________________
: ૪ :
આત્મવિચારણા
મુક્તિના
મિત્રનું' કામ કરનારા પરિષહેા આવતાં વ્હેલાં રાકી દેવાનું
મન થાય છે.
આખા સસાર આંખા કાઢી ડરાવે છે. શાસ્રીય-મર્યાદા સાથે જીવનના જોડાણમાં માતારાજા ફાવવા દેતા નથી
વ્યવહાર–ધમ પશુ જેવા જોઇએ તેવા પળાતા નથી, ત્યાં નિશ્ચયની વાત જ શી કરવી ? આવી દશામાં—
મ્હારા આત્મા આગળના ગુણઠાણે કે સચમની થથાત્તર-હિમાં શી રીતે ચઢે ? પશ્યુિગતિમાં નિમ લતા કયાંથી આવે ? અનુભવ મિત્રનું જોડાણ કર્યાંથી થાય ? શું લખું? કાને કહું ? ? શું વિચારૂં o o o ~મારે ઘણું દૂર જવાનુ` છે! પણ—હજી ડગલાંજ ભરાતાં નથી ! કયારે પહોંચાશે ! ! !
ગારવાના તાકાની ઘેાડાએ આત્માને વારવાર વિકારાની ગર્તામાં હડસેલી મુકે છે !
આયુષ્ય તા દિવસે દિવસે એાછું થાય છે ! સાધવાનું ઘણું' છે !!!
સમય બહુ ટૂંકા છે !!!
આરાધના શક્ય રીતે પણ
બરાબર થતી નથી !!!
માટે હવે મારે આ પ્રમાણે કરવું જોઈએ !!
* પાતામાં રહેલી ત્રુટિઓને ખરાખર ઓળખી લેવી.