________________
પૂર્વાચાય ભગવતાએ નિયત કરેલ સયમની મર્યાદા
સાધુપણું મેળવીને લેાકેાત્ત પરમ-સૌભાગ્યથાથી બનેલ સુમુક્ષુ-આત્માનેસ'થમની આશષના પ્રતિદિન વધતા થી દ્યાસપુર્વક કરવા માટે શાસ્ત્રકાર-ભગવતાએ નિયત કરેલ મનવચનઢાયાના સત્ત નાનુ` અવલ બન લેવાની ખાસ જરૂર છે;
તેથી પ્રાચીન કાલમાં શાસ્ત્રકાર-ભગવતાએ નિયત કરેલ સત્તાની મર્યાદાને પહેાંથી ન વળવાના બહાને મુગ્ધા માએ મર્યાદાહીન જીવન જીવવા તૈયાર ન થઈ જાય, માટે દીધની વિવેકી પૂર્વાચાય ભગવતા સમયે સમયે ગળ વ્યવસ્થાના ચેાગ્ય બધાળુને વ્યવસ્થિત કરી તે તે અહપ શક્તિ કે વીરૈલાસવાળાને પણ સૂ'યમની ચેમ્પ મર્યાદામાં ટકી રહેવાની સુદર વ્યવસ્થા કરતા હતા, તેની વ્યવસ્થા પ્રાચીન કાળમાં સાધુ-મર્યાદા-પટ્ટ” નામે ઓળખાતી,
તેવા ચાર પટ્ટકામાંથી વત્તમાનકાઢે અમલમાં મૂકી શકાય તેવી વ્યવસ્થાના કેટલાક નિયમા મુમુક્ષુ આત્માના ભાવ–વીીજ્ઞાસની વૃદ્ધિ અર્થ' ચૂંટી કાઢી અહીં આપવામાં આવે છે. (૧) વિ. સં. ૧૬૪૬ પાષ વદ ૩ શુક્રવારે પાટણમાં જગદ્ગુરુ શ્રીવિજયહીરસૂરીશ્વરજી મહારાજે જણાવેલ પટ્ટકમાંથી
૧ રાજ (ઓછામાં ઓછી) એક નવકારવાથી (ખાંધી ) અણુવી.