________________
આત્મવિશ્વાસણા
પૂર્વના મહાપુરૂષોના દાતો ઉપર દૃષ્ટિ રાખી એ આદર્શ પહોંચવા માટે પલે પલે પિતાની શક્યતાને વિચાર કરો.
* શાસ્ત્રોક્ત મર્યાદાનુસાર સાધુપણું મેળવવા માટે શ્રી આચારાંગ, શ્રી ઓધનિયુક્તિ આદિ ગ્રંથોનું વાંચન-મનન-પરિશીલન કરવું.
* આખાય દિવસનું અને રાત્રિના છેલા-પહેલા પ્રહરનું સમય–પત્ર વ્યવસ્થિત કરવું. - એક રત્નત્રયીને પિષક હોય તેવું વાંચન-વિચારો અને વાતે કરવી.
મોહજનક વાત સ્વયં બલવી નહિ અને સાંભળવી નહિ.
શાત્રિએ સૂતાં-સૂતાં પણ એ વાતને વિચાર કરવો કે આજે શું કર્યું? શું બાકી રહ્યું?
અલ્પનિદ્રા લેવી
નિદ્રા સર્વઘાતી પ્રકૃતિ છે, માટે તેમાં એાછાશ થાય તેવો પ્રયત્ન કરે.
શાસ્ત્રોનું વાંચન જ્ઞાન મેળવવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે.
જે જે વાત જીવનમાં વણી લેવા જેવી લાગે તેની નેધ કરી લેવી અને અમલ કરવા પુરૂષાર્થ કરો
દેશ-કાળ અને દેખાદેખીથી આવી ગયેલી શિથિલતા પણ નભાવી લેવી નહિ.
# શક્ય દેખાતી શુભ ક્રિયાઓમાં વિલાસ ફોરવવો! જ જીવનને બગીચે બનાવવા માટે માળી જેવા