________________
ક્રિયાના આઠ દે
: ૧૭૫
યોગદ્વેષથી તે ક્રિયા પ
રાજઠ સમ વેગ રે પ્રભુ, ૧૩ સમાગસાધક ક્રિયા પ્રત્યે માનસિક અણગમે-કાળો
થ.
માનસિક –અરુચિના પરિચાયક આ દેષના કારણે કલ્યાણ-સાધના કરાવનારી વિશિષ્ટ પણ ધર્મક્રિયા કરવાના પ્રસંગે વેઠ ઉતારવાની જેમ ઝપાટાબંધ કરી લેવા પૂરતું જ દયાન રહે છે. ૩. ક્ષેપ–વિશે વિચે બીજા કાજમાં રે;
જાયે મન તે એપ રે, ઉખાણતાં જિમ શાલિનું છે
ફલ નહિ તિહાં નિલેપ છે. પ્રભુ. ૧૬ - ક્રિયા કરતી વખતે મનની ડામાડોળ વૃત્તિ, એક ક્રિયા કરતાં વચ્ચે-વચ્ચે બીજી–બીજી ક્રિયામાં મનનું ચાલ્યા
આ દેશના કારણે જેમ શાલિનું બીજ વારંવાર ઉખાડી વાવવાથી ફલતું નથી. તેમ ધર્મક્રિયાનું ચોકકસ ફલ પણ મળી શકતું નથી. - ૪, ઉત્થાન–શાંતવાહિતા વિણ હવે રે,
જે ગે ઉત્થાન રે, ત્યાગગ છે તેહથી રે, અણછેડાતું ધ્યાન રે. પ્રભુ પા