________________
પર
આત્મનિરીક્ષણ
ખૂબ ગંભીરતા સાથે આ સંબંધી ઉંડું વિચારવું.
* આરાધના આપણી સગવડે અને આપણું અનાદિકાલીન સંસ્કારની ઘેરી છાયા તલે થાય છે કે જ્ઞાની ગુરૂ અને શાસ્ત્રોની મર્યાદા અનુસાર થાય છે ?
જ બીજા સંયમીઓના કાલ-સંજોગ-સાધનની વિષમતાને આભારી શિથિલાચારની ઢાલ-આડે આપણી કુવૃત્તિએને પોષવાની અક્ષમ્ય ભૂલ થાય છે ખરી ?
અનતજ્ઞાનીઓએ દીક્ષાની પ્રાપ્તિ અને પ્રભુ શાસનની સંયમારાધના અતિદુર્લભ જણાવી ! તે કયી રીતે ?
આપણે દીક્ષા તે સહજમાં મેળવી લીધી છે ! તે દુલભતા કયી રીતે ?
જ આહાર-વિહાર-વસ્ત્ર-પાવની શાસ્ત્રીય રીતે જે હાલમાં વિસરાતી જાય છે, તેને ધ્યાનમાં રાખીને કેટલી આચરણ થઈ રહી છે ?
* સંયમ શુદ્ધિ માટે જરૂરી અજ્ઞાત આહાર-પાણીની ગવેષણ અને અજ્ઞાત-વિહારની જરૂરીયાત સમજાય છે?
શહેર, પરિચિત ગામ અને તીર્થ– ધામમાં વધુ પડતા નિષ્કારણવાસની ટેવથી પંચાચાર અને સમિતિ ગુણિના પાલનમાં શિથિલતા કે મલિનતા પ્રવેશે છે, એ વાત ધ્યાનમાં છે ખરી?