________________
: Ye :
આત્મવિચારણા
મુક્તિના
ખની જવું. માળી બગીચાના ઝાડા ઉપર પાણી નાખે છે. નકામા થઇ ગયેલા ભાગ કાપી નાખે છે....નવા નવા સુગધી છેડવાએ ખ્તારથી લઇ આવે છે. અને પાતાની બગીચાની શાભામાં વૃશ્રિ કરે છે.
તેમ મ્હારે પણ મ્હારા જીવનને સુંદર બગીચા બનાવવા હાય તા શ્રદ્ધારૂપી પાણી નાંખતા જવું. અતિચાર રૂપ ખરાબ ભાગ કાઢી નાખવા. અને જીણુરૂપી છેડવાએ લાવી જીવનરૂપ બગીચાની શે।ભામાં વૃદ્ધિ કરવી જોઇએ.
* વસતિ-વસ્ત્ર-અને આહાર પાણી આ ત્રણના ઉપયેાગ સતત ચાલુ છે, તેમાં જરૂર-સગવડ અને શાખ એમ દરેકના ત્રણ વિભાગ પડી જાય છે.
જોકે મૂલ સ્વભાવે અમાને ત્રણપૈકી બેકેયની જરૂર નથી, પણ વર્તમાનમાં એ ત્રણેયની જરૂર રહેવાની છે, માટે જરૂરી કામ ચાલી શકે તેવી સાત્ત્વિકતા લાવવાના લક્ષ્ય સાથે સગવડ અને શાખથી બચી જવું. પણ આત્મા હજી તેટલે સાત્વિક નથી બન્યા. માટે અને ત્યાં સુધી જરૂરીયાત સાથે સ્વભાવિક મળી આવતી સગવડના સાક્ષેપ ઉપયાગ પણ બહુ મર્યાદિત કરવા—
પણ એ તા નક્કી કરી લેવું કે નિરપેક્ષપણે સગવડોના અમર્યાદિત ઉપયાગ કે શાખના પ્રકારમાં ન ઉતરી જવાય. વસતિ આદિ ત્રણમાં જરૂ૨ અને સગવડથી આગળ ન વધવું.
* સગવડને પણ ઘટાડવા પ્રયત્ન કરવા.
* જરૂરી વસ્તુના ઉપયાગમાં અનાસક્તિ જરૂર કેળવવી.