાત્રિને છેલે પ્રહર શરૂ થતાં નિદ્રા છોડી ચપરમેષ્ઠિસ્મરણ, આત્મનિરીક્ષણ તથા ગુરુચરણે નમસ્કાર કર, પછી મુખશુદ્ધિનો કાયોત્સર્ગ કરવા પૂર્વક ત્યવાદન અને સર્જાય કરી સવાધ્યાય-ધ્યાન કરવું
પછી પ્રતિક્રમણ કરી વા–રજેહરણાદિની પ્રતિલેખના કરવી, એટલે સૂર્યોદય થાય પછી સૂત્રપેરિસીમાં સૂવાધ્યયન કરી છ ઘડી દિન-ચઢયે પાત્ર પ્રતિલેખના કરવી.
પછી દર દશન-શ્ચયવદન કરી અર્થ-પરિસીમાં સૂત્રાર્થનું અધ્યયન કરવું. ગામમાં ભિક્ષાના અવસરે ગોચરી (ગાય કેાઈને કિલામણા ન પહોંચાડતી ચરે એ રીતની “શિક્ષા) લેવા માટે જવું.
એમાં ૪૨ દોષ ત્યજી અનેક ફરતા-ફરતી ઘરમાંથી શિક્ષા લાવી ગુરુને દેખાડતા ગોચરી લીધાની વિગત રજુ કરવી.
પછી પચ્ચકખાણ પારી સજઝાય-ધ્યાન કરી આચાર્ય બાલ-લાન–તપસ્વી-મહેમાન વગેરની ભક્તિ કરી રાગશ્રેષાદ્ધિરૂપ માંડલીના પાંચ દેષ ટાળીને આહાર વાપર,