________________
* ૨૬૪ સમ્યફ-ચારિત્ર વિભાગ મુક્તિના
ઔપગ્રહિક ઉપાધિમાં નીચે મુજબની વસ્તુઓ છે. ૧ સંથારે
૧ વર્ષાકલા (ચોમાસામાં
કારણ પ્રસંગે સામાન્ય ૧ ઉત્તરપટ્ટો
વરસાદની ફરફરની વિરા૧ રજોહરણની અંદરની
ધના આદિથી બચવા વ૫
રાતી કાંબલવિશેષ, ભરનિષદ્યા (વસ)
વાડાની ધાબલી અને ૧ રજોહરણની બહાર વર્તમાન યુગના રેઈનકોટ નિષદ્યા (4)
જેવી વસ્તુ)
૧ ડાંડે, આ ઉપરાંત જરૂર પડયે જ્ઞાની-ગુરુની આજ્ઞા મુજબ જેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાના સંસ્કારની પ્રોજજવલેખીલવણી થઈ શકે તેવા બધા સાધનને સમાવેશ આપસહિક-ઉપાધિમાં થાય છે.
edecerceo000000000 છે * શુભ વિચારોને કાર્યરૂપે પરિ-૪ @ કૃત કરવામાં જરા પણ કાલક્ષેપ છે કર ઉચિત નથી, કાલક્ષેપ કરવાનું છે મન થાય એનો અર્થ તે શુભ વિચારોની પક્કડ હજુ જામી નથી,