________________
પછે
મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો
१38 mmmmmmmmmmmmmmmmmmmmmmm
૧૩ જયણાની વિશદ વ્યાખ્યા
સંયમની વિશુદ્ધિને આધાર જયણા ઉપર છે, પણ જયણાને મુખ્ય અર્થ સમજ્યા વિના જયણાનું પાલન શી રીતે થાય? સામાન્યતઃ જયને વ્યવહારૂ અર્થ ઉપગપૂર્વક પ્રવૃત્તિને થાય છે. પણ અહીં શ્રીમહાનિશીથ સુત્રના આધારે સંયમના તમામ વ્યાપારા-અનુષ્કાનમાં જયણા કેવી અનુગત છે! તે સમજવા જયણાને સ્પષ્ટ અર્થ મૂલ-પાઠ સાથે આપે છે, તે ખાસ ધ્યાનમાં લેવા જેવે છે. गोयमा! जयणा गामअट्ठारसण्हं सलंग-सहस्साणं
सत्तरसविहस्स णं संजमस्स चोददसण्हं भूय-गामाणं
तेरसण्हं किरिया-ठाणण
___ दुवालसण्हं मिकखु-पडिमाणं दसविहस्स णं समण-धम्मस्स
णवण्हं चेव बंभ-गुत्तीर्ण अट्टण्हं तु पवयण-माईणं .....
सत्तण्हं चेव पाण-मिडेसणाणं छण्हं तु जीवनिकायाण पंचहं तु महन्वयाणं ।
विण्हं तु व गुचीण