Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૪ અંક ૧-૨ ચતુર્થ વર્ષારંભ વિશેષાંક
: ૧૪૩
શકાશે ! નહિ તે ગોટાળા થઈ જશે. પણ આજે ઘણી જગ્યાએ ઉભો થાય છે. [વિધુર કે વિધવા આ લાભ લેવાની લાય- એ પ્રસંગને પણ આપણું ઢાંચામાં આરાકાત ધરાવતા નથી.]
મથી ગઠવી શકાય તેમ છે. ભરતક્ષેત્રની એ જ રીતે ઘણી જગ્યાએ સમુહ- પૃથ્વીને જિનમંદિરોથી મંડિત બનાવનાર સામયિકનું પણ આયોજન થતું હોય છે. સંપ્રતિ મહારાજાને અહીં યાદ કરવા પડે. એને પણ એમને એમ પતાવી દેવા કરતાં તેમણે શ્રધા થઈ અને પ્રારંભ કર્યો ત્યારથી એમાં તેજી લાવવી હોય તે પૂણીયા શ્રાવ પિતાના આયુષ્યના દિવસ જેટલા જિનકની મદદ લઈ શકાય. એ મહાન શ્રાવકનું મંદિર બંધાવ્યા હતા. દરરે જ “એક સામાયિક તે એટલું ઉચ્ચ કેટિનું હતું કે જિનમંદિરને પાયે નંખાય છે. એવા ખુદ ભગવાન મહાવીર સ્વામીએ પણ એ સમાચાર સાંભળ્યા પછી જ એમને મેઢામાં સામાયિકની બાર પર્ષદા વચ્ચે પ્રશંસા પાણીનું ટીપું નાંખવાનો નિયમ હતે. કરી હતી. એ પ્રશંસા સાંભળીને મગધરાજ આવા સંપ્રતિ મહારાજા શીલાસ્થાપનના શ્રેણીકને પૂણીયા શ્રાવકનું સામાયિક ખરી- અવસરે જરૂર શેભી શકે. શીલા સ્થાપન દવાનું મન થઈ ગયું હતું. આખા મગધ કરનારો માણસ એમને એમ શીલસ્થાપન દેશના સામ્રાજ્યના બદલામાં તેમણે પૂણીયા કરે એના બદલે બોલી બોલીને સંપ્રતિ શ્રાવકની પાસે એક સામાયિક વેચાતુ માગ્યું. મહારાજા બનીને શીલા સ્થાપન કરે તે પણ એમના કમભાગ્યે પુણીયા શ્રાવકનું જરૂરી ફેર પડે ! શું ફેર પડે તે મને પૂછવા સામાયિક એટલું કીંમતી નીકળ્યું કે મગ- કરતા લાભ લેનારને પૂછવાથી સ્પષ્ટ ધના સામ્રાજ્યથી પણ તેની કિંમત ચૂકવી ખ્યાલ આવશે. શકાઈ નહિ. તેથી શ્રેણીક મહારાજાને નિરાશ થવું પડયું હતું. આવા મહાન
એ જ રીતે ગુરૂવંદન કાર્યક્રમ પણ પૂણીયા શ્રાવકનું નામ સામાયિકમાં જરૂર આ
શા માટે સીધેસીધે પતાવ ? એમાં તેજી લાવી શકે. આ માટે બાળકોની પણ વૈવિધ્યતા લાવી શકાય છે ! કૃષ્ણ સમુહસામાયિક હોય કે બાળકોના બાપા- મહારાજાએ ભગવાન શ્રી નેમિનાથના અઢાર એની સમુહ-સામાયિક હોય, એમાં બોલી હજાર (૧૮,૦૦૦) સાધુઓને વંદન કર્યું બોલાવીને એક વ્યકિત પૂણી શ્રાવક હતું. એના પ્રભાવે તેમણે ચાર નરક બને [આમાં સજોડેની જરૂર નથી.] અને નિવારી હતી. નિમિ કહે તુમે ચાર નિવારી, બાકીના બધા એની આગેવાની હેઠળ ત્રણ તણું દુઃખ રહિયા] આવા પ્રભાવવંતા સામાયિક કરે. તે કંઈક નવું કરવાના ગુરૂવંદનને અસરકારક બનાવવા માટે એક રસિયાઓને રસ પડે ખરો !
બેલી કૃષ્ણ મહારાજા બનવાની લાવી જિનાલયના શીલાસ્થાપનનો પ્રસંગ દેવાની ! શું ફેર પડે છે ? દરરોજ નહિ