________________
પ માર્મિક-હિતશિક્ષા ૨૦૧ પારણે ત્રણ-માસી આદિ કરે. અને પારણામાં એક જ વખત ભાત-કુરી આદિ વાપરનારી પણ સાધ્વી, ભગવાનની આશા વિરુદ્ધ થઈ કેઈના મર્મ ઉઘાડે, આળ આપે શાપ આપે, તેમજ ગાળો બેલીને ઝઘડો કરે, તે તેનું સર્વ તપ-જપચારિત્ર નિષ્ફળ બને છે.
– શ્રી ગચ્છાચારપત્રો ગા. ૧૩૪ ()
, પાદુગાઉં વારાહી तं पाणी विहिं गुत्तो खवेई उसास मित्तेण ॥ ઉગ્ર તપ-જ૫ આદિ અનેક કષ્ટકારી-ક્રિયાઓ કેડો વર્ષ સુધી કરીને અજ્ઞાની આત્મા જેટલાં કર્મોનો ક્ષય કરે છે, તેટલાં કર્મોને મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિને રોકનાર સર્વ વિરતિધારી જ્ઞાની આત્મા શ્વાસોશ્વાસમાં ક્ષય કરે છે.
-શ્રી આચારાંગ ટીu
(૨૧) જ ના ૪ વષર,
રાણા જિજિન્નતિ सह तह पयड्डियव्यं, एसा आणा जिणंदाणं ॥
ઉ૦ શ્રીમળશેવિજયજી ગુરુતત્વનિશ્ચયમાં આગમન ૨હસ્ય અથત ભગવાનની આજ્ઞા કોને કહેવાય બતાવે છે કે – જેમ જેમ રાગ-દ્વેષ અને મેહ ઓછા થાય, તેમ તેમ વર્તવું એ જિનેશ્વર ભગવંતની આશા છે.