________________
૨૮૯ સભ્યાત્રિ-વિભાગ મુનિના ૩૧ ગૃહસ્થના ઘર પાસે અશુચિ કરે તે. કર રાત્રે લે જાય તે.
૩૩ દિવસે જોઈ ન રાખેલ (વગર પડિલેહેલી) ભૂમિ રાત્રે ઠલે-માગું પરઠવે તે
૩૪ પહેલા કે બીજા પહેરમાં સવાધ્યાયાદિ પડતું મૂકીને વિકથા, અનુપયોગી વાતે કે આજ્ઞદિધ્યાનને પિષક કથાઓ કરે કે ઉદીરે તે.
૩૫ ઉપાશ્રયમાંથી નિકળતા “લાગણી” ન લે તે. ૩૬ ઉપાશ્રયમાં પિસતાં “” ન બોલે તે. ૩૭ વારંવાર ઉપાશ્રયમાંથી બહાર જાય તે.
૩૮ ગુરુ-આજ્ઞાથી ગોચરી આદિ માટે વસતિમાંથી બહાર ગયા પછી રસ્તા વચ્ચે ગમે ત્યાં કથા-વિકથાદિ કરે તે.
૩૯ (મજા આદિ) પગરખાનો ઉપયોગ કરે તે.
૪૦ વિચાર-પૂર્વક, મધુર, થોડું. કામ પરતું, ગર્વ રહિત, તુચ્છકારરહિત, નિર્દોષ અને સ્વપર-હિતકારી ભાષા ન બેલે તો.
૪૧ સાવદ્ય ભાષા બેલે તે. ૪ર વધારે બેલ બોલ કરે તે. ૪૩ “જકારના પ્રાગપૂર્વક બેલે તે.