________________
૧ ૧૩૨ પુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થ | મુનિના
શ્રી દશવૈકાલિક-સત્રમાં આ સંબધી જણાવ્યું છે કે“d--વિકરાળ, વાહિશાળ જ છે પુ ! અર્વદ-હિબા , તે હું કહી રહ્યા છે दस अह य ठाणाई, जाई बालोऽवरज्झइ । तत्थ अण्णयरे ठाणे, णिग्गंथत्ताउ भस्सइ ॥"
( શ્રી દશ. સૂવ અધ્ય ૬ ગા. ૬-૭) ભાવાર્થ-લઘુ-સાધુ કે રેગી–સાધુથી માંડીને તમામ સાધુઓએ જે પ્રતિજ્ઞાઓને અખંડપણે નભાવવા ભરચક પ્રયત્નશીલ થવા જરૂર છે, તે પ્રતિજ્ઞાઓ તમે સાંભળો !!! કે જેમાંની એક પણ પ્રતિજ્ઞાનું ખંડન અજ્ઞાન કે મેહ-મૂઢ દશાવાળો પ્રાણી કરી બેસે તે વસ્તુતઃ સાધુપણુના માગથી તે ભ્રષ્ટ થાય છે,
માટે દરેક મુમુક્ષુ આત્માએ આત્મ-હિતકર સંયમના માર્ગની આરાધના માટે ઉદ્યત થયા પછી પ્રમાદવશ ઉપરની બાબતેમાં ક્ષતિ ન થવા પામે, તેનું પૂર્ણ ધ્યાન રાખવું ઘટે.
પ્રધાન કર્તવ્ય આ શિવિર વીરે ગામેળ તથા વિકાસ
મુમુક્ષુએ ભાલાસપૂર્વક શાસ્ત્રજ્ઞા સામે રાખી દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક આગળ વધવું જોઈએ.
–આચારાંગ સૂત્ર