________________
થે
મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો
- (૧) શ્રમણ ધમ કેવો ?
પ્રત્યેક આરાધક આત્માએ સૌ પ્રથમ મોક્ષમાર્ગની સાધના માટે સ્વીકારેલ શ્રમણ ધર્મની સારમયતા જાણવી જોઈએ, તે માટે શ્રી પાક્ષિક-સૂત્રના પાંચ મહાવ્રતના આલાવામાં આવતા કેટલાક પદે અહીં ઉદ્ધર્યા છે. ઢિ-guળા=વીતરાગ — સર્વજ્ઞ પ્રભુએ નિષ્કામ - વત્સલતાથી ઉપદેશેલ છે. આ બહિષા-સારણ-કઈ પણ જીવની માનસિક પણ વિશ્વના
ન થવા દેવાનું જેમાં આદર્શ વિધાન છે. વારિરિણ-ત્રિકાલાબાધિત આમ-જવરૂપાવગાહી
વિશુદ્ધ-સત્યના અવલંબને પ્રતિષિત છે.' વિના-મૂહાણ જેના પ્રત્યેક અનુષાનોના મૂલમાં માનકષાયનું
મન કરનારી નમ્રતા-વિનયશીલતા રહેલ છે. સિવાળva ધ-કષાયનું દમન કરનારી ક્ષતિ-ક્ષમાભાવનું - જેમાં પ્રાધાન્ય છે. *-ઢિા -વળ-જેના પાલન કરનારની પાસે સોનું
ચાંદી અગર કઈ પણ ધાતુની વસ્તુને સંચય કે
સદભાવ હેત નથી. વાહન-જમવ૫ ઘેર અપરાધીને પણ માફ કરી દેવારૂપ
' ઉપશમ–ભાવની અજબ કેળવણી આપનાર નવ-મ-જુત્તરા-વિશુદ્ધ સાત્વિક બ્રહ્મચર્યના પાલન
માટે જેમાં નવ પ્રકારની આદર્શ ગુપ્તિ-મર્યાદા જેલ છે,