________________
શ્રી શત્રુંજય
[ જૈન તીર્થોને મહારાજા કુમારપાલ શવ્ય ની યાત્રા કરી હતી અને તેમના જ મંત્રી બાહડે કુમારપાળના સમયે જ શત્રુંજય તીર્થના ઉદ્ધાર કરાવ્યા હતા. આ ઉધ્ધાર વિ. સં. ૧૨૧૧ અથવા ૧૨૧ મા થયા હતા અને તેમાં એક કરોડ સાઠ લાખ રૂપિયાનો ખર્ચ થયા હતા એમ મgબસૂરિ “પ્રબંધ ચિંતામણિમા જણાવે છે. ત્યારે ઉપદેશસાક્ષાતકામાં ૨ કરાડ ૯૭ લાખ રૂપિયા ખર્ચ થયાના ઉલ્લેખ છે.
મહામંત્રી વસ્તુપાલ શત્રુ જ્યની સંધપતિ તરીકે સાડીબાર વાર યાત્રા કરી હતી. આ તીર્થમાં તમણે ૧૮ કરોડ, ૯૬ લાખ રૂપિયાના વ્યય કર્યા હતા. આ તીર્થમાં તેમણે અહીં ઇન્દ્રમંડપ, પાર્વ નેમિજિન મંદિર, શાણપ્રદ્યુમ્ન, અંબા વગેરે શિખરે (૮) કરાવ્યાના, ગુરુ, પૂર્વજ, સબંધી, મિત્રેની તથા ઘેડેસ્વાર તરીકે પિતાની અને પિતાના નાના ભાઈ તેજપાલના મૂતિઓ કરાવ્યાના સુવર્ણમય પંચ કલશે સ્થાપાશ્વાના, પૂવોક્ત બન મદિરામા બે સુવર્ણદંડ અને ઉજજવલ પાષાણુમયમનાર બે તારણ આવ્યાના ઉલ્લખા ધમાલ્યુદય, સુકૃત સકીર્તન, કાતિકૌમુદી, ચુતકાર્તિકલેલાના વગરમાં ઉલ્લેખ મળે છે.
વિશેષમા વીરવવલરાજા પાસ આ તીર્થની પૂજા માટે અપાલિતક (અકવાળીયા) ગામ અપાવ્યું હતુ. જુઓ નીચને શ્વક–
अर्कपालीतकं ग्राममिह पूजाकृत कृती।
श्रीवीरधवक्षमापाद दापयामास शासने ॥ (यमाभ्युदय ) મંત્રીશ્વરે પાલીતાણામાં લાલતાગ નામનું સરોવર બંધાવ્યું હતું.
મંત્રીશ્વર તેજપાલ નદીશ્વર તીર્થની રચનાનું મંદિર કરાવ્યાના અને અનુપમ સરોવર (વિ. સં. ૧૨૯૬ પહેલા) કરાવ્યાના પણ ઉલ્લેખ મળે છે.
ઈતિહાસપ્રસિદ્ધ માડવગઢના મંત્રી પિથકુમારે ૮૦ સ્થાનમાં જિનમંદિર કરાડ્યાં, તેમાં શત્રુજ્ય તીર્થ પર “ટોકટર જિતેંદ્ર મંડપ સાથે શ્રી શાન્તિજનની વિ. સં. ૧૩ર૦ લગભગમા પ્રતિષ્ઠા કરી હતી.
દાનવીર જગડુશાહ (વિ. સ. ૧૩૩ થી ૧૩૧૫) વિમલાચલના શિખર ઉપર
अान्यदा सिद्धभूपाली निरपत्यतयादितः तीर्थयात्रा प्रचक्रमानुशनबादचारतः, हमचन्द्र. प्रमुग्तत्र महानीयन न च पिना चन्द्रमसं विस्वान्नीलोत्सलमतन्द्रितम् ।
यात्रान्य ताम्तती राजास्थान सिहासना( बिहपुर )मियम् । दत्त्वा द्विजेभ्य आरूढ श्रीमच्छत्रुजये गिरी, श्रीयुगादिप्रभु न्वा तवायच्यं च भावत.। मेने स्वनन्म मृपालः कृनामिनि हर्षम, ग्रामद्वादशकं तत्र ददौ तीर्थस्य भूमिप ॥
(પ્રભાવચરિત્ર)