________________
| ૨૭૧ ૧
ચરમ- સી યંત્ર ૧ જેઠ-અસાડ-શ્રાવણ મહિને-૬ આંગલની છાયાએ, ૨ ભાદર-આસ-કારતક • ૮ છે કે 8 માગસર–પિષમાહ , ૧૦ , , ૪ ફાગણ-ચૈત્ર-વૈશાખ , ૮ , ,
અહીં પણ ઉત્તર સન્મુખ ઉભડક બેસી જમણા–પગને ઊભે રાખી ઢીંચણની છાયાનું માપ સમજવું.
ઉપર જે કોષ્ટકો બતાવ્યાં તે શ્રીઓઘનિયુક્તિ આરિ શાસ્ત્રોના આધારે બતાવ્યાં છે, તે ઉપરાંત બીજા પણ સામાન્ય ચથી સમયને જણાવનાર કોષ્ટક શાસ્ત્રોમાં આવે છે,
તે ઉપરથી જેલી કેટલીક સમયની કુચીએ હવે બતાવાય છે.
| # વિચાર અને આચાર વચ્ચેનું AA અંતર ઘટાડવા માટે વિચારેને નિષ્ઠાની ને આ ભૂમિકા પર સ્થિર કરવાની જરૂર છે. 4 તેમજ આચારનું જોડાણ ફરજ Bી અને કર્તવ્ય પાલન સાથે કરવું જરૂરી માં છે. આમ કરવાથી આચાર અને વિચાર જ વચ્ચેનું અંતર જલદી ઘટવા પામે છે.