________________
પડિલેહણ
૧ ૨૭૭ ૫. પડિલેહણ થતના-પ્રધાન સંયમ-માર્ગે વિચારનાર મુમુક્ષુને હરઘી પિતાના ઉપયોગમાં આવનાર પદાર્થોની સુવ્યવસ્થા રાખી, પિતાની બેદરકારીથી કોઈપણ જાતની જીવ-વિરાધના ન થવા અગેની વિચારણા જ્ઞાની ભગવતેના વચનાનુસાર કરવાની હોય છે.
તેથી પ્રતિક્રમણની જેમ પડિલેહણની પણ અગત્યતા સાધુ-જીવનમાં વધુ છે, માટે પડિલેહણ અંગે ટૂંકમાં શાસ્ત્રીય પદ્ધતિ યથાશકય ધ્યાનમાં રાખવા જેવી છે.
પ્રથમ પડિલેહણ શબ્દનો અર્થ સમજવો જરૂરી છે. પતિ=સામે લેહણ લખેલું શાસ્ત્રજ્ઞાઓ અથત શાસ્ત્રીય આજ્ઞાઓને નજર સામે રાખી આપણા કર્તવ્ય માની વ્યવસ્થા ગોઠવવાના પ્રયત્નનું નામ પડિલેહણ
બીજી રીતે વિચારીએ તે પડિલેહણના બે ભે દ્રવ્યપડિલેહણ, ભાવપડિલેહણ. - દ્રવ્યપડિલેહણ=વસ, પાત્ર, વસતિ આદિનું જીવવિરાધના ન થવા પામે તે રીતે પુજવા-પ્રમાવાની જયણા.
ભાવપડિલેહણ–આંતરિક રાગાદિ-ભાવની અંતનિરીક્ષણ દ્વારા તપાસવાની આદર્શ પ્રતિજ્ઞા.