________________
૮. ગાચરી-આહાર
ધર્મની સાધનાનો અંગરૂપ શરીરના ટકાવ માટે શાસ્ત્રાનુસારી મર્યાદા મુજબ ગોચરીના 'એ'તાલીસ દાષાના યથાશક ત્યાગપૂર્વક યથા/ચત મેળવેલ આહાર રાગ-દ્વેષની વૃદ્ધિ ન થાય તે રીતે માંડલીના પાંચ દોષના ઉપયાગ રાખી વાપરવા ઉચિત છે.
જ્ઞાની-ભગવત એ શરીરદ્વારા જ્ઞાન-ધ્યાન-સયમાદી સાધનામાં ખામી આવતી હેય તે વખતે આપવાદીકરૂપે ચેાગ્ય-માત્રાએ આહાર લઈ અધ્યવસાયેાની નિમલતાને વધારવા પૂરતા આહાર વાપરવાનુ. શ્રીઆનિયુક્તિમાં નિર્દેશ્યું છે.
આહાર વાપરવાના અંગેના હૈય−ઉપાદેય પ્રકારા જરૂર ધ્યાનમાં રાખવા જોઇએ. તેમજ આહાર વાપરવામાં સુરસુર કે ચમચમ જેવા શબ્દો કરવા, નીચે દાણા વેરવાઆદી ૨અજયણાના પણ ત્યાગ કરવા ઘટે,
૧. જેનું વર્જુન આ જ (પા. ૭૫ ૭૭) માં આવી ગયેલ છે.
પુસ્તકના બીજા વિભાગ
૨. જેતુ' વઘુન આ જ પુસ્તકના બીજા વિભાગમાં આવી ગયેલ છે.