________________
: ટેટ :
ચારિત્ર જીવન માટે
મુક્તિના
૮. જાણ્યે-અજાણ્યે પણ વિરાધના ન થાય તેની જાગૃતિ રાખવી.
* મનને મારવાનુ’, વાણી પર ઘણા જ સયમ લાવવાના અને કાયાને તપસ્યા વડે લુખી અને ભૂખી બનાવવાની! પછી કોઈપણુ ખીજી વસ્તુની તાકાત નથી કે તે તમારા આદર્શોમાંથી તમાને ચલાયમાન કરી શકે ?
* ચારિત્રમાં દિન-પ્રતિદિન વધવા માટે આત્માને સ'વેગ વેરાગ્યમાં ઝીલતા બનાવવા.
૯. ગમે તેવી ભુલ થઈ હાય તા પણુ ગુરૂદેવ ને નિવેદન કરી દેવી.
昕
વિવેકની પ્રતિષ્ઠા.
* જીવનમાં અખંડપણે સયમ અને તપની જોડી કાયશીલ બની રહે તેમાં સાધુપણાની સફળતા છે.
* દરેક પદાર્થ અને આહારના સાધનાના ઉપયેાગ વખતે આપણા શરીરથી થતી ધર્મ-સાધના અને મનથી થતી આધ્યાત્મિક સાધના નિરામાધ રહે તે જ ખાસ જોવાનું છે, આવી વિવેકની પ્રતિષ્ઠા સયસીએ કરવી ઘટે.