________________
સચમસાધક દેહનું મમત્વ ટાળવા
હિત-શિક્ષા
જગના પ્રાણીઓને પાપમાં અનિચ્છાએ પણ પ્રવર્તાવનાર *'ચન, કામિની, કુટુંબ અને કાચા છે. સ`સારને ત્યાગ કરી સાધુ બનેલા મુમુક્ષુને પ્રથમના ત્રણના તે લેાકલાજે ત્યાગ થઈ જ જાય છે, પણ કાયા તે સાધુપણામાં હાય છે, એટલે ગૃહસ્થાવસ્થામાં મમત્વ-વાસનાના ચાર વિભાગ પડતા અને “ચન-કામિની આક્રિની ઉપાધિમાં કાયાનું મમત્વ ઉદ્રેક પામતું' અટકતુ', પણ સાધુપણામાં અન્ય સાધના નહિ હૈાવાથીઉપાધિશુન્યજીવનના લીધે વિવેકના અભાવમાં કાયાનુ' મમત્વ સ'ચમી-જીવનના પ્રતાપે મળી આવતી અનુકૂળ સાધન-સામગ્રીના અળે પ્રાયશઃ વધી જાય છે.
તેથી સહસાવધાની શ્રી સુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા રચિત શ્રી અધ્યાત્મકપદ્ગમ ગ્રંથના પાંચમા અધિકારમાં જણાવાયેલ યેાગ્યે હિતશિક્ષા અહીં આપી છે, જેથી મુમુક્ષુની વિવેકચક્ષુ જાગૃત રહે અને શરીરની મૂર્છા આસક્તિ ઘટતી રહે.
જ
ઉપતિ છંદ
पुष्णासि यं देहमघान्य चितय
taarपकारं कमयं विधास्यति ? |
कर्माणि कुर्वन्निति चिंतयायति',
जगत्ययं वञ्चयते हि धूर्त्तरा ॥ १ ॥