________________
: ૧૩૮ :
સુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો
મુક્તિના
તેમજ દહેરાસરમાંથી બહાર નિકળતાં આવસરી ખેલવું, જેથી કે સાધુ-જીવનની તમામ ચર્ચા સયમાનુકૂલ હેાવાના ખ્યાલ જાગૃત રહે.
૫. નૈષધિકી—સામાચારી-હેરાસર કે ઉપાશ્રયમાં પેસતાં મન, વચન, કાયાના ચેાગને આરાધનાના માર્ગ પર કેન્દ્રિત કરવા બિનિંદ્દો શબ્દના પ્રયાગપૂર્વક ચાલુ ક્રિયા કે સચમ-જીવન સિવાય બીજા તમામ વ્યાપારાના ત્યાગના ખ્યાલ રાખવા.
૬. આપૃચ્છના-સામાચારી—કોઈપણ પ્રવૃત્તિ માટે ગુરુદેવની કે વડિલની સમિતિ માટે ઉપયેાગવંત રહેવું.
૭. પ્રતિસ્પૃચ્છના સામાચારી—સામાન્યતઃ પ્રવૃત્તિ કરવા માટે આજ્ઞા લીધા છતાં પણુ કાર્ય-પ્રારભ વખતે પુનઃ ગુરુદેવની કે વડિલની આજ્ઞા માંગવા ઉપયાગ રાખવા.
૮. છંદના-સામાચારી—પાતા માટે લાવેલ આહાર પાણી આદિમાંથી ખીજા સાધુએને ભક્તિ માટે થોડું-ઘણું લેવા પ્રાના કરવી.
૯. નિમ`ત્રણા--સામાચારી-પેાતાના આત્માને કૃતાય કરવાની શુભ-કામનાથી નાના-માટા તમામ સાધુને આહારપાણી આદિ દ્વારા સેવા-ભક્તિ કરવા નમ્રભાવે પ્રાથના કરવી.
૧૦. ઉપસ‘પદા-સામાચારી-જ્ઞાન દશ ન, ચારિત્રની વૃદ્ધિ-નિમ હતા-સ્થિરતા આદિ માટે સ્વચ્છ છેડી અન્યગૃચ્છમાં જઈને વિધિપૂર્વક અન્ય-ગુરુની નિશ્રા સ્વીકારવી.