________________
પર મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો : ૧
રોજ પ્રત્યુપેક્ષણ-પ્રમાર્જના થઈ શકે તેટલા અવગ્રહની
યાચના કરવી. ૨. વારંવાર અવગ્રહાનુજ્ઞાની જયણુ-એક વાર વસતિના માલિકે સમુચ્ચયથી આખી વસતિ ઉતરવા આપી હેય છતાં જ્યારે જે જે અવગ્રહની જરૂર પડે ત્યારે
પુનઃ માલિકની અનુજ્ઞા મેળવવા ઉચિત જાણ કરવી. ૩. અવગ્રહનું અવધારણુ-વસતિ ગ્રહણ કર્યા પછી
ચેકસપણે પ્રત્યુપેક્ષણ-પ્રમાર્જના કરી યાચિત ઉપયોગ માટે-મારે આટલો અવગ્રહ અનુજ્ઞાત કરેલો વાપર”—એ સ્પષ્ટ અવધારણ્યાત્મકપણે અવગ્રહને
ચેકસ કરે. ક, સમાન-ધાર્મિક પાસે અવગ્રહ-વાચન-વસતિના
માલિકે અનુજ્ઞા આપ્યા પછી પણ તે વસતિમાં પ્રથમથી રહેલા સાધર્મિક-સાંગિક કે અસાંગિક- સાધુ સાધી
પાસેથી પુનઃ વસતિ આદિની યાચનાની જાણ કરવી. ૫. આપેલાં જ ગેચી-પાણી વાપરવા–ગૃહસ્થ
વહરાવેલ જ ગોચરી. પાણી વાપરવાનો ઉપયોગ રાખવે, ગૃહસ્થ પાસેથી વાપરવા માટે અજ્ઞાત નહિ કરાયેલ કંઈ પણ ચીજ ન વાપરવી.
ચાથા મહાવતની પાંચ ભાવના સી-પર-રમત-ન-દયાત્તાવાર સાથીયા-રાજા, વાત-તિવનાર છે