________________
પથ ' પ્રમાદની વ્યાખ્યા ૧૮૩
(માદક પદાર્થોને સમાવેશ તે આમાં છે જ, પણ તે ઉપરાંત-ઈદ્રિય-વાસના–પિષક પૌગલિક-પદાર્થોનો પણ આસેવન-પ્રકારના આધારે સમાવેશ થાય છે.)
૨ વિષય— ઇન્દ્રિયની વૃત્તિને પિષણ કરવાની વૃત્તિ.
૩ કષાય-કર્મોના બંધનને ગાઢ કરનારી મોહ-ઘેલછાભરી પ્રવૃત્તિ.
૪ નિદ્રા- ઈદ્રિય-મનની પ્રવૃત્તિઓની સુસ્તીકાવિરતિ.
૫ વિસ્થા–જ્ઞાન-ધ્યાનાદિ સિવાયની (કલ્યાણમાગમ બાધક) તમામ પ્રવૃત્તિ.
આ પંચવિધ પ્રમાદ અવિવેકી-પ્રાણીને વધુ કર્મોના બંધનમાં ફસાવી સંસારમાં રૂલાવે છે.
આ પ્રમાણે પ્રમાદના આઠ અને પાંચ પ્રકારે ઉપયોગપૂર્વક જાણું ધર્માનુષ્ઠાનેમાં યાચિત શકય પ્રવૃત્તિ કરવાથી યથાર્થ આરાધકભાવ પ્રાપ્ત કરી શકાય છે.
આરાધનાની ચી - જેમ જેમ જ્ઞાનીઓના વચને અને ગીતાર્યોની આ મર્યાદાને વફાદાર રહી મન-વચન-કાયાને પ્રવર્તા. આ છે વવામાં આવે તેમ તેમ આપણી પ્રવૃત્તિઓ છે
આરાધનારૂપ બનતી જાય છે.
રીએ છીએ