________________
:
છે લાલસા ઉપર કાબૂ મેળવવા તથા છે 8 તપ-ધર્મના સફલ આસેવન માટે છે છે – કલ્યાણકાર–સૂચના :
अक्खाण रसणी कम्माण मोहणी, वयाण तह चेव बंभवयं । गुत्तीण मणगुत्ती य, चउरो दुक्खेहि जिप्पन्ति ॥ १ ॥ પાંચે ઈદ્રિયમાં રસનેન્દ્રિય, આઠે કર્મોમાં મોહનીય કમર, પચે મહાવતેમાં બ્રહ્મચર્ય વ્રત અને ત્રણે ગુપ્તિમાં માગુપ્તિ અતિ સુજય છે.
ખરેખર વ્યવહાર-દષ્ટિએ જગતના વ્યવહારોથી અલગ થયેલા મુનિને કલજજાદિ કારણે પણ અન્ય ઈન્દ્રિયાના વિષયે છોડવા પડે છે, પણ રસનેન્દ્રિયને ભોગ લેથી પ્રચ્છન્નપણે થઈ શકે છે, તેમજ પૂર્વના મહાપુરુષેએ ઉગ્નસાધનાના બળે મેળવેલી મુનિપણાની છાપના એઠાતને રસનાને પિષક સર્વ સામગ્રીઓ મળવી સુલભ બનતી હોવાથી રસનેન્દ્રિયને પિષક ઉપગ સામગ્રી વચ્છેદપણે મેળવી ભોગવી શકાય છે.