________________
પ૧
શ કરવાથી પ્રાયશ્ચિત્ત આવે
છે ૨૮
૭૨ પ્લાનની ભક્તિ કર્યા વિના વાપરે તે.
૭૩ પિતાના બધા કામ પડતા મૂકી ગ્લાનની ભક્તિ ન કરે તે.
૭૪ શ્વાનની ભક્તિના બહાને પોતાના વાણાયાદિમાં પ્રમાદ કરે તો.
૭૫ કાનાવસ્થામાં કારણે સેવવા પડેલ દેને પ્રાયશ્ચિત ન લે તો.
૭૬ લાખનાં કહેતાની સાથે જ તેનું કામ ન કરે તે.
૭૭ ગોચરીને બેંતાલીસની યથાશક જયણા જ રાખે તો,
૭૮ મણ કારણ સિવાય ગેચરી વાપરે તો.
૭૯ વાપરતી વખતે સારી-ખરાબ ચીજની કે તેના આપનારની પ્રશંસાનિંદા કરે તે.
૮૦ રસ-લેપતાથી પદાર્થને વધુ સવાદિષ્ટ બનાવી વાપર તા.
૮૧ છતી શક્તિએ આઠમ, ચૌદશ કે જ્ઞાનપાંચમ ઉપવાસ, માસીને છઠ્ઠ કે સંવછરીનો અઠ્ઠમ ન કરે તે.
૮૨ સંયમના ઉપકરણે વ્યવસ્થિત સંભાળપૂર્વક ન રાખે તો.
૮૩ પાત્ર બાંધતાં ઝેળીની ગાંઠ ન છોડે તો.
જ આ કારણે આ જ પુસ્તકના પા. ૧૨૨ ઉપર વર્ણવેલા છે,