________________
એ સંમષ્ઠિમ
૨૦૭ : નીચેના ચૌદ સ્થાનેમાં સંમૂર્ણિમ–પંચેન્દ્રિય જી શરીરથી છૂટા થયા પછી બે ઘડી બાદ સમયે સમયે અસંખ્ય ઉપજે અને એવે છે. ૧ વડીનીતિ(વિષ્ટા)માં ૮ રક્ત(લેહી)માં ૨ લઘુ , (પેશાબ)માં ૯ શુક્ર(વીય) પુદગલમાં ૩ શ્લેષ્મમાં
૧૦ વીર્યમાં ૪ નાસિકાના મેલમાં ૧૧ મૃત-કલેવરમાં ‘ ૫ વમનમાં
૧૨ સ્ત્રી-પુરુષના સંયોગે. ૬ પિત્તમાં
૧૩ નગરના ખાળ - ગટરમાં ૭ પરૂમાં
૧૪ સર્વ અશુચિ-સ્થામાં શ્રી પ્રજ્ઞાપનાજી, જીવાભિગમઆદિ આગમ ગ્રંથમાં આ વાતનું અત્યંત મહત્વપૂર્ણ વર્ણન છે.
વીય ફેરવણીની જરૂર હું મારૂ ન જળ, ન વિણ
– પ્રભુની વાણુને સાંભળીને રાખી ન જ છે મુકવી પણ વિલાસપૂર્વક જીવનમાં ઉતાજ રવાનો પ્રયત્ન કર,
–શ્રી આચારાંગ સૂત્ર અધ્ય ૪