________________
+ ૧૦ :
સુષ્ટિ જ્ઞાનરૂપ પધાર્થી
મુક્તિના
૫, કારણુભાવદોષ છ કાણામાંથી કોઈપણ કારણ ન હોય, પણ કેવલ વાદ-લાલસા તૃપ્ત કરવા જ આહાર વાપો. બાળ-ગણ-વેરાવ, પરિવાર માર | તો પાન-વત્તિયાણ, gઇ ઘામ-ચિંતાણ .
| (શ્રી મહાનિશીથસત્ર) સંયમારાધના માટે તત્પર થયેલ મહામુનિઓ નીચેના છે કા આહાર વાપરે. ૧ વેદના-સુધા-વેદનીયની પીડા સહન ન થતી હોય. ૨ વિયાગ્રંથ-સાધુ-ધર્મના પ્રાણરૂપ વિનયક્ષમના આસેવનરૂપ
આહારાદિ દ્વારા સાધુઓની ભક્તિ ન થઈ શકતી
હેય. ૩ ઇસમિતિ- સુધાની વિહલતાએ ઇ-સમિતિ બરાબર
પાલન ન થઈ શકતું હોય. ૪ સંયમ-સુધા-વેદનીયના કારમા ઉદયથી ઈદ્રિય અપાંગાને
શિથિલતા થઈ જવાના કાણે સંયમની આચરણ અગર જયણાપૂર્વક પ્રવૃત્તિ યથાર્થ પણે ન થઈ
શકતી હાય. ૫ પ્રાણવૃત્તિ–આહારના પિષણ વિના દ્રવ્ય-પ્રાણે ટકી
ન શકે તેમ હોય. ૬ ધર્મચિંતા-અનાદિકાલીન આહાર-વાસનાના કારણે થતી
સંકલ્પ-વિકલાની પરંપરા અટકાવી શુભ વિચારણામાં ટકી શકાય તેમ ન હોય,