________________
ભાવના રસાય,
મુક્તિના
આશ્રવ દ્વારા કમરૂપ પાણથી જીવાત્મા વ્યાકુલ, ચંચલ અને મલિન થાય છે. आश्रवविवेक
(શાર્દૂલવિડિત દ) यावत् किंचिदिवानुभूय बरसा कह निजीयते, तावञ्चाश्रव-शत्रवोऽनुसमयं सिञ्चन्ति भूयोऽपि तत् । હા! છું થાશવ-પ્રતિમા શરમા મા, संसारादति-भीषणात् मम हहा! मुक्तिः कथं भाविनी ॥१४॥
અરે રે! દુઃખની વાત છે કે-હું કંઈક કર્મોના ભારને ભોગવીને હળવો કરું છું, તેટલામાં તે આશ્રવરૂપ શત્રુઓ ભગવ્યા કરતાં કઈગણા કને માર મારા પર લાકે છે.
મારે આશ્રવરૂપ દુશ્મનોને કથા ઉપાયથી પાકવા ? આમ જ જે ચાલ્યા કરે, એટલે ભેગનું તેના કરતાં કઇગણું બંધાય તો પછી આ ભીષણ-સંસારથી મારી મુક્તિ છૂટકારે શી રીતે થશે ?
(પ્રષિણી ઈદ) fમથ્યાત્વા-વિરતિ પાય-ગાંજ્ઞા
વાર સુતમિત્રવાર રવિ re कर्माणि प्रतिसमयं स्फुटरमीमिर्बघ्नन्तो
પ્રવતિ પ્રતિ લીવાર છે ? | હિતેચ્છ–મહાપુરુષોએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એ ચાર પ્રધાન આશ્રો જણાવ્યા છે