________________
સાધુએ પોતાના વૈરાગ્યને વધુ સ્થિર કરવા
જ ચિતવવા જેવી : ૧૯ બાર ભાવનાઓ
૧. અ-નિત્ય-ભાવના : હે જીવ! જગતના સર્વ સંયોગ
અનિય છે, તે વિચાર કર ! કે જગતમાં કઈ વસ્તુ સ્થિર છે? કે તે તેને હાર માની રાગ કરે છે ! તેની ખાતર અનેક પ્રકારના ફલેશ અને પાપે કરે છે! જગતમાં એક આત્મા સ્થિર છે, માટે તેના જ કલ્યાણની ચિંતા કર !
અશરણ-ભાવના હે જીવ! આ જગતમાં જીવને ધન-કુટુંબ વગેરે કોઈ રક્ષણ આપતું નથી! તને રોગના દુઃખથી, ઘડપણના ત્રાસથી, મૃત્યુના આક્રમણથી સાચું રક્ષણ કરનાર કોણ છે? સર્વજ્ઞના ધર્મ સિવાય આ જીવને પરલોક જતાં કોઈ શરણું નથી!
૩. સંસાર ભાવના –હે જીવ! આ સંસાર વિચિત્ર છે,
માતા મરીને પત્ની થાય છે, મિત્ર મરીને શત્રુ થાય છે વળી હે જીવ! જે સંસાર જન્મ જરા-મરણ, અનેક રોગો સ્વાર્થ અને પ્રપંચના દુઃખાથી ભરેલો છે, એવું તું તારી નજરે જેવા છતાં તે સંસાર ઉપર તને માહ શાને છે વિરાગ્ય કેમ થતું નથી?