________________
: ૭ :
કલ્યાણકર સૂચના મુક્તિના
આ કારણે જ જેએ આ વિષયમાં દુર્લક્ષ્ય રાખે છે, તેઓનું મુનિપણું નિ:સાર બની જાય છે, તેથી મુનિપણામાં સાધવા લાયક સ્વભાવ-પરિણતિદશાના આસ્વાદ પણ મેળવી શકાતા નથી.
માટે નીચે મુજમ જણાવેલ ઉપાયેાથી તે રસનાના સ યમને મેળવી શાસ્ત્રોક્ત મુનિપણાના આનંદના અનુભવ મેળવવા જોઇએ.
૧. સયમ અને તપના અનન્ય સાધનભૂત શરીરના પાષણ વખતે રસના-વાસનાને પેાષણ ન મળી જાય તેનું સતત લક્ષ્ય રાખવુ. જોઇએ.
૨. આગાઢ-કારણે શરીરાદિના ઉપબૃંહણ માટે લેવાતા પદાથ પણ સ્વાદ કે રસમયતાવડે ઇન્દ્રિયાના વિકારા પેદા કરે તે રીતે તે ન જ લેવા, પણુ પ્રકારાંતરે તેના મૂલ સ-સ્વરૂપને બદલી પાષણનું તત્ત્વ મળી રહે અને લાલસા-વૃત્તિ ન પાષાય તે માટે જયણાશીલ પ્રવૃત્તિ રાખવી.
૩. તથા સચાજિત કરેલા રસનું અગર એક સાથે બીજા રસનુ* આસ્વાદન ન થાય, તેનું પશુ પુણ ધ્યાન રાખવું.
૪. વળી નીચે જણાવેલ ભેાજનના પ્રકારા તથા તેના હૈયાપાદેય વિભાગ લક્ષ્યમાં રાખવા.