________________
જય મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો : હા Tળવિવારણ-જે મેહજન્ય ઘેલછાભર્યા રાગાદિના
વિકારોથી રહિત છે. નિટિત્તિ સલાસણ-જન્મ-મરણને કેશ વધારનારી
આધિભૌતિક–સાંસારિક, તમામ ઉપાધિમય, જંજાળી અશુભ-પ્રવૃત્તિઓના પરિહાર-સ્વરૂપ નિવૃત્તિની
જેમાં પ્રધાનતા છે. - મન્ના - -આદશ- સાધુતાના નિયામક
મહામૂલા-મહાવભર્યા પાંચ મહાવ્રતનું.
સુભગ પાલન જેમાં નિશાયેલું છે જ-વિહંગાજર-જેની આરાધનાથી ચક્કસપણે આત્મસ્વરૂપની
વિશુદ્ધિરૂપ મુક્તિનું ફળ મળે જ છે લંકા-કાન-મિઝરણ-જેની નિમલતર આવનાથી વિષમ
પણ સંસાર-સમુદ્રને પાર પમાય છે. ળિકાળ-જન-ઘાઘરાન-પરસ=જે આરાધના કર્યા પછી
અંતિમ ફલ તરીકે તમામ કર્મોના બંધનમાંથી મુક્ત બની શાશ્વત-સુખના ધામમાં વિશુદ્ધ આત્મસ્વરૂપાનંદની પ્રાપ્તિરૂપ
સિદ્ધિગતિ પ્રાપ્ત થાય છે. આવા અપૂર્વ ઉત્તમોત્તમ જીવનની પ્રકૃષ્ટ-સાધનાના પથે આગળ વધવા સુખદ સાધનસમા શ્રમણધર્મની દીક્ષા સ્વીકાર્યા પછી યથાત ફલ મેળવવા કેમિક-પ્રયની શુભ પરંપરાની સાધના માટે સદા ઉઘત રહેવું ઘટે.