________________
પાંચ મહાવ્રત(રાત્રિભે જન વિરમણ સહિત)ના
ર૭૦ ભાંગા
સાધુ કે સાધ્વીએ સંયમ ગ્રહણ કર્યા પછી અવિરતપણે પિતાની સઘળી શક્તિઓને પ્રભુ-આજ્ઞાનુસાર મર્યાદાશીલ જીવન માટે વાપરવા માટે ઉપગવંત બની રહેવાય, તે અંગે પાંચ મહાવ્રતનું નિરંતર ચિંતન-મનન કરવું ઘટે.
તેમાં પણ તે તે મહાવ્રતની ગંભીરતા–તેના તે તે પેટા ભેદેની જાણકારીથી વધુ સમજવાની જરૂર છે, ૧ સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત-ભાંગા ૩૬ પ્રાણાતિપાત ૪ પ્રકારે -
સુહમ, બાદર, રસ, સ્થાવર=૪ ૪૪૩ (મન-વચન-કાયાથી ત્યાગ=૨ ૧૨ X 8 (કરણ કરાવણ-અનુમતિને ત્યાગ)=૩૬ ૨ સર્વથા મૃષાવાદ-વિરમણ મહાવ્રત–ભાંગા ૩૬ મૃષાવાદ ૪ પ્રકારે–
કેથી, લેથી, ભયથી, હાસ્યથી=૪ ત્રણ ચોગથી ત્યાગ ૪ + ૩=૧૨ ત્રણ કરણાદિથી ત્યાગ ૧૨૪૭=૩૬