Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra
Catalog link: https://jainqq.org/explore/005305/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 1 ts મોઢાનું હૃષ્ટિ - ત્યારે રસિકલાલ છગનલાલ શૈઠ f[rikhuN ( જજd Jain Educatiera For Personal and Privateus STYA Page #2 -------------------------------------------------------------------------- ________________ સ મ્ય – દર્શન યાને મોક્ષનું દ્વાર લેખક સિકલાલ છગનલાલ શેઠ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમાળા:- માતુશ્રી ડાહીબાઈ ગ્રંથમાળા પુષ-૧૧ પ્રકાશક:-વીરવાણું પ્રકાશન કેન્દ્ર c/o નંદલાલ તારાચંદ વોરા, B–૪૫ ૪૬ શાંતિનગર, ચોથા માળે. ૯૮-નેપીયનસી રેડ, વાલકેશ્વર-મુંબઈ-૬, પ્રકાશનતિથિ :મહાશિવરાત્રી વિ. સં. ૨૦૪૭, તા. ૬-૩-૮૯ પ્રાપ્તિસ્થાન :-નિરંજન રસિકલાલ શેઠ, છ–૧૭, મેહુલ સોસાયટી નં. ૨ સુભાનપુરા, વડોદરા-૭ (૩૯૦૦૦૧) (૨) નંદલાલ તારાચંદ વોરા. ફોન-નં. ૮૨૨૮૨૯૨-૮૧૧ ૧૯૬૦ (૩) ધીરજલાલ વૃજલાલ શાહ નં. ૩, રિદ્ધિશ્વર સોસાયટી નવા વાડજ રોડ. અમદાવાદ–૧૩. મૂલ્ય:- રૂ. ૨૦/મુદ્રક - સુનિલ નાનાલાલ શાહ સર્વોદય મુદ્રણાલય, મુ. સાદરા-૩૮૨૭૨૦ જિ. અમદાવાદ સૂચના: ગ્રંથના સર્વ હક લેખકને સ્વાધીન છે આ ગ્રંથ જૈન ધર્મશાસ્ત્ર વિષેને છે. તેની કેઈપણ પ્રકારે આશાતના કરશો નહિ કે થવા દેશે નહિ. દુક્કડમ્ આ ગ્રંથના ભાવ આલેખવામાં મતિમંદતાથી કે પશમના અભાવે જિનવચનથી કાંઈપણ વિપરિત લખાઈ ગયું હોય તે અનંતા સિદ્ધ ભગવતેની સાક્ષીએ મારે “મિચ્છામિ દુક્કડમ્' -વડોદરા રસિકલાલ છગનલાલ શેઠ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Seeeeeeeeeeeeeee સમ પેણ પરમાર્થથી સમ્યગદર્શનના દાતા મેક્ષમાર્ગના અનુપમ પ્રકાશક અહિંસામય દયાધર્મના પરમ ઉપદેશક નિસ્પૃહ કરૂણાના ધણું એવા અનંત ઉપકારી સર્વજ્ઞ સર્વદશી જિનેશ્વર ભગવાને વ્યવહારથી સમ્યગદર્શનના ભાવેને રૂડી રીતે પ્રકાશનારા સમ્યગદર્શનના પાંચે લક્ષણ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા જેમના સંયમજીવનમાં સૂર્યકિરણોની જેમ ઝળહળી રહ્યા હતા રત્નત્રયીના દઢ આરાધક પરમ વિદુષી, પ્રખર વ્યાખ્યાતા પરમ પૂજ્ય કુસુમબાઈ મહાસતીજીને પરમ ભક્તિભાવે સમર્પણ કરું છું, રસિકલાલ છગનલાલ શેઠ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. કુસુમબાઈ મ.સ. ને ભાવાંજલિ જીવ સમ્યગ દૃષ્ટિ પામ્યા છે કે કેમ તેની ખબર કેમ પડે? અગર તે! આપણે પોતે સમકિતી હશું કે મિથ્યાત્વી તેને ખ્યાલ કેમ બાંધી શકાય ? સમ્યગ્દર્શ ́ન એ ભાવાત્મક વસ્તુ છે. અનુભૂતિના વિષય છે. તેથી ખરેખર વ્યક્તિના પેાતાનાજ અ‘તરાત્મા તેને યથાથ નિ ય કરી શકે તેમ છતાં શાસ્ત્રકારાએ તેના બાહ્ય લક્ષા બતાવ્યા છે કે સમકિતીને ઓળખવાના કે લીંગ અર્થાત્ ચિહ્ન અને પાંચ લક્ષણા છે. તે નીચે પ્રમાણે છે : ત્રણ લીંગ :(1) સૂત્ર સિદ્ધાંતની શુશ્રષા અર્થાત્ સ્વાધ્યાય કરવાની ભાવના (૨) ધર્માંસાધનમાં પરમ્ અનુરાગ, અને (૩) જિનેશ્વર તથા ગુર્વાદિનું ભાવપૂર્વક વૈયા‰ચ્ય અર્થાત્ સેવાભક્ત. આ ત્રણ લિંગથી સમકિતી એળખી શકાય છે તેમ જ્ઞાનીએ ફરમાવે છે. આ ત્રણે ચિહ્ન પ. પૂ. કુસુમબાઈ મહાસતીજીના સંયમજીવન દરમ્યાન એતપ્રેત થઈ ગયા હતા તેનેા અનુભવ જે કોઈ તેમના થાડા પણ સમાગમમાં આવેલ છે તેમણે અનુભવેલ છે. સ્વાધ્યાય તે તેમના સંયમજીવનને જાણે શ્વાસેાચ્છવાસ હતા. સૂત્ર સિદ્ધાંતમય જ તેમનું જીવન બની ગયું હતુ. તે એટલે સુધી કે સ્વાધ્યાય કરાવતાં કરાવતાં તેમણે છેલ્લેા શ્વાસ લીધેાં. અસહ્ય પીડા હોવા છતાં અંતિમ શ્વાસ સુધીની કેટલી બધી જાગૃતિ શુદ્ધિ ને સમાધિ. સ્વાધ્યાય તપ સતત કરેલું તેને આ પ્રભાવ છે, તેનુ ફળ છે. રત્નત્રયીનું તેમનું પાલન તે ખૂબ ભાવપૂર્વકનું દૃઢ હતું. શબ્દે શબ્દે અને ડગલે પગલે ધમ સાધનને અનુરાગ ટપકતા Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ હતા, અને જિનેશ્વરની ભક્તિ અર્થાત્ જિનઆજ્ઞાનું ખૂબ દૃઢતાપૂર્ણાંક પાલન અને ગુર્વાદિની સેવા તે જરા પણ પ્રમાદ સેવ્યા વગર ખૂબ નિષ્ઠાથી કરતાં તે તેમના ગેારાણી પ. પૂ. લીલાવતીબાઈ મહાસુતીજીની અંતિમ માંદગીના સમયમાં આપણે જોયેલી છે. પૂ. સ્વામીબાના કાળધમ વખતે બધા અસ્વસ્થ પણ માત્ર કસુમબાઈએ જ સ્વસ્થ રહીને બધુ સભાળેલુ તેમ નજરે જોનારા ભાઈ એ પાસેથી સાંભળેલ. આથી તેમનામાં રહેલા માધ્યસ્થભાવ જે વીતરગતાનુ કારણ છે તે સ્પષ્ટ દેખાય છે. માત્ર ગુર્વાદિની સેવા કરતાં એટલું જ નહિ પણ નાના સતીજીઓનું પણ આહારપાણીથી તે સ્વાધ્યાય કરાવવાની બાબતમાં એટલી જ કાળજીપૂર્વક ધ્યાન રાખતાં તેથી દર્ ચાતુર્માસમાં તેમની સાથે નવા નવા સતીજીને રાખતા જેથી તેમના સંયમ ખીજતું રક્ષણ ને પોષણ થાય તે સંયમબાગમાં રૂડા ને સુવાસિત ફૂલ ખીલે. ફળસ્વરૂપે આજે તેમના સમુદાયમાં સયમપાલનની જે દઢતા જોવા મળે છે, તેમાં તેમના ગેારાણી અને વિડેલ ગુરૂયેનાની સાથે તેમને પણ મહદ્ અંશે ફાળા છે. સમક્તિના જે પાંચ લક્ષણ કહ્યા (૧) શમ (ર) સંવેગ (૩) નિવેદ અર્થાત્ વૈરાગ્ય, (૪) અનુક`પા અને (૫) આસ્થા – આ બધા ગુણે તેમનામાં ખૂબ વિકાસ પામ્યા હતા, તેને આપણને સહુને ખૂબ અનુભવ થયેલા છે એટલે વિસ્તારભયે વધુ વર્ણન કરતા નથી. છતાં એ ત્રણ પ્રેરણાદાયક પ્રસંગ આલેખું છું. પૂ. સ્વામીબાએ ઘણા ચાતુર્માંસ મુ`બઈ કરેલા, તે સમયે પૂ. કુસુમબાઇને માથાના દુ:ખાવા રહ્યા કરે. જેમ વા કરે તેમ તેમ વધે. એમાં માટુંગા ચાતુર્માંસમાં પૂ. સ્વામીબાના દર્શીને વલીના વકીલ વત્સલાબેન અમીન એકવાર આવ્યા, ત્યારે ગારાણીએ શિષ્યાને મેલાવીને પરિચય કરાવ્યો કે કુસુમ ! આ એન મેટા વકીલ છે, જૈનેતર છે, છતાં પૂછતા ખરી કેટલા વાગે ઊઠે છે તે Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ઊડીને શું કરે છે? વત્સલાબહેને કહ્યું ચાર વાગે ઊઠું છું ને નવકાર મંત્રના જાપ પ્રતિકમણને સમય થતાં સુધી કરૂં છું. બસ જા, હવે રાણીએ ફરમાવ્યું. કુસુમબાઈ તે વંદણું કરી ફરી વાધ્યાયમાં લાગી ગયા. પણ આટલી વાતની એમના હૃદય પર એવી તે અસર થઈ કે એક શ્રાવિકા જે આ રીતે ગૃહસ્થધમમાં રહીને કરતી હોય, તે હું તો ભગવાનના માર્ગની સાધવી, મારે શું કરવું જોઈએ? બસ તે જ રાતથી સવારે ૩ વાગે ઊઠવાનું ને નવકાર મંત્રના જાપ કરવાનું શરૂ કરી દીધું, અને બીજા દિવસથી રોજ એકાસણું જીવનભર કરવાનો નિયમ લઈ એકાસણું શરૂ કરી દીધા, અને એકાસણું કરીને ૩ વાગ્યા સુધી મૌન પાળવાનું શરૂ કર્યું. સંયમજીવનને વધારે વિશુદ્ધ બનાવવા આ વ્રત કરેલા, પણ તેનું ફળ સંયમની વિશુદ્ધિ ઉપરાંત આરોગ્યની દૃષ્ટિએ પણ દેખાવા લાગ્યું. માથાના દુ:ખાવો હવે તે કઢાપો બની ગયો હતો. સતત વેદના રહે, છતાં તેટલી નાની ઉંમરે પણ ખૂબ સમતાથી. સહન કરે. આ તેમને ઉપશમ ભાવ તે તેમને માતા પિતાદિ વડિલે પાસેથી જાણવા મળેલ કે બચપણથી જ હતાં. જાણે પૂર્વજન્મની અધુરી સાધના પૂરી કરવા જ કેમ જન્મ ન લીધા હેય. તેમ શમ, સંવેગને નિર્વેદ તે બચપણથી જ જણાતા હતા. મે તેથી જ સંસારના સર્વ સુખ ને સાનુકૂળતા તજીને સંયમ લીધેલું, અસ્તુ ! મૂળ વાત પર આવીએ કે પર્યુષણ પર્વ આવતાં કઢાપો ઘણે હળવો થઈ ગયો – વચમાં એક વાત જણાવી દઉં કે બધા વ્રત લેવા સાથે દાક્તરની દવાને સારવાર પણ બંધ કરી દીધેલા -ને દિવાળી આવતા તે માથાનો દુઃખાવો સંપૂર્ણ મટી ગયે. ફરી જીવનભર થયે નહિ, એટલું જ નહિ પણ છેલ્લી Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ બીમારી આયુષ્ય પૂર્ણ કરવાના નિમિત્તરૂપે આવી તે આવી, તે સિવાય વીસેક વર્ષ સુધી બીજી કઈ બીમારી પણ આવી નહિ. તેનું મુખ્ય કારણ સતત એકાસણુ તપની સાધનાને ગણી શકાય. તેમની સ્વસ્થતા ને પ્રસન્નતા જોતાં એક વાર ગેરાણીએ પૂછયું:- કુસુમ ! હવે તને કેમ લાગે છે? મને તો સાવ મટી ગયું. હવે કશો દુઃખાવો નથી. - કેમ કરતાં મટી ગયું ? કેની દવાથી મટયું ? અરિહંતની દવાથી મટયું, એમ કહીને વત્સલાબેનના પરિચય કરવ્યાથી આજસુધીની બધી વાત કરી. ગોરાણીને તે પહેલી વાર આ બધી ખબર પડી. માથાને કઢાપ મટી. ગયે તેથી હર્ષ પામ્યા, તેથીય વધુ હળ તે દેવ – ગુરૂ – ધર્મમાં શ્રદ્ધા રાખી જિનાજ્ઞા પૂર્વકની આરાધનાના માર્ગે ચડી ગયા તેથી તેમને થયો. ત્યાર પછીથી કુસુમબાઈને જ્યારથી સ્વતંત્ર માસા કરવાનું ફરમાવ્યું, ત્યારથી દર ચોમાસામાં તેમની સાથે નવા નવા નાના સાધવીજીઓને સેંપવા લાગ્યા જેથી તે સહુની જ્ઞાન ને ધ્યાનની આરાધના દૃઢ થાય. આમ પૂ. કુસુમબાઈ સિદ્ધાંતની જંગમ વિદ્યાપીઠ બની જઈને અંતિમ શ્વાસ સુધી જ્ઞાનગંગા વહાવતા રહ્યા. આ શ્રદ્ધાને - આસ્તિક્ય એટલે કે આસ્થા ગુણ કહ્યા છે જે તેમના હૈયામાં શીલાલેખની માફક કોતરાઈ ગયું હતું. તેમ આપણને ડગલે પગલે જોવા મળેલ છે. ચોથું લક્ષણ “અનુકંપા” અર્થાત બીજા પ્રત્યે દયાભાવ. આને અનુપમ અનુભવ આપણને તેમના નવરંગપુરા અમદાવાદના છેલ્લા ચતુર્માસમાં થયો. - જનધર્મના સાવજ બનેલા તેથી દ્રવ્યનું દાન તે કરી શકે નહિ. અપરિગ્રહ નામનું પાંચમું મહાવ્રત અંગીકાર કરેલ હોય પછી એક પૌો પણ પાસે રખાય નહિ, તે પરદયા કેવી રીતે કરી શકે ? જનદર્શન એ આત્મલક્ષી અભુત દર્શન છે. સાધુ ભલે Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યનું દાન ન કરી શકે પરંતુ તેનાથી અતિ ચડિયાતું એવું ભાવદયાનું દાન શ્રીસંઘ અને સમાજ ઉપર નિરંતર કરી શકે. તેથી જ સંતેને ધરતીનું લુણ કહ્યા છે. પૂ. કુસુમબાઈને કેન્સરની બીમારી અતિઘણું વધી જવાથી દાક્તરોએ પૂર આરામ લેવાની, વ્યાખ્યાન વાણી પણ ન ફરમાવવાની ને વધુ વાતચીત પણ ન કરવાની સલાહ આપી. સંઘે પણ દાક્તરની સલાહ માનવાનું દબાણ કર્યું. તેથી પંદરેક દિવસ તેમ કર્યું, પણ તેમનું અંતર કરૂણભાવથી ઉભરાવા લાગ્યું. આ ગ્રંથની વાંચણ માટે નવરંગપુરા ઉપાશ્રયે તેમના સાન્નિધ્યમાં ૧૬ દિવસ હું રહ્યો ત્યારે મેં પણ એજ સલાહ આપી. પરંતુ મને કહે:- રસિકભાઈ ! ચાતુર્માસમાં લેકે જિનવાણીને લાભ લે તેટલા માટે સંઘે કરાવેલ છે. ને વ્યાખ્યાન વાણી ફરમાવવા એ સાધુને ખાસ ધમ છે. ચોમાસાના દિવસોમાં લોક ઉપાશ્રયે વિશેષ આવે અને બહારગામથી પણ દર્શને આવે – અને હું સુઈ રહું તે સાધુધર્મની ઉપેક્ષા કર્યા સમાન ગણાય. અને પિતાને શારીરીક શ્રમ પડતે સ્પષ્ટ જણાતું હતું, છતાંય લોકેને જિનવાણી સાંભળવાનો લાભ મળે તેટલા ખાતર જ વ્યાખ્યાન વાણી શરૂ કરી દીધા ને ચાતુર્માસના છેલ્લા દિવસ સુધી આપ્યા. આ હતી એમની અનન્ય અનુકંપા. નારણપુરા ઉપાશ્ચયે પણ તેમનાં અંતિમ દિવસમાં તેમના સમિપે રહેવાનું સદ્ભાગ્ય મળેલું. સવાર બપોરના એક બે કલાક એકલા બેસવાનું થતું. ત્યારે પૂ. સતીજીને હદયના ભાવ જણવેલા કે આ ગ્રંથની - સમ્યગદર્શનની વચણ આપની સાથે કરી છે. તેથી આપને સમર્પણ કરવાની ભાવના છે. સાંભળીને મુખ પરની એકપણ રેખા બદલાવ્યા વગર મૌન રહ્યા. મૌનપણે જાણે કહેતા ન હોય કે જેવા તમારા ભાવ ! અમારે એની સાથે કશી નિસ્બત નથી. આ નિર્લેપતા તેમના સમગ્ર સંયમજીવન દરમ્યાન જોવા મળેલ છે. રત્નત્રયીની આરાધના સિવાય બીજી કેઈ અપેક્ષા નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આમ સમકિતના ત્રણે લીંગ ને પાંચે લક્ષણથી પૂ. કુસુમબાઈ વિભુષિત હતા, મેમાર્ગની અદ્ભુત સાધના કરતા હતા. તેમના ગુણે તે ભૂલ્યા ભૂલાય તેમ નથી. તે ગુણેને આપણે આદર કરીએ, જીવનમાં અપનાવીએ તો જ તેમને સાચી શ્રદ્ધાંજલિ અપ કહેવાય. તે જ તે શ્રદ્ધાંજલી ભાવાંજલિ બને. આપણા અંતરમાં પણ તેમના ગુણે પ્રગટે. જિનેશ્વર ભગવાન એવી શક્તિ આપણને આપો એજ અભ્યર્થના. ત્રણ સ્વીકાર આ ગ્રંથ લખવાની પ્રેરણું પૂ. સાધ્વી શ્રી ચંદ્રાનનાશ્રીજી (વાગડવાળા) સાથે સ્વાધ્યાય કરતાં જૂનાગઢ ઉપાશ્રયે થયેલ. તે બદલ પ્રેરણદાતા એવા પૂ. ચંદ્રાનનાશ્રીજી ને પરમાર્થથી 'જિનેશ્વર ભગવંતને કે જેમની અમૃતમય જિનવાણીનું રસપાન કરતાં, સ્વાધ્યાયીને આ લોકમાં બેઠાં બેઠાં સદેહે મોક્ષના પરમસુખ, પરમાનંદ અને પરમશાંતિની અંશે અંશે અનુભૂતિ થાય છે, ફળસ્વરૂપે અંતરના અંધારા ને અહંભાવ એગળી જઈ મુમુક્ષુ જીવ સમ્યગદષ્ટિ પામે છે; તેથી અનંત ઉપકારી, રત્નત્રયીરૂપ મેક્ષીમાર્ગના દાતા એવા જિનેશ્વર ભગવંતને, અને તેમની વાણીનું પયપાન કરાવતાં સંત સતીજીએાનો અને સુધારસમય જિનવાણીને અત્યંત આભાર માનું છું. કરૂણ પ્રસંગે જૂનાગઢ જવાનું થયેલું. મારી એકની એક ભાણેજ કલા ઉગતી ઉંમરમાં – પુઠપ છેડપર વિકાસ પામીને સંપૂર્ણ ખીલે તે પહેલાં પવનને ઝપાટો આવતાં કળી જેમ એકાએક ખરી પડે, છતાંય વાતાવરણમાં સુવાસ તો પ્રસરાવતી જ જાય – તેમજ થેડા મળેલા એવા આયુષ્યના વર્ષો પણ પ્રભુની સેવા Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ભક્તિમાં ગાળી, અંત સમયે પણ પ્રભાવિક ભક્તિસ્તોત્ર શ્રી ભક્તામર સ્તોત્રની છેલ્લી ગાથાનું છેલ્લું ચરણ ભાવપૂર્વક સાંભળીને સમાધિપૂર્વક છેલ્લો શ્વાસ લઈને જાણે બોધ દેતી ગઈ કે સમાધિ મૃત્યુ પામવું હેય ને સા પ્રભુભક્તિ કરતા રહેજે. ખીલતી કળી અકાળે કરમાઈ જતાં મારા બહેન સહિત ઘરના બધાં બહુ શોકગ્રસ્ત બની ગયા. ત્યારે સાધ્વીજી મહારાજે બધાને સંસારનું સ્વરૂપ સમજાવી જિનવાણીને બોધ આપી હર્ષ કે શેકના પ્રસંગમાં સમદષ્ટિ રાખી સતત દેવ - ગુરુ – ધર્મના શરણમાં રહેવાથી જીવનમાં સમ્યગદષ્ટિ પ્રગટે છે તે સમજાવ્યું ત્યારે આ સબંધ સાંભળતાં સમ્યગદર્શન ઉપર લખવાની પ્રેરણા થઈ તેથી પૂ. સાધ્વીજી શ્રી ચંદ્રાનનાશ્રીજીને કલાના નિમિતે તરીકે આભાર માનીને અણને સ્વીકાર કરું છું. આભાર દર્શન * આ ગ્રંથના, અગાઉથી ગ્રાહક થઈને જેમણે સહયોગ આપ્યો તે સહુને અત્રે આભાર માનું છું. તેમના શુભ નામ :૨૦૦ ૦ પ્રત–શ્રી રમણીકલાલ મુળજીભાઈ શેઠ. માનદમંત્રી “જન સૌરભ ”- રોજકેટ. શ્રી. નંદલાલ તારાચંદ વોરા હસ્તક :૨૦૦ પ્રત-શ્રીમતિ ઝવરબેન ડુંગરસીભાઈ રા. - (અમર સન્સ વાળા) મુંબઈ. - ૨૦૦ પ્રત–શ્રી ભાનુભાઈ કે ભણસાળી, મુંબઈ ૧૦૦ પ્રત-શ્રી નંદલાલ તારાચંદ વોરા૧૦૦ પ્રત-શ્રી “જયજીનેન્દ્ર” હા. બચુબાઈ વોરા. ૧૦૦ પ્રત–શ્રી રમેશભાઈ દફતરી.. “૧૦૦ પ્રત–શ્રી હસમુખભાઈ શેઠ. Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧૦૦ પ્રત–– નયનાબેન હર્ષદભાઈ રમણીકભાઈ મહેતા, વરસીતપના પારણુ નિમિત્તે. પ. પ્રત-શ્રી નવનીતભાઈ પટેલ . પાશ્વનાથ કે પેરેશન, અમદાવાદ, ૧૦૦ પ્રત-શ્રી મુકેશભાઈ દેલતરાય ગાઠાણું, બડા. - પ્રત–શ્રી ચંદ્રકાંત રતીલાલ બેંકર, સીં કેદરાબાદ આ ગ્રંથનું સંપૂર્ણ લખાણ તપાસી જઈને સુચને કરવામાં બદલ શાસ્ત્રજ્ઞ શ્રી હીરાલાલ તુરખીયાને ખાસ આભાર માનું છું. અ આ ગ્રંથની વાંચણી ૫. પુ. કુસુમબાઈ, સવિતાબાઈ, મંજૂલાબાદ અરૂણુબાઈ, હંસાબાઈ, મુકતાબાઈ, વિનિતયશાસ્ત્રીજી આદિ સીવી સમુદાઓ સાથે પ્રકાશન કરતાં પહેલાં કરવામાં આવેલ. ત્યારે પૂજ્ય સંતાઓએ અમૂહ સૂચનો કરીને યથાશ. શાસ્ત્રોક્ત બનાવવામાં મહત્ત્વનો ફાળો આપેલ છે. તે બદલ તેમના સહુને. અત્રે ખાસ આભાર માનું છું. " દરેક ગ્રંથની જેમ આ ગ્રંથના પ્રકાશનમાં શ્રીનંદલાલ તારાચંદ : વિરાએ મુ બઈ, તથા શ્રી ધીરજલાલ વૃજલાલ શાહે પ્રમુખ શ્રી , ચંપકનગર સ્થા. જૈનસંઘ નવા વાડજ, તન મન ધનથી ઘણો . સહકાર આપે છે તે બદલ તેમને આભાર માનું છું. 0 ગ્રંથના પ્રકાશન કાર્ય માટે શ્રી ધીરૂભાઈ દર વખતે અમદાવાદ તેડાવીને તેમના ઘરે રહેવા જમવાની બધી સારી સગ-. વડ કરે છે. અને તેમના શ્રીમતિ સુશીલાબેન પથારીવશ હોવા છતાં ખૂબ વાત્સલ્યથી સંભાળ રાખે છે. અને તેમની દીકરી ચિ. કિલા બધી સગવડ સાચવે છે, તે બદલ તેમના સહુનો આભાર માનું છું. આ વખત ગ્રંથ મેટે હેવાથી મુદ્રક શ્રી બીપીનભાઈને આગ્રહ હતું કે પ્રેસના સ્થળે સાદરા મુકામે તેમના ઘરે રહીને પ્રફ વગેરે જેવાનું કરે તે ઝડપી કાર્યવાહી થાય. તેથી સાદરા તેમના ઘરે વીસેક દિવસ રહેવાનું થયેલ, જ્યાં તેમણે ઉપરના Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ આ પહેલે માળ, મેરી બધી અગાશી સાથેને સ્વતંત્ર કાઢી આપેલ ને રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરેલ. જમવા કરવાની ઘણી સારી સંભાળ તેમના પૂ. માતુશ્રી સુભદ્રાબેન ખૂબ વાત્સલ્યભાવથી લેતાં, અને તેમના શ્રીમતિ પન્નાબેન અને તેમના બહેન ચિ. અલકાબેન બધી સગવડ સાચવતા. સુભદ્રાબેનની વત્સલતા તે ખરેખર શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમને ત્યાં રહીને અનુભવ કરીએ તો જ અગાઉના સમયમાં આતિથ્વભાવનું જે વર્ણન ને મહિમા બતાવ્યા છે, તેને ખ્યાલ આવે. ખૂબ મહેમાનગતી માણું તે બદલ તેમને સહુને ખૂબ આભાર માનું છું. ગ્રંથનું સુઘડ પ્રકાશન ઝડપથી કરી દેવા બદલ શ્રી બીપીન ભાઈ, કનુભાઈ તથા સુનિલભાઈ શાહને તથા પ્રેસના સ્ટાફને ખુબ આભાર માનું છું, - તદુપરાંત જેમણે પણ આ ગ્રંથના પ્રકાશનમાં સગ - આપેલ હોય તે સર્વને આભાર માનું છું. - વડાદરા. રસિકલાલ છગનલાલ શેઠ પ્રસ્તાવના આ ગ્રંથના ભાવ મુખ્યત્વે પ્રભુ મહાવીર સ્વામીની અંતિમ દેશનારૂપ શ્રી - ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા મોક્ષમાર્ગ નામના અધ્યયનને આધાર લઈ વર્ણવ્યા છે. જે નીચેના ક્રમે લીધા છે. આ ગ્રંથ સમ્યગદર્શન વિષેને છે, તેથી સમ્યગદર્શનની યાચના - કરતા લેકરૂપે મંગલાચરણથી શરૂઆત કરીને ગ્રંથની શરૂઆત તેની વ્યાખ્યાની ગાથા ૧૪ અને ૧૫ થી કરી છે. ચૌદમી ગાથામાં નવતત્વના નામ અનુક્રમે આ પ્રમાણે જિનેશ્વરે કહ્યા છે :*(૧) જીવ (૨) અજીવ (૩) બંધ (૪) પુણ્ય (૫) પાપ (૬) અસવ (૭) સંવર (૮) નિર્જરા અને (૮) મેક્ષ. નામ સાથે તેના અર્થ અને ટુંક વિવરણ આપ્યું છે. આ નવતત્વના ભાવોની શ્રદ્ધા Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કરવી એ “સમકિત” છે. નવતની શ્રધ્ધા એટલે પરમાર્થથી. દેવ-ગુરૂ–ધર્મની શ્રદ્ધા એમ સિદ્ધ કરી બતાવ્યું છે. આ શ્રદ્ધાને વ્યવહાર સમ્યગદર્શન કર્યું છે. અને આત્મા આત્માની (પિતાના સ્વરૂપની) આત્મા વડે એટલે આત્મજ્ઞાન વડે, આત્મામાં શ્રદ્ધા કરે તેને નિશ્ચય સમ્યગદર્શન કર્યું છે. આ પ્રમાણે વ્યહાર અને નિશ્ચય સમ્યગદર્શનની વ્યાખ્યા આપીને પરમાર્થથી બંને પ્રકારના સમ્યગદર્શન જિનેશ્વરે ઉપર ફરમાવેલ નવતત્ત્વની શ્રદ્ધામાંજ સમાય છે તે સિદ્ધ કરી બતાવ્યું છે. શ્રદ્ધા એટલે શું અને શ્રદ્ધા વ્યવહારમાં કેમ રાખવી તેની છણાવટ શ્રી આચારાંગ સૂત્રના ચોથા સમ્યક્ત્વ અધ્યયનને આધારે કરીને સર્વતીર્થંકર ભગવંતને એક જ ઉપદેશ છે : દયામય અહિંસા ધર્મ પાળે, કઈ પણ જીવના પ્રાણ તો ન લો પણ મન, વચન, કાયાથી દુભવો પણ નહિ. અતીતમાં થઈ ગયેલા, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા અને આગામી કાળમાં જે થવાના, છે તે સર્વ તીર્થકર ભગવંતોના ઉપદેશનો આ એક જ સાર: છે કે કેઈ પણ જીવને મરવું ગમતું નથી, માટે છકાયના જીવોની દયા પાળે. છે કે પછી સમકિતની પ્રાપ્તિ સ્વયંસ્કુરણુથી કે અન્યના ઉપદેશથી એમ બે પ્રકારે થાય એમ કહીને તેની પ્રાપ્તિ પહેલા શું પ્રક્રિયા થાય તે બતાવવા ચિ લબ્ધિને ત્રણ કરણનું સ્વરૂપ અને કાળની. પરિપકવતા બતાવ્યું છે, સમકિતના ચાર પ્રકાર (1) ઉપશમ (૨) ક્ષયોપશમ (૩) વેદક ને (૪) ક્ષાયિકને બીજી રીતે પાંચ પ્રકારનું સ્વરૂપ બતાવીને સમકિતનું પ્રકરણ સમાપ્ત કર્યું છે. તે પછી સમકિતની યથાર્થ સમજણ થાય તે માટે તેના પ્રતિપક્ષ મિયાત્વનું સ્વરૂપ કહ્યું છે. તેની ટુંકી વ્યાખ્યા છે: “જિનવચનથી વિપરિત માન્યતા તે મિથ્યાવ'. જીવોની અપેક્ષાએ મિથ્યાત્વના ૩ ભેદ (1) અનાદિ અનંત (૨) અનાદિ સાંત ને (૩) સાદિ સાંત છે. અને ભાવની અપેક્ષાએ આલિગ્રાહિક આદિ દયા પછી પણ જીવ ભગવના છે કે , ' - Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ - ૨૫ ભેદ છે. તે બંનેનું રવરૂપ વિસ્તારથી કહી તેની ભયંકરતા સમજાવી છે. ગપ્રદિપમાં મિથ્યાત્વને અવિદ્યા કહી છે, તેનું સ્વરૂપ કહી આ પ્રકરણ પૂરું કર્યું છે. પછી ૧૬ મી ગાથાથી ર૭ મી ગાથા સુધીમાં દસ રુચિના - નામ ને તેના ભાવ દષ્ટાંતો સાથે કહ્યા છે. વિસ્તાર રુચિના ભાવમાં આ અધ્યયનની જ્ઞાનના સ્વરૂપની જે ગાથાઓ ૪ થી ૧૩ - સુધીની છે તે ગુંથી લીધી છે. પછી ૨૮ મી ગાથાથી નવતત્વની શ્રદ્ધા રાખવી તે જ - સમકિત છે, અને તે ચાર ગુણોથી ટકે છે તે બતાવી, ૨૯ મે ૩૦ મી ગાથાથી તેની મહત્તા કહી છે. અન્ય ધર્મોમાં પણ શ્રદ્ધાને ઘણું મહત્વ આપ્યું છે તે તેમના જુદા જુદા શાસ્ત્રોને આધાર આપી બતાવ્યું છે. પછી ૩૧ મી ગાથાથી સમકિતના આઠ અંગના ભાવ સવિસ્તાર દૃષ્ટાંતો સાથે આપીને તેનું રૂડું ફળ મેક્ષપ્રાપ્તિ તે જુદા જુદા શાસ્ત્રોને આધાર આપી કહેલ છે. - ત્યાર બાદ સમકિતના ૬૭ બોલના સવિસ્તર ભાવ કહ્યા છે. તેમાં જમાલિ આદિ સાત નિહનોનું, ધર્મકરણીનું ફળ અવશ્ય મળે છે તેથી તેમાં સંદેહ ન રાખવું અને શુદ્ધ ભાવથી કરણી કરવી. અને તેના કેવા કેવા ફળ મળે છે તે શ્રી ઉવવાઈ સૂત્રમાં - ભગવાને ગૌતમ સ્વામીને સેળ પ્રકારના ફળ બતાવ્યો છે તેનું, અને જ્યાં જ્યાં દષ્ટાંતે આપવા ઠીક જણાયા તે દષ્ટાંતેનું વર્ણન કરેલ છે, તે ઉપસંહારમાં આત્માના છ સ્થાનમાં ગાથા ૩૫ ને ૩૬ ના ભાવ કહીને ૨૮ મું અધ્યયન સમાપ્ત કરેલ છે. પછી સમકિતની મૈત્રી આદિ ૪ ભાવના, તેના ૧૧ દ્વાર, તેના અધિકારી અને સમકિતીની મંગલમય નિસ્પૃહતા અને સમકિતીને સર્વજ્ઞ તીર્થકરોની હિતશિક્ષા સવિસ્તર આપ્યા છે. છેલે આ બધા વિષયોની ટૂંક સમીક્ષા કરી ઉપસંહાર - કરેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનની અનુક્રમણિકા પૃષ્ઠ વિષય માતુશ્રી ડાહીબાઈ ગ્રંથમાળા સમર્પણ- ૫. પૂ. કુસુમબાઈ મહાસતીજીને ભાવાંજલિ - , , ઋણ સ્વીકાર – ૫.પૂ. સાધવજી ચંદ્રાનનાશ્રીજી તથા કલાનું આભાર દર્શન - અગાઉથી નોંધાયેલા ગ્રાહકે વગેરેનું પ્રસ્તાવના – શાસ્ત્રજ્ઞ શ્રી હીરાલાલ મેહનલાલ તુરખીયા. શુધિપત્રક અનુક્રમણિકા અ. મધ્ય પ્રકરણ :– સમજુતી – ઉ-ઉતરાધ્યયન સૂત્ર. આ-આરાંગ સૂત્ર ૧. મંગલાચરણ – પ્રભુ પાસે યાચના “પ્રભુ ! ધિબીજઆપો ૧ ૨. સમ્યગદર્શનની વ્યાખ્યા-ઉ.અ. ૨૮ ગાથા ૧૪-૧૫. આ.આ ૧થી૪ ૬ ૩. , પ્રાપ્તિ - પલબ્ધિ. ૩ કરણું. ને ૪ આવશ્યકના ભાવ ૨૦ છે, એ માટે કાળની પરિપકવતા –ચાર કાળ ૩૮ y ના પ્રકાર બે રીતે ૬. મિથ્યાત્વ – વ્યાખ્યા, જીવને ભાવની અપેક્ષાએ પ્રકાર ૩ ને ૨૫ ૪૫ વેગ પ્રદિપમાં મિથ્યાત્વને અવિદ્યા કહ્યું તેના ભાવ ૭૩ ૧૭. સમ્યગદર્શનની દસ રૂચિ –ઉ.અ ગાથા ૧૬ થી ૨૭ દષ્ટાંતે સાથે ૭૮ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ૮. શ્રદ્ધા એજ સમ્યગદર્શન - ઉ.અ. ગાથા ૨૮ ૧૧૬ ૯. સમ્યગદર્શનની મહત્તા – , , , ર૯-૩૦ ૧૨૩ ૧૦. અન્ય ધર્મોમાં શ્રદ્ધાને મહિમા ૧૨૯ ૧૧. શ્રદ્ધાની દુર્લભતા 1 ઉ.અ.૩ ગાથા ૧થી૮ ૧૩૫ ૧૨. સમ્યગદર્શનના આઠ અંગ –ઉ.અ. ગાથા ૩૧ ૧૪૧. ૧૩. ) નું ફળ ૧૪. , ના ૬૭ બેલ :- ૪ શ્રદ્ધાન, ૩ લીંગ ૧૯૪ ૧૦ વિનય, ૩ શુદ્ધતા, ૫ દુષણ, ૫ ભૂષણ, ૮ પ્રભાવના, ૬ આગાર ૬ ભાવના ને ૬ સ્થાનક મળી કુલ ૬૭ બે ૧૫. મૃત્યુને જીતવાને એક માત્ર ઉપાય. ૨૮૩ ૧૬. ધર્મની દઢ શ્રદ્ધા (સત્ય ઘટના) ૨૮૯ ૧૭. સમક્તિની ચાર ભાવના :- મૈત્રી, પ્રદ, કરૂણને માધ્યસ્થ ભાવના. ૨૯૯ ૧. સમક્તિ ભવોગ મટાડનારી જડીબુટી કષાય નિવૃત્તિ ૩૧૩ ૧૯ ,, ના ૧૧ દ્વાર ૨૦ , ની ભાવભરી માગણી ૨૧ સમ્યગદર્શનના અધિકારી સમ્યગ દૃષ્ટિની મંગલમય નિસ્પૃહતા માનવભવની મહત્તા ને દુલભતા નારકી તિર્યંચને દેવોને સમ્યકત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય ૩૪૪ અપૂર્વકરણને પામેલો જીવ પાછો હઠે ખરો ? ૩૪૭ અનિવૃત્તિકરણના કાળની સિદ્ધિ બાબત બે અભિપ્રાયે ૩૪૯ ઉપશમ સમકિતને પામેલાની ભાવિ સ્થિતિ ૩૫ર સમાપન ૩૫૪ ૩૨ ૩: ૩ ૩૨૮ ૩૩૦ ૩૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ - નમણૂણું સમણુરૂ ભગવએ મહાવીરસ્ય 5 શ્રી કષભદેવાય નમઃ | શ્રી મહાવીરાય નમઃ | શ્રી વીતરાગાય નમઃ | થર થર થર થર પર સમ્યગ્દર્શન મંગલાચરણ શ્રી વીતરાગ ! વિતને, સદા સુબેધ, ધ વિના ન ચ કદા કિલ મુક્તિપરામાં સહિત નવ ન ગમનાગમનણાશે નાશ વિના ન ચ કચિદગંતસૌપથમ it ' અર્થ – હે વીતરાગ પ્રભુ! મને સદા રૂડી-કલ્યાણકારી બેધિ અર્થાત રૂડું સમ્યગૂ દર્શન આપે. (કારણ કે, બેષિબીજ વિના કેઈ કાળે પણ મુક્તિરૂપી કમળ મળતું નથી. મેક્ષ વિના ગમનાગમનરૂપ ભવભ્રમણ ટળતું નથી, અને જન્મ-મરણરૂપ સંસાર ચકના નાશ વિના મેલનું અને તુ–શાશ્વત સુખ જીવને કદાપિ પણ પ્રાપ્ત થતું નથી.. સ. ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન પરમાર્થ – આ મંગલાચરણની સ્તુતિના ભાવ બહુ જ કલ્યાણકારી છે. આત્માથી સાધક વીતરાગ પ્રભુ પાસે સદા સુધ આપવાની માગણી કરે છે. ધન-વૈભવ, મોટર-બંગલા કે રૂડી રૂપાળી છોકરી (પત્ની) કે જે મેળવવાની તનતેડ મહેનત જ કરતાં લેકેને આજકાલ જોવામાં આવે છે. તેને બદલે, આ ભવ્યમુમુક્ષુ પ્રભુ પાસે “સદા સુબેધ” આપવાની યાચને કેમ કરતે હશે ? આજના વિલાસી યુગના જીવને આવી માગણી કરનાર તે ખરેખર પાગલ લાગે? તેથી આપણે તપાસવું પડશે કે ભૌતિક સુખ પછવાડે આંધળી દેટ મૂકનાર જ આવા આમાથીને ભેજાગેપ પાગલ માને છે તે પિતે ખરેખર ડાહ્યા છે કે પછી પાગલ માનનાર પિતે જ બુદ્ધિહીન પાગલ છે? પાગલ કોણ? તે નક્કી કરતાં પહેલા “શાણા”ની વ્યાખ્યા સમજવી પડશે. શાણે કે? શાણે એટલે પ્રજ્ઞાવંત અર્થાત ડહાપણવાળ, જેની દષ્ટિ એવી દીર્ઘ—લાંબી હોય છે તે પિતાના મન, વચનને કાયાથી થતાં કેઈ પણ કાર્યથી પિતાની જાતને દુખ પ્રાપ્ત થાય એવું ન કરે? દા. ત. વેવાઈને ત્યાં જાન લઈને ગયા હઈએ. દુધપાક, શીખંડ, પકવાન આદિની છાકમછળ હોય ને હોંશીલા વેવાઈ આગ્રડ કરી કરીને જમાડે – બધી જાતના સાનુકુળ પ્રલોભનો હાજર હોય, ત્યારે મહેમાન વિવેકશક્તિ ગુમાવી દાબી દાબીને દુધપાકાદિને ઉપભેગ કરે તે પરિણામ શું આવે? દુધપાકની મજાના Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ગદર્શન બદલે પિટમાં શળ ઉપડે ને “વોય મા ! પેટમાં તે વઢાઈ જાય છે, હવે સહન નથી થતું? તેવી પેટ પીડા ઉપડે ને વલોપાત કરે, ત્યારે સાથે જમનારા પણ સંભળાવે – ભાઈ! હવે વલેપાત કરે શું વળે? દુધપાક પારકે હતે પણ પેટ તે તારું હતું ને? કંઈક સમજીને તે ખાવું હતું ને ?” શાણો કેણ? અને પાગલ કેણ? તેનું રહસ્ય આ કથામાં જ છુપાયું છે. તે રહસ્ય સમજીને જ આ આત્માથી મુમુક્ષુ ભગવાન પાસે “સુબોધ કહેતાં સમ્યકત્વ આપવાની માગણી કરે છે કારણ કે જીવાત્માની અનાદિ અનંતકાળની કાળની સંસારચકની પરિભ્રમણરૂપી જીવનયાત્રામાં જીવને જ્યાંસુધી સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી. ત્યાં સુધી મિથ્યાત્વ અને અજ્ઞાનના કારણે સ્ત્રી, પુત્ર, સ્વજનાદિ, ધનૌભવાદિ પરપદાર્થોથી સુખ મળે છે તેવી ભ્રમણામાં રહે છે, એટલે દેહના સુખે સુખી અને દેહના દુઃખે દુઃખી પિતાને માને છે, તેથી તે અજ્ઞાની જીવન, જન્મ– મરણરૂપી ભવના ફેરા ટળવાના નથી, તેમ તે આત્માથી જીવ બરાબર સમજી ગયા છે, બરાબર જાણે છે તેથી જ તે ભવ્ય જીવ, જીવ-અછવાદિ નવ તત્ત્વનું સ્વરૂપ સર્વસ જિનેશ્વરેએ જે પ્રમાણે પિતાના જ્ઞાનમાં જેઈને જનહિતાર્થે યથાતથ્ય કહ્યું છે. તેની તેને સંપૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ છે, તેથી તેમની પાસે યાચના કરે છે કે હે વીતરાગ દેવ ! અરિહંત ભગવંત! આ અસાર સંસારથી હું ભારે નિર્વેદ પામે છું. અર્થાત્ પૂરેપૂરે કંટાળે છું, માટે હે પ્રભુ ! Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ગદર્શન મને હવે તમારૂં જ, તમારા ધર્મનું જ શરણું હે ! મારે હાથ ઝાલે અને મારા પર કૃપા વરસાવીને મને સમ્યગુદષ્ટિ આપે, બસ બીજુ કશું મારે જેતું નથી. કારણ કે સમ્યકત્વ પામ્યા વિના મેક્ષ અર્થાત્ સર્વથા કર્મક્ષય થતું નથી. એવં મએ અલિથુઆ, વિહુયરયમલા પછીણુજરમાણુ , ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ પા કિત્તિય-વદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા આગ-બહિલાભ, સમાવિવરમુત્તમ દિતુ ૬ અર્થ :- એ પ્રમાણે મારા વડે સ્તુતિ કરાયેલા કે જેમણે કરજ એટલે કે વર્તમાનમાં બંધાતા કર્મ અને કમળ અર્થાત્ ભૂતકાળમાં બંધાયેલા કર્મો દૂર કર્યા છે અને જેમના જરા અર્થાત્ વૃદ્ધાવસ્થા અને મરણ સંપૂર્ણ રીતે નષ્ટ થયેલા છે, એવા વિસે તીર્થકર દે, પણ કહેતાં અતીતમાં થઈ ગયેલ અનંતી ચેવિસી, વર્તમાનમાં વિચરતાં શ્રી. સીમંધર સ્વામી આદિ વીસ તીર્થકર ભગવંતે અને આગામી કાળમાં થનારા અનંતા તીર્થકર દે મારા ઉપર પ્રસન્ન થાઓ. (૫) Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન પોતપોતાના નામથી {મારા વડે) સ્તવાયેલા, એટલે કે નામકીત ન કરાયેલા, વંદાયેલા, (અને ભાવથી) પૂજાયેલા એવા જે આ (અખિલ) લેાકમાં શ્રેષ્ઠ સિદ્ધ છે, તે (શ્રી તી કર દેવે ) મને ભાવઆરોગ્ય, આધિલાભ ( સમ્યગ્ દન ) અને ઉત્તમ ભાવ સમાધિ આપે. (૬) જીવાદિતત્ત્વ પ્રતિપાદકાય, સભ્યમુખ્યાષ્ટ ગુણાશ્રયાય । દેવાધિદેવાય નમા જિનાય ।। પ્રશાંતરૂપાય વીતરાગાય, જીવ–અજીવાદિ નવ તત્ત્વાના પ્રકાશ કરનારા, સમ્યકત્વ " આદિ આઠ ગુણાથી યુક્ત, ક્રોધાદિ કષાયા જેમના સંપૂર્ણ નાશ પામી જે પરમાત્મા અત્યત પ્રશાંત બનેલા છે, રાગ ને દ્વેષને સવથા નષ્ટ કરી જે વીતરાગ પ્રભુ અન્યા છે, દેવાધિદેવ એવા જિનેશ્વર ભગવાનને મારા નમસ્કાર હા! Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સમ્ય દર્શન-વ્યાખ્યા સમ્યગ્ર દર્શન વાસ્તવિક સ્વરૂપે આત્માને એક ગુણ છે, તેનું યથાર્થ સ્વરૂપ વીર પ્રભુ મહાવીર સ્વામીએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૮-મેલમા ગતિની ગાથા ૧૪ ને ૧૫માં બતાવતાં કહ્યું છે – જીવાજીવા ય બધે ય, પુણણ પાવાસ તહા | સવ નિજજરા મા, સતિએ તહિયા નવ | ૧૪ . અર્થ - જીવ (ચૈતન્ય, આત્મા), અજીવ (જડ પદાર્થો, કર્મ પુદ્ગલે), બંધ (જીવ સાથે, કર્મનું જોડાવું, પુણ્ય, પાપ, આશ્રવ (શુભાશુભ કર્મબંધના કારણ) સંવર (આશ્રવ નિધિ), નિજા (પૂર્વસંચિત કર્મને અંશે ક્ષય) અને મેક્ષ (સંપૂર્ણ કર્મક્ષય) આ નવ તત્વ છે (૧૪). તત્ત્વ એટલે વસ્તુ (પદાર્થ)ના સ્વભાવનું યથાતથ્ય અર્થાત્ જેવું છે તેવું જ નિરૂપણ કરવું તે. તહિયાણું તુ ભાવાણું, સાવે ઉચએસણું ! ભાવેણું સહંતસ, સન્મત્ત તે વિટાહિય | ૧૫ / Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ગદર્શન અર્થ - આ તના ભાવની (પિતાના સહજ ) સ્વભાવથી કે (તીર્થકર ગુર્નાદિના) ઉપદેશથી ભાવપૂર્વક શ્રદ્ધા કરવી તેને “સમકિત” અર્થાત્ “સમ્યગૂ દશન” કહ્યું છે. (૧૫). ઉપરોક્ત નવ તત્ત્વમાં “જીવ” અને “અજીવ” એ બે પરમાર્થ તત્વ છે. તેમાંયે વિશેષે કરીને “જીવ તત્વની જ મુખ્યતા છે. અજીવ ( જડ) તત્ત્વ તે તેને પ્રતિપક્ષ છે. અર્થાત્ જડ પદાર્થના – અજીવના જે લક્ષણ છે. સડી જવું, ગળી જવું, નાશ પામવું વગેરે લક્ષણે “જીવ” તત્ત્વમાં કદાપિ કાળે હોતા નથી. જીવ – આત્મા તે અજર, અમર, અવિનાશી, એવું અનાદિ અનંત પ્રવ તત્ત્વ છે, તેથી તેની મુખ્યતા છે, છતાં જીવનું યથાર્થ સ્વરૂપ સમજવા માટે પણ તેના પ્રતિપક્ષ “અજીવ’નું સ્વરૂપ પણ સમજવું જોઈએ એટલે “અજીવને પણ પરમાર્થ તત્ત્વમાં લીધું. પુથી મોક્ષ સુધીના બાકીના સાતે ત તે જીવે કરેલા પરિણામ અનુસાર પ્રાપ્ત થતી પર્યા છે. એટલે કે અવસ્થાઓ છે. શ્રી તસ્વાર્થ સૂત્રમાં પહેલા અધ્યયનના બીજા સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિજીએ પણ ભગવાનની આ વાત ગ્રહણ કરીને કહ્યું : તત્વાર્થ શ્રદ્ધાન સમ્યગદર્શનમ ૨ તત્વના અર્થની એટલે કે તત્વના પરમાર્થ સ્વરૂપની શ્રદ્ધા કરવી તે “સમ્યગદર્શન” છે. Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ગદર્શન તત્ત્વની કે તત્ત્વાર્થની શ્રદ્ધા કરવી એટલે તે નવે તનું જે સ્વરૂપ સર્વજ્ઞ તીર્થકર ભગવંતેએ પિતાના અપ્રતિપાતી પરિપૂર્ણ કેવળજ્ઞાનમાં પ્રથમ જોયું, જાણ્યું, અને અનુભવ્યું, અને પછી ગણધર ભગવંતેને “જીવ -તત્વ'નું યથાતથ્ય સ્વરૂપ બતાવતી ત્રિપદી – “ઉપને વા, વિગમે ઈ વા યુવેઈવ ” જગત્ છના કલ્યાણ અર્થે નિષ્કારણ કરૂણા લાવી આપી, તેને શાસ્ત્રમાં “અર્થ” કહ્યો છે. સર્વજ્ઞ તીર્થકર ભગવંતના શ્રીમુખેથી આ ત્રિપદી સાંભળતાં જ ગણધર ભગવંતેના અંતરમાં જીવાજીવાદિ નવે તવેના સ્વરૂપજ્ઞાનને પરમ ઉઘાડ થાય છે, અને દરેક ગણધર ભગવંત દ્વાદશાંગી (બાર અંગ સૂત્રો)ની "ધર્મશાસ્ત્રોની રચના કરે છે. જેને જિનવચન કે જિનવાણી કહેવામાં આવે છે. તેની શ્રદ્ધા કરવી તે “સમ્યગુદર્શન છે; એમ સિદ્ધ થયું. એથી એમ ફલિત થાય છે કે તત્ત્વની શ્રદ્ધા કરવી એટલે પરમાર્થથી (૧) તત્ત્વાર્થના પ્રરૂપક એવા સર્વજ્ઞ તીર્થકર ભગવંતની શ્રદ્ધા કરવી–તીર્થકર ભગવંતને જૈન પરિભાષામાં “અરિહંત દેવ” અને ટૂંકમાં માત્ર “સુદેવ” કહેવામાં આવે છે. એટલે “સુદેવ”ની શ્રદ્ધા કરવી. (૨) તત્ત્વની શ્રદ્ધા કરવી એટલે તીર્થકર ભગવંતેના અર્થસભર વચને સાંભળીને અધ્યાત્મ શાસ્ત્રોની રચના કરનાર ગણધર ભગવંતેની અને તીર્થકર ભગવાનના શાસનકાળ દરમ્યાન જિનેશ્વરના માર્ગમાં વિચરતાં અને જિનવાણીને ફરમાવતાં-સાધુ-સાધ્વીજીએની શ્રદ્ધા. જિનેશ્વર ભગવંતના Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ગદર્શન નિર્વાણ પછી તેમના માર્ગને અનુસરતાં જે કઈ પંચમહાવ્રતધારી ગણધર ભગવંતે તથા સાધુ-સાધ્વીજીએ તીર્થકર ભગવંતોએ કહેલું જ શ્રદ્ધતા હોય છે અને ફરમાવતાં હોય છે તેમને “ગુરૂ” કહ્યા છે. આ ગુરૂ તત્વને વ્યવહારમાં સુગુરૂ” કહેવાય છે. તેથી તત્ત્વાર્થ શ્રદ્ધા એટલે સુગુરૂની શ્રદ્ધા પણ સિદ્ધ થઈ(૩) જીવાદિ તત્ત્વનું યથાર્થ નિરૂપણ તેજ સદ્ધર્મનું નિરૂપણ છે. તેમાં પણ મુખ્યત્વે જીવ (આત્મા)ની અજ્ઞાનમય બહિર્દશાનું સ્વરૂપ કહીને મેહદશાથી પરાભૂત થયેલે અજ્ઞાની જીવ પિતે જ પિતાના આત્માને અનર્થાદંડે દંડીને કેવી રીતે કર્મબંધથી બંધાય છે, અને - તે કર્મબંધથી છુટવાના શું ઉપાય છે જેથી જીવ અંતરાત્મ દશા પ્રગટાવીને અર્થાત્ સમ્યગદર્શન પામીને પરમાત્મ દશાને કેમ પામી શકે, અને આત્માનું પરમ વિશુદ્ધ-સિદ્ધ સ્વરૂપ કેમ પામી શકે, તેનું યથાતગ્ય નિરૂપણ તે સુધર્મ છે. એટલે જવાદિ તત્વની શ્રદ્ધા તે “સુધર્મ”ની શ્રદ્ધા પણ સિદ્ધ થઈ. કિર સંક્ષેપમાં કહીએ તે નવ તત્ત્વની શ્રદ્ધા કે તત્ત્વાર્થનું સદ્ધાન એસુદેવ” કહેતાં “અરિહંત દેવ, “સુગુરૂ” કહેતાં અરિહંતની આજ્ઞા પ્રમાણે વિચરતાં સંત-સતીજીએ, અને “સુધમ ” કહેતા સર્વજ્ઞ કેવળી ભગવંતે એ કહેલ ધર્મ, “કેવળી પ્રરૂપિત ધમ”, અન્ય કોઈ ધર્મ નહિ એની શ્રદ્ધા તે સમ્યગદર્શન છે. - શ્રી આવશ્યક સૂત્રમાં વ્યવહાર સમ્યગદર્શનની નીચેની ગાથા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ગદર્શન અરિહર મહાદેવ, જાવજી સુસાહૂણે ગુરૂણું ! જિણપણુત તત્ત, ઈહ સમ્મત મએ ગહિયં / અર્થ - જીવનપર્યત અરિહંત દેવ એ જ મારા દેવ. (તેમની આજ્ઞામાં વિચરતાં), સુસાધુ એજ મારા ગુરૂ અને તેમણે પ્રરૂપેલું તત્વદર્શન અર્થાત્ ધર્મ એ જ મારે ધર્મ – આ સમ્યગદર્શન એટલે કે સમકિત, અર્થાત્ આ ત્રણેય પરમ ઉપકારી તત્વમાં પરમ શ્રદ્ધા – હું ગ્રહણ કરું છું. ” અને “જવ” અર્થાત્ “આત્મા ” આત્માની–પિતાના જ સ્વરૂપની આત્મા વડે (પિતાના જ જ્ઞાન વડે) આત્મામાં શ્રધ્ધા કરે તેને “નિશ્ચય સમ્યગ દર્શન” કહ્યું છે. તે આ નિશ્ચય સમકિત પણ જિનેશ્વરે કહેલી “નવ. તત્ત્વની શ્રદધામાં જ આ સમાય છે. કારણ કે આત્માના સ્વરૂપની ઓળખ કરાવનાર પણ સર્વજ્ઞ અરિહંત દેવ જ છે. એટલે પરમાર્થથી તે વ્યવહાર અને નિશ્ચય એ બંને સમકિત અરિહંત દેવ અર્થાત્ જિનેશ્વર દેવની શ્રદ્ધામાં સમાયા. તેથી જ શ્રી આચારાંગ સૂત્ર અધ્ય. ૫ ઉદેશે પાંચમાં કહ્યું છે :- “તમેવ સર્ચ શંક, જ) જિર્ણહિં પવેઈયં છે જે જિનેશ્વર દેવે ફરમાવ્યું છે તે જ સત્ય છે, શંકારહિત છે. (કારણ કે જિનેશ્વર પ્રથમ સર્વજ્ઞ બની પદાર્થ માત્રનું સ્વરૂપ જાણું, દેખી અનુભવીને પછી જ નિપૃહભાવે લોકહિતાર્થે વચન ભાખે છે. તેથી તેમાં કઈ શંકાને સ્થાન રહેતું નથી.) નિગ્રંથ પ્રવચન અર્થાત્ જિનવાણીમાં અનુપમ શ્રધ્ધા તે સમ્યગદર્શન. Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ દન ‘નવ તત્ત્વની શ્રદ્ધા તે સમ્યગદર્શન.’ આ શ્રદ્ધા એટલે શું ? કેમ રાખવી ? તત્ત્વા એટલે શું ? જિનવચન – જિનવાણીના સાર શું છે ? ---- આની સ્પષ્ટતા પ્રભુએ શ્રી આચારાંગ સૂત્રના ચેાથા ‘ સમ્યકત્વ’ નામના અઘ્યયનના પહેલા ઉદ્દેશામાં નીચે પ્રમાણે કરી છે : ૮ જે તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા છે. વમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં બીરાજે છે અને ભવિષ્યકાળમાં થવાના છે તે સવ' ભગવતા એક જ દયામય અહિંસાધ'ની પ્રરૂપણા કરીને કહે છે, સમજાવે છે કે ‘ હું જીવા ! તમે કોઈપણ પ્રાણીની હિંસા ન કરો, ઘાત ન કરે, તેને પીડા ન ઉપજાવા, દુઃખી ન કરા, દુ:ખી કરવાની કાઈ ને આજ્ઞા ન આપે; પરંતુ જીવમાત્રની દયા પાળો.’ ୯ આ દયામય અહિંસાધ`જ શુદ્ધ ધર્મ છે, નિત્ય છે, શાશ્વત છે. સ'પૂર્ણ લેાકનુ' જ્ઞાન કરીને પછી જ ભગવતાએ આ દયામય ધમ બતાવ્યા છે માટે સને શ્રયકારી એવા આ ધમ છે.' ૧૧. અનંતા તીર્થંકરાના આ વચનમાં દૃઢ શ્રદ્ધા રાખવી તેને ‘ સમ્યકત્વ ’ કહ્યું છે. દયામય અહિ'સાધ'નું યથા એમ કહીને આગળ ક્રમાવે છે ઃ Jain Educationa International પાલન એજ સમ્યકત્વ. આ રીતે સમ્યગ ન. ' For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમ્યગ્રદર્શન ગ્રહણ કરીને, તેના પાલનમાં પ્રમાઢ ન કરો, તજી ન દો, યથાતથ્ય ધર્મ જાણીને ઈષ્ટાનિષ્ટ સચેગામાં બૈરાગ્યભાવ ધારણ કરી, અને કાઈપણ પ્રકારની લોકેષણા કે પાંચે ઈંદ્રિયાના વિષયની ઈચ્છા ન રાખો. જેથી કરીને અમૂલ્ય એવા સમ્યગ્રરત્નને પ્રમાદવશ બની રખે ગુમાવી ન બેસે.’ પ્રભુ મહાવીર પોતાના જ દાખલા આપી ભવ્ય જીવાને સમજાવે છે કેઃ- હે ભવ્યે ! સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંતાકાળે, કોઈ પ્રમળ પુણ્યના યેાગે નયસાર સુતારના ભવમાં એક નાનાશા નિયમના કોઈપણ અભ્યાગતભિક્ષુકને ભાજન આપીને એના પેટની આગ ઠારીને—પછી જ મારે ભાજન લેવું — કારણે ભરજંગલમાં અભ્યાગત સ્વરૂપે ભૂલા પડેલા સંતાનો સમાગમ થયા. સુઝતાં નિર્દોષ આહારપાણી ભાવપૂર્વક સંતાને આપી, ગામના માગ બતાવી માર્ગે ચડાવ્યા; તે સંતાએ મારા ઉપર પરમકૃપા કરી સંસારની ચતુતિ ને ચારાસી લાખ જીવાયેાનિમાં મિથ્યાત્વને અજ્ઞાનના કારણે ભમી રહેલા એવા મને દયામય અહિંસાધરૂપી ભવની ભાવટ ભાંગી નાખે એવા પરમ કલ્યાણકારી અને ચિંતામણી રત્નથી પણ ગુણમાં અધિક એવા મેાક્ષના નાંધ :- લોકો ઘણી વખત કહેતાં હાય છે કે વ્રત નિયમ લેવાની શું જરૂર છે? મનથી નકકી કરીએ એટલે બસ ! પણ મન હું જ ચંચળ છે. વ્રત નિયમ લીધા વગર ખીલે અધાતું નથી; તે તેથી આવા પરમ ફળને ગુમાવી બેસીએ છીએ. જ્ઞાનીઓએ આને ‘પ્રમાદ’ કહ્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ગદર્શન માગે મને ચડાવ્યું. સંતેના વચનમાં પરમ શ્રદ્ધા છંદગીભર રાખી દયા ધર્મનું પાલન કર્યું. ફળસ્વરૂપે અનંતકાળની જીવનયાત્રામાં પ્રથમ વખત સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થઈ અને ભવકટી ત્યારથી શરૂ થઈ. ફળસ્વરૂપે બીજા ભવે દેવલેક પામી, આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચ્યવી ત્રીજા, ભવે દાદા ઝાષભદેવ ભગવાન આ યુગના પ્રથમ તીર્થંકર અને પિતા પ્રથમ ચકવતી ભરત મહારાજાને ત્યાં મરિચિકુમાર નામે પુત્રપણે જન્મ પામ્ય, ઉત્તમ એવું ક્ષત્રિયકુળ અને ઈવાકુ વંશ પામે, એટલું જ નહિ પણ દાદા–તીર્થકર ભગવંત પાસે સંયમ અંગીકાર કરી પરમ દુર્લભ ગણાય એવું ચારિત્ર પણ પામે, ટુંકમાં તે જ ભવે મેક્ષે જવાય એવી સઘળી સામગ્રી પાપે, છતાં દાદાના બધા પુત્રપુત્રીઓ, મેક્ષે સિધાવ્યા ને હું જ એક રહી ગયે. વિચારે તે ખરા ! નયસારના ભવના એક નાનાશા નિયમ પાલનના કારણે પ્રાપ્ત થયેલ ધર્મશ્રદ્ધાના લીધે કેવી કેવી અનુપમ મેક્ષ પમાડે તેવી જોગવાઈ પામે.. તેમ છતાં કાંઠે પહોંચીને શેના કારણે ડુ ? માત્ર પ્રમાદના કારણે. સાધુ બન્યું હોવા છતાં તાપને પરિષહ સહન ન થવાથી, ભગવાનનું સાનિધ્ય છોડી સમેસરણની બહાર જઈને એકલે રહેવા લાગે ને માથે નોંધઃ- સર્વ તીર્થકર ભગવંતાએ કેવળી પ્રરૂપિત ધર્મની આરાધના સિવાયની સાંસારિક બધી પ્રવૃત્તિઓને ને જિનાજ્ઞાથી વિપરિત સાધનાને પણ પ્રમાદ કહેલ છે Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમ્યગુદર્શન છત્ર ને પગમાં ચાખડી ધારણ કરી પ્રથમ તે ચારિત્રભ્રષ્ટ બ. છતાં સધર્મ તે પ્રભુ પાસે જ છે, તેવી પાકી શ્રદ્ધા અંતરમાં હતી તેથી જે કઈ શિષ્ય બનવા મારી પાસે આવતાં તેમને સત્ય સમજાવીને પ્રભુ પાસે જ એકલતે. એક વાર હું બીમાર પડ્યો. પણ ચારિત્રભ્રષ્ટ હોવાથી કોઈ એ મારી સારવાર કરીનહિ. તે વેળાએ એક રાજકુમાર નામે કપિલ મારા દર્શને આવ્યું. ને તેને શિષ્ય બનાવવા આજ્ઞા માગી. ત્યારે પ્રથમ તે સદ્ધર્મ તે પ્રભુ પાસે છે માટે સંયમ લેવો હોય તે પ્રભુ પાસે જા તેમ કહ્યું. ત્યારે કપિલે પૂછયું – “પ્રભુ પાસે ધર્મ છે, તે શું તમારી પાસે નથી?” ત્યારે ક્ષોભના માર્યા વિપરીત વાત કહી કે ધર્મ તે મારી પાસે પણ છે. સત્ય ન જળવાયું. ધર્મમાર્ગમાં આને જ “પ્રમાદ કહ્યો છે. પછી પણ પ્રભુ પાસે આલોચના લઈને શુદ્ધ ન થયું. સમકિત રત્ન ગયું. ભગવાનનું સાંનિધ્ય છોડી દીધું તેનું આ પરિણામ આવ્યું. આમ પ્રભુએ પરમાર્થથી “ગુરૂકુલવાસનું મહત્વ બતાવ્યું છે. ગુરૂકુલવાસ એટલે માત્ર ગુરૂ રાણીની સાથે જ નહિ પણ તેમની આજ્ઞામાં વિચરવું તે. સમક્તિ ગયું એટલે ભવભ્રમણ વધ્યું. લાંબા સમયે સાળમાં વિશાખાભૂતિના ભવે ફરી ક્ષત્રિયકુળ ને ચારિત્ર પામે. દેવ-ગુરૂ-ધર્મની શ્રદ્ધા દઢ થઈને ઉત્કૃષ્ટ ભાવે તપ–સંયમની આરાધના કરવા લાગ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સમ્યગ્ગદર્શન એક સમયે માસખમણના પારણે ગેચરીએ જતાં ગાયે ધકકો મારવાથી પડી ગયે. તેથી સંસારી પિતરાઈ ભાઈ વિશાખાનંદીએ મહેણું માર્યું કે તમારું બળ ક્યાં ગયું ? ગાયના ધક્કાથી પડી ગયા? આમ કહીને હસવા લાગતાં, સાધુએ જે સમભાવ ગમે તે સંગમાં રાખવું જોઈએ તે ન ટક્યો ને તરત નિયાણું કર્યું કે આ તપસ્યાનું કાંઈ ફળ હોય તે પછીના ભવે વિશાખાનંદીને પરાભવ કરનારે બન્ને પછી જીવનપર્યત આલોચના ન કરી. કર્મના ભૂકા બેલાવી મેક્ષ પમાડે એવા મહાઉપકારી તપને લેકેષણ ખાતર વેચી તે નાખ્યું. પણ પરિણામે કરી સમકિત ગયું. નિયાણાના પ્રભાવે ૧૭મા ભાવે ત્રિપૃષ્ટ વાસુદેવ થઈને વિશાખાનંદીના જીવને પરાભવ તે કર્યો, પણ ફળસ્વરૂપે સાતમી નાથ્વીની અત્યંત દુઃખમય ગતિમાં જવું પડ્યું, ને ભવભ્રમણ ફરી વધી ગયું. તે ઠેઠ ૨૫મા નંદન મુનિના ભવમાં સમક્તિને જતન કરીને જાળવ્યું તે ક્ષાયિકરૂપે પરિણમ્યું; તીર્થકર નામ ગોત્ર બંધાવ્યું ને ર૭મા ભવે આ યુગના ધરમ તીર્થંકર મહાવીર બનીને મેક્ષે ગયો.” ભગવાન પિતાની કથા કહીને પરમાર્થથી એમ કહેવા માગે છે કે પ્રાપ્ત થયેલ સમક્તિની પ્રાણના ભેગે પણ જાળવણી કરવી. અને એમ જાળવણજતન કરશે તે, તે જ સમક્તિ તમને વહેલા મેક્ષે પહોંચાડશે. જીવાદિ નવતવની શ્રદ્ધા એ જ સમ્યગુદર્શન. - Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન તત્ત્વશ્રદ્ધા એટલે એના પ્રરૂપક જિનેશ્વરની શ્રદ્ધા, જિન શ્રદ્ધા એટલે એમની આજ્ઞામાં વિચરતાને એમનું કહેવું જ ઉપદેશતાં સાધુ-સાધ્વીજીની અર્થાત ગુરૂ-ગોરાણીની શ્રદ્ધા, અને એમણે ફરમાવેલા જિનવચનની-જૈનધર્મની શ્રદ્ધા. અનંતા તીર્થકરેએ એકજ ધમ ફરમાવ્યું છેઃ કેઈપણ જીવની હિંસા ન કરે, પીડા ન પમાડે, દુઃખી કરવાની આજ્ઞા ન આપે.” એટલે પરમાર્થથી મનથી કેઈનું બુરૂ ન ઇચછો. વચનથી બુરૂ ન બેલો. કાયાથી બુરૂ ન કરે. સંપૂર્ણ દયામય અહિંસા ધર્મનું પાલન કરે. તીર્થકરેના એ વચનની શ્રદ્ધા એ “સમ્યગદર્શન’નું લક્ષણ સમ્યગદર્શન એજ “સમ્યકત્વ” કે “સમક્તિ.” દયામય ધર્મ પાળે તે “સમ્યગદષ્ટિ જીવનું લક્ષણ સમ્યગ દર્શનનો મહિમા સમ્યગદર્શન પામેલો જીવ અવશ્ય મેક્ષે જાય. આવું અપૂર્વ મહિમાવંત સમ્યગદર્શન હેવાથી જિનેશ્વર ભગવંતે ધર્મોપદેશની શરૂઆત જ જીવાદિ Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દન નવતત્ત્વાનું સ્વરૂપ અતાવીને પ્રથમ અગસૂત્રના પહેલા જ અઘ્યયનના પહેલા જ સૂત્રથી કરી છે કે’ કેટલાએક જીવાને સમજ હતી નથી કે 6 હું કઈ દિશામાંથી આવ્યા છું ? ’ • " હું કઈ ગિત (ભાવિદેશા) માંથી આવ્યો છું ? ૧૭ " હું કોણ છું ? હું કાણુ હતા? હું કયાં ઉપજવાને " 7 · આ મારું શરીર એજ ‘ હું ’ આત્મા (જીવ) છું ? કે શરીર ભિન્ન (જુદું) છે, ને આત્મા પણ ભિન્ન છે.’ કે ‘ આત્મા શરીરથી સાવ નિરાળા છે? ’ ' • આમ, જીવ–અજીવ અર્થાત્ ચૈતન્ય ને જડતું સ્વરૂપ, કહ્યું છે. છકાયના જીવનું સ્વરૂપ કહી, જીવના વધ અને અંધન ન કરવાનું ફરમાવી, પહેલા શસ્ર પરિજ્ઞા ' નામે અઘ્યયનમાં 6. , આશ્રવ ને સવર તત્ત્વાનું સ્વરૂપ કહ્યું છે. ખીજા લાકવિજય અઘ્યયનમાં : · કામગુણેા જ એટલે કે પાંચ ઇન્દ્રિયાના શબ્ઝાર્દિ વિષયે જ સંસારનું મૂળ કારણ છે, તેના ભોગવટાથી જઆસક્તિથી જ મેહુનીયાંદિ આઠે કમ બધાય છે. એમ કહી ‘અન્ય તત્ત્વ’ની, અને જીવ જેમ માહસક્તિથી કર્મ બંધ કરે છે 3. ર Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન તેમજ સંયમ અને તપની આરાધના કરી કર્મથી છુટી પણ શકે છે તેમ કહી “નિજ તત્ત્વની વાત કહી.” અને ત્રીજા “ શીતયા ” અધ્યયનમાં પરિષહો સમભાવે સહન કરવાથી પૂર્વસંચિત સર્વ પાપને ભમ્મીભૂત કરી દે છે. ફળસ્વરૂપે તે મુમુક્ષુ જીવ (આત્મા) સર્વ કર્મ ખપાવી જન્મમરણના ફેરાથી મુકાય છે અર્થાત મેક્ષ પામે છે. આ રીતે “જીવ” થી “મેક્ષ' સુધીના નવ તત્ત્વનું સ્વરૂપ કહી તેની પરમ શ્રદ્ધા રાખી કોઈ પણ જીવની હિંસા ન કરવી, સંપૂર્ણ દયામય અહિંસા ધર્મ પાળી મિક્ષની આરાધના કરવી તેને “સમ્યગૂ દર્શન” કહ્યું, આવા અનુપમ હિતકારી, મેક્ષદાયી માંગની યથાર્થ આરાધના આવરદાના છ માસ જેટલા જ ટૂંકા સમયમાં પણ માત્ર બાર જ વર્ષના સંસારી પુત્ર-- શિષ્ય મનક ઋષિ-બાળ મુનિ સરળતાથી રૂડી રીતે કરી શકે તે માટે દ્વાદશાંગીના સાર રૂપ એવી શ્રી દશવૈકાલિક સૂત્રની નીચેની પ્રથમ ગાથામાં જ દયામય અહિંસા ધર્મનું સ્વરૂપ પૂજ્ય શ્રી શય્યભવાચાર્યો કહી સમ્યગ દર્શન પમાડી મેક્ષમાનો આરાધક બનાવી દીધે: ધમે મંગલમુકિ, અહિંસા સંજમે તો દેવાવિ ત નમસક્તિ, જસસ ધમૅ સયા મણે ૧૫ અર્થ - અહિંસા, સંયમ ને તપ રૂપી ધર્મ (જે જિનેશ્વર ભગવતેએ ફરમાવેલ છે. તે સર્વોત્તમ મંગલ Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શન ૧૯ છે. જેનું મન આ ધર્મમાં પ્રવર્તે છે, અર્થાત્ આ દયામય ધર્મની જે કોઈ આરાધના ભાવપૂર્વક કરે છે, તેને દેવ પણ વંદન–નમસ્કાર કરે છે. (૧) દે તે રિદ્ધિસિદ્ધિમાં મનુષ્ય કરતાં અનેકગણું ચડિયાતા હોય, તેમ છતાં તેવા સાધકને નમસ્કાર કેમ કરે ? દેવે અવધિજ્ઞાનયુક્ત હોય છે. તેથી જાણે છે કે દયામય અહિંસા ધર્મની શુદ્ધ ભાવે આરાધના કરનાર સાધક સમ્યગદષ્ટિ જ હોય; અને સમકિતી જીવ તદ્દભવે કે પરંપરાએ અવશ્ય મેક્ષે જ જવાને, તેથી ઉપલક્ષણે ભાવિ સિદ્ધ પરમાત્માને દેવે વંદન કરે છે. તે અપૂર્વ મહિમા સમ્યગદર્શનને છે. તે સમ્યગદષ્ટિ સાધક સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ રૂપી મોક્ષ માની કેવી ભાવપૂર્વક સાધના જુદા જુદા માર્ગથી કરે તેના રૂડા ભાવ શ્રી. ઉત્તરાધ્યયન સૂત્રના સમ્યકત્વ પરાક્રમ” નામના અધ્યયનમાં પ્રભુ મહાવીર વિક સ્વામીએ તેમની અંતિમ દેશનામાં આપ્યા છે તે જિજ્ઞાસુએ ગુરૂગમથી જાણવા. દષ્ટાંત - હાથીના ભવમાં સસલાની દયા પાળવાથી શ્રી મેઘકુમારના જીવને તિર્યંચ ગતિની પશુની યોનીમાં પણ સમક્તિ પ્રાપ્ત થયું તેમ ભગવાન મહાવીર સ્વામીએ શ્રી જ્ઞાતાસૂત્રના પ્રથમ અધ્યયનમાં પિતાના સ્વમુખે શ્રી મિઘમુનિ દીક્ષા લીધા પછી બીજા જ દિવસે દીક્ષા છોડી રાજમહેલે પાછા જવા માટે પ્રભુની આજ્ઞા લેવા ગયા. ત્યારે કહ્યું, જે મૂળ પાઠ નીચે પ્રમાણે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન • તું જઈ તાવ તુમ* મેહા ! તિરિકખ જોણિય ભાવસુવાગએણ અપડિબદ્ધ સમ્મતયેણું લભેગું ! ૨૦ અર્થ : હે મેઘમુનિ ! તે વખતે એટલે તિય‘ચ ગતિના હાથીના ભવમાં સસલા ઉપર કરેલ અનુકંપાના ભાવથી જે પહેલા કયારેય પ્રાપ્ત થયું ન હતું તેવું અમૂલ્ય અપૂર્વ સમ્યકવત્વરત્ન તમને ત્યારે પ્રાપ્ત થયું.’ તાત્પ એ છે કે ભાવપૂર્વક નિસ્પૃહભાવે પાળેલી જીવદયા કદાપિ નિષ્ફળ જતી નથી. તેના વડે જીવને ઉચ્ચ ગતિની જ પ્રાપ્તિ થાય છે. અને જો ભવી જીવ હોય તા. સમક્તિ પામી તદ્ભવે કે થાડા ભવ કરીને અવશ્ય માક્ષ પામે છે. ( મેઘકુમારની કથા માટે જુઆ લેખકની માટી સાધુ વંદણા ગાથા – ૩૯-૪૦ ) - સમ્યગ્દર્શનની પ્રાપ્તિ શ્રી તત્વાર્થ સૂત્ર અઘ્ય. ૧ સૂત્ર ૩માં આચાર્ય શ્રી. ઉમાસ્વાતિજી સમક્તિની પ્રાપ્તિ બે પ્રકારે થાય તેમ કહે છેઃ તન્તિસર્ગાદધિગમાદ્ વા’। તદ્ – તે (સમ્યગ દન )૧ નિસર્ગાત્ એટલે સ્વભાવથી વા અથવા (૨) અધિગમાત્ એટલે શુદ્ધિના ઉપદેશથી એમ એ પ્રકારે થાય છે. સમ્યગદર્શનને પ્રગટતાં રોકનારું. મુખ્યત્વે મેહનીય For Personal and Private Use Only 6 Jain Educationa International Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સમ્યગ્દર્શન કર્મ છે. સમક્તિને રેકે એટલે પરમાર્થ થી મેક્ષને રેકે. જીવાત્માને પરમાત્મા બનતા રેકે તેવું પ્રબળ હોવાથી અને વળી આઠે કર્મોને બંધાવનારૂં પણ આ મોહિનીય કર્મ જ હોવાથી, તેને આઠે કર્મોમાં રાજા કમ કહ્યું છે. મેહનીય એટલે મુંઝવનારૂં,-પદાર્થનું યથાર્થ સ્વરૂપ. થવા ન દે, એટલે આત્માને પર પદાર્થોમાં – જડ એવા શરીરના સુખમાં લલચાવી નિજ સ્વરૂપનું ભાન ન થવા દે તે કમ. તેના બે ભેદ છે. (૧) દર્શન મેહનીય (૨) ચારિત્ર મેહનીય. (૧) દર્શન મેહનીય – દર્શન એટલે દેખવું, જેવું. આત્માને પિતાના જ સ્વરૂપનું યથાર્થ દર્શન થવા ન દે તે દર્શન મેહનીય કર્મ. આત્માનું જ સ્વરૂપ નેઈન્ડિયગેજઝ અમુત્તભાવા, અમુતભાવા વિ ય હેઈ નિચ્ચે” (ઉ. અ. ૧૪–૧૯). અર્થાત્ આત્મા અમૂર્ત એટલે કે અરૂપી છે, (અને તેથી) ઈંદ્રિયથી ગ્રાહ્ય નથી અર્થાત, ક્રિયે અને મન વડે જાણી શકાતું નથી. (અને જે ) પદાથે અરૂપી હોય તે નિયમા “નિત્ય” હોય, અર્થાત શાશ્વતે, ધ્રુવ, અજર, અમર હેય, એમ જે સર્વજ્ઞ જિનેશ્વરેએ કહ્યું છે. હિંદુ ધર્મ ગ્રંથ ગીતાએ “ન જાયતે, ન પ્રિયતે.... ન હન્યતે હત્પમાને શરીરે” ( અધ્યાય ર–ર૦) અર્થાત જે જન્મતે નથી, જે મરતે નથી, જે પ્રવ, નિત્ય, શાશ્વત છે, અને આ શરીર દેહાવસાન પામે છતાં જે મરતે નથી, તે “આત્મા” (જીવ) છે. આમા Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન (જીવ)ના આ યથાર્થ વાસ્તવિક શાશ્વત, ધ્રુવ સ્વરૂપનું દર્શન અર્થાત્ બંધ થવા ન દે અને પિતે જેમાં વાસ કરે છે તે શરીરને જ પિતાનું સ્વરૂપ માને એટલે શરીરના સુખે પિતાને સુખી અને શરીરના દુખે પિતાને દુ:ખી. માને તે દર્શન મેહનીય કર્મ છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની છે. આત્મા તે ચૈતન્ય લક્ષણવાળો “ જીવ” છે, અને શરીર તે ચૈતન્ય રહિત જડ “અજવ” છે. આવું જડચૈતન્યનું જે ભેદ વિજ્ઞાન સર્વએ કહ્યું છે તે જવ અવ આદિ નવતની શ્રદ્ધા થવા ન દે તે દર્શન મેહનીય છે. દર્શન મેહનીય કર્મ જીવને ઉદયમાં હોય ત્યાં સુધી તે જીવાત્મા મિથ્યાત્વ, અને અજ્ઞાનદશામાં જ હોય અને પહેલે મિથ્યાત્વ ગુણસ્થાનકે જ હય, જીવમાત્રની- તીર્થકરેના જીવની પણ પ્રાથમિક દશા આ પહેલા મિથ્યાવ ગુણસ્થાનકની જ હોય છે, કારણ કે સંસારી જીવમાત્રનું માતૃસ્થાન એટલે ઉદ્દગમસ્થાન નિગદના જીવોનું છે અને નિગેદના નિયમા પહેલા ગુણસ્થાનમાં જ હોય છે. જ્યારે કે એક ભવ્ય જીવ સંયમને પિતાને પુરૂષાર્થ ફેરવીને ગુણોની અભિવૃદ્ધિ કરી કષાયમુક્ત બની સર્વ કર્મ ખપાવી સર્વગુણસંપન્ન એવું “સિદ્ધપદ પ્રાપ્ત કરે છે, ત્યારે તેમની નિષ્કારણ કરુણાના પ્રભાવે એક જીવ અવ્યવહાર રાશીની નિત્ય નિગેદમાંથી નીકળી – સંસારચકની નરકાદિ Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન ચતુતિરૂપ વ્યવહાર રાશીમાં આવે છે; અને સંસારચક્રનું તેનુ પરિભ્રમણ શરૂ થાય છે, ત્યારે તે જીવ મિથ્યાત્વ અને અજ્ઞાન દશામાં જ અને પહેલા ગુણસ્થાનકે જ હાય છે, અને માહનીય કની પ્રબળ સત્તા હેઠળ હાય છે. મેહરાજાની આ પ્રબળ સત્તાના ભવ્ય જીવ અકામ નિજ રાએ કરી પોતાના જ પુરૂષાર્થ વડે કેવી રીતે પરાભવ કરીને સમક્તિને પ્રાપ્ત કરે છે તે હવે જોઈ એ. દન મેહનીયની ત્રણ પ્રકૃતિ છે: (૧) મિથ્યાત્વ મેાહનીય – આમાં દન મેહનીય કર્મીના દળ ગાઢા વાદળ જેવા સઘન હાવાથી સમ્યગ્ દિષ્ટને સ થા ઢાંકી દે છે, જીવ મિથ્યા ષ્ટિ થાય છે; ત્યારે મિથ્યાત્વની વણા કંઈક સત્તામાં રહે અને કઈક ઉદયમાં આવે જેથી સુદેવ – સુગુરુ અને સુધર્માંની શ્રદ્ધા થવા દે નહિ, જીવ તેનાથી વિમુખ રહે તે ‘મિથ્યાત્વ માહનીય.’ કારણકે આને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી કષાયની ચાકડીના ઉદય નિયમા હોય છે. – (ર).. મિશ્રમેહનીય – આને · સમ-મિથ્યા માહનીય પણ કહે છે. સમ એટલે સમક્તિ અને મિથ્યા એટલે મિથ્યાત્વ – આ બંનેના પરિણામ, શીખંડમાં મીઠાશ ને ખટાશ જેમ એક સાથે હાય, તેમ વર્તે. આવા પ્રકારના જીવા અધા ધર્મને સરખા માને, સારાનરસાની પરખ કરવાની વિવેક બુદ્ધિ હુજી પ્રગટી ન હોય તેવી અનિશ્ચિત અવસ્થા તે મિશ્રમેહનીય.' અગે ક એટલેા છે કે અનંતાનુબંધી ચાકના ઉદય હાતા નથી. Jain Educationa International For Personal and Private Use Only ૨૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન (૩) સમ્યકત્વ માહનીયઃ- આના ઉયમાં સમક્તિ ગુણના પૂ`ઘાત થછ્તા નથી, પર ંતુ ક્ષાયિક સમક્તિને પ્રગટ થવા દેતું નથી; તેથી ક્ષાયિક સમક્તિનું ઢાંકણુ કહ્યું છે; કારણકે ક્ષયાપશમ સમક્તિમાં ચલ ( અસ્થિરતા ), મલ (મલિનતા)અને અગાઢ ગાઢા નહિ) દોષ હોય છે. મિથ્યાત્વી જીવાને આ માહની હાતી નથી, પણ ક્ષયાપશમ સમકિતીને હાય છે. તે જિનવચનમાં શંકા આદિ દોષમુક્ત હાવાથી મિલન હોય છે; તે સમક્તિ મેહનીય. 1 ૨૪ : (૨) ચારિત્ર – માહનીય – ચારિત્ર એટલે કે સયમ અને સયમના ઉત્કૃષ્ટભાવે પાલનનું ફળ વીતરાગ દશા એટલે ‘યથાખ્યાત ચારિત્રના ’ ઉદયને રાકે તે ચારિત્ર માહનીય, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેના બે ભેદ છે (૧) કષાય ચારિત્ર માહનીય (૨) નાકષાય ચારિત્ર મેહનીય, કષાય - ચાર છે. (૧) ક્રોધ. (ર) માન, (૩) માયા ને (૪) લેાભ. આ ચારેના વળી ચચ્ચાર ભાંગા ભેદ ) છેઃ( (૧) અનંતાનુબંધી, (ર) અપ્રત્યાખ્યાની (૩) પ્રત્યાખ્યાની ને (૪) સ`જવલન, ચાર કષાયાને આ ચાર ભેદ વડે ગુણતાં કુલ ૧૬ પ્રકૃતિ કષાય ચારિત્રની થઈ. નાકષાય :- (૧) હાસ્ય, (ર) રતિ, (૩) અતિ (૪) ભય (૫) શાક (૬) દુગ'છા (૭) સ્ત્રીવેદ (૮) પુરૂષવેદ ને (૯) નપુ'સક વેદ – આ નવ નાકષાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન ૨૫ આ પ્રમાણે ચારિત્ર મોહનીયની કુલ ૧૬૯ રપ પ્રકૃતિ છે. આમ મેહનીય કર્મની કુલ ૨૮ પ્રકૃતિ થાય છે. મેહનીય કર્મની આ ૨૮ પ્રકૃતિઓમાં સમિતિ ગુણને પ્રગટ થવા દેવામાં સૌથી બાધક “અનંતાનુબંધી કષાયની ચાર પ્રકૃતિ – ચેક છે. તેને “ચંડાળ ચેકડી” કહી છે. જ્યાં સુધી તેને ક્ષય કે ઉપશમ ન થાય ત્યાંસુધી દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિનું જેર મંદ પડતું નથી ને સમક્તિને પ્રગટવા દેતું નથી. અનંતાનુબંધી એટલે કે અનંતકાળથી આત્માને અનંત કર્મોને બંધ કરાવીને જીવાત્માને સંસારચકમાં જે ભ્રમણ કરાવે છે, તેવા કોધ, માન, માયા ને લેભના તીવ્ર ઉદયને “અનંતાનુબંધી ચેક' કહે છે. તે એવા તીવ હોય છે કે મરતાં સુધી પણ છુટતાં નથી. આ અનંતાનુબંધીને ચેક ને દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિ મળી કુલ સાત પ્રકૃતિને ઉપશમ કે ક્ષય થાય ત્યારે (૧) ઉપશમ, (ર) પશમ ને (૩) ક્ષાયિક સમક્તિની જીવને પ્રાપ્તિ થાય, ત્યારે અનાદિ અનંત કાળથી મિથ્યાત્વના કારણે જીવાત્માને જે મતિઅજ્ઞાન અને શ્રત અજ્ઞાન હતા તે મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાન રૂપે પરિણમે. આ ઉપશમ આદિ પિતાની સ્વયંસ્કુરણાથી કેઈન ઉપદેશ વગર મૃગાપુત્ર આદિતા દષ્ટાંતે થાય તેને “નિસર્ગથ્રી સમક્તિ” કહ્યું છે, અને કોઈને જાતિસરણ જ્ઞાન થવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સમ્યગદર્શન પણ થાય છે. તે પણ નિસથી થયું કહેવાય, અને. તીર્થકર, કે સદ્દગુરૂના ઉપદેશથી જડ-ચેતનના ભેદવિજ્ઞાનને પ્રાપ્ત કરી, જુવાજીવના યથાતથ્ય સ્વરૂપને જાણીને તેવું જ શ્રદ્ધાન કરે, પ્રતીતિ કરે તેને “અધિગમથી સમક્તિ થયાનું શાસ્ત્રમાં વિધાન છે. પાંચ લુધિ - સમક્તિ આવ્યા પહેલાં તે ભવી. જીવ પાંચ લબ્ધિ પામે છે. તે ” લબ્ધિસાર” નામે ગ્રંથમાં નીચે પ્રમાણે દર્શાવ્યું છે – - (૧) ક્ષપશમ લબ્ધિ-સંસારચકમાં પરિભ્રમણ કરતાં જીવને કઈ વખતે એવો એગ બને કે જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોની અશુભ પ્રકૃતિને અનુભાગ (રસ)ને સમયે સમયે અનંતગુણ ઘટાડતાં જ્ઞાનાનાવરણીય કર્મના આવરણે જે તીવ્ર હતા તે મંદ થાય છે તેથી તે જીવને ક્ષયે પશમ લબ્ધિ પ્રાપ્ત થાય છે, એટલે જ્ઞાનને ઉઘાડ થાય. - (૨) વિરુદ્ધ લબ્ધિ :- આ પશમ લબ્ધિન. પ્રતાપથી અશુભ કર્મના રદય ઘટે છે તેથી મનના સંકિલન્ટ (કલેશ ઉપજાવે તેવા) પરિણામની હાનિ (ઘટી જવા તે) અને વિશુદ્ધ પરિણામની વૃદ્ધિ થવાથી કષાયની મંદતા થાય છે જીવના આત્મપ્રદેશે પહેલાં કરતાં વધારે વિશુદ્ધ બને અને પરિણામે સંસારની રૂચિ મંદ થઈ ધર્મની રૂચિ પ્રાપ્ત થાય છે તે “વિશુદધ લબ્ધિ’ ફળ સ્વરૂપે સાતા વેદની. ચાદિ શુભ કર્મ બંધાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શન ૨૭ (૩) દેશના લખિધ - આ વિશુદ્ધ લધિના પ્રભાવથી. મનના પરિણામે વિશુદ્ધ બનવાથી આચાર્યાદિ ગુર્નાદિકના દર્શન કરવાની અને જિનવાણી શ્રવણની અભિલાષા જાગ્રત થાય છે અને સંતસમાજમ કરી નવતત્વ, પડ દ્રવ્ય આદિને જ્ઞાતા (જાણકાર) બને તે “દેશના લબ્ધિ છે. (૪) પ્રાગ્ય (પગ) લબ્ધિ– ઉપરની ત્રણ લબ્ધિ પામેલે જીવ સમયે સમયે પરિણામની વિશુદ્ધતાની વૃદ્ધિ કરતે આયુષ્ય કર્મ સિવાયના સાતે કર્મોની સ્થિતિ એક કોડાકોડ સાગરોપમથી ઓછી કરે, જ્ઞાનાવરણીયાદિ ચારે ઘાતી કર્મોને અનુભાગ (રસ) જે પર્વત સમાન કઠણ હતું તેને કાષ્ટ (લાકડુ) તથા લતા સમાન નરમ કરે, તથા વેદનીયાદિ જે ચારે અઘાતી કર્મને રસ જે હળાહળ ઝેર સમાન કડવો હતો, તેને લીંબડા તથા કાંજીના રસ સરખી કડવાશની ગ્યતાને પામે તે “પ્રાગ્ય લધિ.” આ લબ્ધિમાં પિતાનું આત્મકલ્યાણ કરવાની ભાવના ઉટપણે રહે છે અને ઉપવાસાદિ રિક કરવાના ભાવ થાય છે અને કરે પણ છે અને કષાય. પવને અતિ મંદ કરી ઉપશમ ભાવને પામતે જાય છે. (આ લબ્ધિ ભવ્ય અને અભવ્ય બંનેને સામાન્ય–સરખી હોય છે.) આ લધિ પામે ત્યારે જીવ “ગ્રંથી ભેદ” કરવાની ગ્યતા પામે, અને પછી ગ્રંથભેદ કરવા તત્પર : અને તેને “કરણ” કહેવાય. (૫) કરણ લધિ – પ્રયાગ લબ્ધિના પ્રથમ સમયથી. માંડીને પૂર્વોક્ત એક કોડાકોડી સાગરેપણુમાં કંઈક ન્યુન Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ -૨૮ સમ્યગદર્શન (ઓછી, જે સ્થિતિ રાખી હતી તેને (આયુષ્ય સિવાયના બીજા સાતે કર્મોની સ્થિતિને) એક પલ્ય પમના અસંખ્યાતમા - ભાગ જેટલી ઓછી કરે, એમ કરતાં જ્યારે ૭૦૦ થી ૮૦૦ સાગરોપમ ઓછી થાય)? ત્યારે પાંચમી કરણ લબ્ધિ પ્રાપ્ત થાય છે, ત્યારે જીવ ચાર કરણ કરીને ગ્રંથી એટલે અનાદિ કાળથી અજ્ઞાની મિથ્યાત્વી જીવને વળગેલી - રાગ-દેષરૂપી ગાંઠોને સર્વથા ભેદીને સમક્તિને પામે છે. કરણ – કષાયની મંદતાને “કરણ” કહે છે. તે ચડિયાતા કમે નીચે પ્રમાણે ચાર છે. (૧) યથા પ્રવૃત્તિ કરણ – અનાદિ અનંત સંસાર પરિભ્રમણમાં જીવ પ્રથમવાર ગ્રંથી દેશ સુધી પહોંચે છે તેને પડેલું “યથાપ્રવૃત્તિ કરણ કર્યું કહેવાય છે. “અનતિ ક્રમ્ય કતિ વૃત્તિ યથા પ્રવૃત્તિ” “અતિક્રમ” એટલે મનની નિર્મળતાને દુષિત કરીને વ્રતભંગ કરવાનું વિચાર કરે છે, તેને “અન” એટલે કે “ન” પ્રત્યય લગાડતાં અનતિકમ્ય એટલે કે અતિચાર દોષ ન લગાડવાને વિચાર કરો એટલે પરમાર્થથી મનને નિર્મળ રાખી પિતાની પ્રકૃતિને અનુકુળ ધર્મકરણ કરવા તત્પર થવું તે “યથાપ્રવૃત્તિ કરણ” છે. આ વખતે જીવને એવી ભાવના રહ્યા કરે છે કે કર્મના બંધનમાંથી વહેલામાં વહેલા કેવી રીતે છુટવું, કર્મબંધનથી પમાતા દુઓને આ જીવને અનંત કાળની સંસાર પરિભ્રમણમાં પ્રથમ વાર ખ્યાલ આવે છે. સંસારના દુખનું વાસ્તવિક જ્ઞાન અને ભાન થાય છે. તેથી આ કર્મ ગ્રંથીઓને છેદવાને વિચાર આવે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન ૨૯ - આપણે ઉપર જોયું કે મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરેપમની છે, તે ઘટાડી ઘટાડીને જ્યારે એક ક્રોડાકોડી સાગરેપમ કંઈક ન્યુનની કરે છે, ત્યારે જીવને કર્મગ્રંથી છેદવાનો વિચાર આવે છે અને ત્યારે “ગ્રંથી દેશને જવા પામ્ય કહેવાય છે. આટલું કર્મક્ષય જીવ પિતાના ઈરાદા પૂર્વકના પુરૂષાર્થથી “સકામ નિજ રા ” થી કરે છે તેવું નથી, પણ આટલી કમલઘુતા જીવ યથાપ્રવૃતિકરણ દ્વારા “અકામ નિર્જરા” એ નદી ઘોળ પાષાણુ” એટલે કે નદીમાં પ્રવાહથી કે પાણીના સતત મારથી ખરબચડા કારમીટ પત્થર પણ જેમ ગોળમટોળ, સુંદર આકારના બની જાય છે ને કેટલાક તે શીવલીંગ તરીકે પૂજાય છે, તે ન્યાયે કેઈજીવ અકામ નિજેરાના ગે એટલે કે પિતાની ઇચ્છા વગર પરાધીનપણે સંસારની દુર્ગતિએાના દુઃખ ભેળવતા ભેગવતા કમની નિર્જરા – લઘુતા કરે ત્યારે ધર્મ પ્રવૃત્તિમાં વિશુદ્ધિ લાવી યથાપ્રવૃત્તિકરણને પામી શકે છે, ફળસ્વરૂપે અત્યાર સુધી મિથ્યાત્વના કારણે જીવની મેહદશા જે અત્યંત ગાઢ હતી તે શિથિલ – મંદ થાય છે. * સકામ નિર્જર” તેને કહી છે કે જ્યારે જીવ સમ્યગ દષ્ટિ પામી સમજપૂર્વક શાસ્ત્રૌક્ત વિધિ પ્રમાણે સ્વાધિનપણે જ્ઞાન – દર્શન – ચારિત્રની આરાધના કરે, એટલે કે જપ તપ થાનાદિ કિયા–અનુષ્ઠાને જિન વચનમાં શ્રદ્ધા રાખી જિનાજ્ઞા મુજબ ભાવ, શ્રદ્ધા અને વિધિપૂર્વક કરે. આ સકામ નિજેરાથી જ પૂર્વ સંચિત કર્મોના ગંજના ગંજ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શન ક્ષણવારમાં પ્રસનચંદ્ર રાજર્ષિ કે જેમણે ધ્યાનતપમાં વિભાવ દશા આવી જતાં સાતમી નરકે જવું પડે એવા અશુભ કર્મ દલિકે અલ્પ સમયમાં જે એકઠા કરેલ, તે શુદ્ધભાવ આવી જતાં સકામ નિર્જરાએ ક્ષણમાત્રમાં ભશ્મિભૂત કરી નાખ્યા અને કેવળી ભગવંત બની ગયા. સમકિત પામ્યા પછી જ આ સકામ નિર્જરા જીવ કરી શકે છે અને પરમ પદની પ્રાપ્તિ કરી શકે છે તેથી જ સમકિતને મોક્ષનું બારુ કહ્યું છે. યથાપ્રવૃત્તિકરણ અકામ નિજારાએ થતું હોવાથી ભવ્ય જીવોની જેમ અભવ્ય કે દુર્ભાગ્ય છે પણ ગ્રંથીદેશ સુધી પહોંચી શકે છે. ગ્રંથી દેશને પામેલા જીવો ફરી કમ સ્થિતિની ગુરૂતાને પામતા જ નથી. એવું પણ નથી. કારણ કે ગ્રંથી દેશે એટલે કે યથાપ્રવૃતિકરણમાં જીવ વધુમાં વધુ અસંખ્યાતા સમય સુધી ટકી શકે છે, પછી એ જીવ કાંતે આગળ વધી અપૂર્વકરણ કરી ગ્રંથભેદે આવે અગર તે પાછો હટી મિથ્યાત્વને ફરી પામે. ગ્રન્થી દેશે આવેલ જીવોમાંથી જે જીવ સમ્યગદર્શન ગુણને પામનારા હોય છે તે જીવો જ ગ્રન્થિને ભેદનારા બને છે, જીવ યથાપ્રવૃત્તિ કરણ દ્વારા ગ્રથિદેશે પહોંચાડનારી કર્મસ્થિતિની લઘુતાને પામે છે, અને સ્થિદેશે આવી પહોંચેલો જીવ જ્યારે અપૂર્વ કરણને પામે છે, ત્યારે અપૂર્વકરણ દ્વારા ગ્રંથી ભેદનારે બને છે. - (૩) અપૂર્વકરણ – કમંસ્થિતિની આટલી લઘુતા Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન પ્રાપ્ત થયે જીવ હવે જે આગળ વધવાના—ગ્રંથીભેદ કરવાનેપુરૂષાર્થ કરે છે તેને ‘ અપૂર્વકરણ ’ કહે છે. ‘કરણ ' એટલે કષાયાને મઢ કરવાના જીવના પરિ ભવચક્રમાં પરિભ્રમણ વખતે-પૂર્વે જે શુભ , ણામ-ભાવ; અને ‘ અપૂર્વ ' એટલે કરતાં જીવને આજસુધીમાં કોઈપણ અને તીવ્ર આત્મપરિણામ નથી થયા, તેવા સમક્તિ પામવા માટેના અપૂ અવ્યવસાયા–ભાવેશ આત્મામાં પ્રગટે તેને બીજું અપૂર્વકરણ ' કર્યું કહેવાય છે. તેની સ્થિતિ અંતમુહૂત પ્રમાણ હોય છે. યથાપ્રવૃત્તિકરણની જેમ આ અપૂર્વકરણ સ્હેજે એટલે કે પોતાના પુરૂષા વગરની અકામ નિર્જરાએ નથી થતા, તેને પ્રગટાવવા પડે છે. તે માટે જીવે પોતાના પ્રમળ પુરૂષાર્થ કરવા પડે છે. તેથી ભવ્ય અર્થાત્ મેક્ષગામી જીવેા જ આ કરણ કરી શકે છે. અભવ્યા આ કરણ સુધી પહેાંચતા જ નથી. કગ્રંથી એ આત્માના રાગદ્વેષમય ગાઢા પરીણામ છે; જે વાંસની ચીકણી ગાંઠ કરતાં પણ અતિ કઠણ હોય છે. આવી દુર્ભેદ્ય ગ્રંથીઓને ભેદવાનુ` કા` પણ જીવાત્મા પાતેજ પોતાના અંતરની અંદર તે ગાંઠો કરતાં પણ વધારે પ્રબળ એવા અપૂર્વ વીવાળા અઘ્યવસાયે પ્રગટાવીને, ગ્રંથીભેદ કરે તેને કરણ કહે છે. તેથી આ વિશિષ્ઠ ભાતનુ છે. -મહુ " Jain Educationa International ૩૧ આ કરણમાં સમયે સમયે – આંખના એક પલકારામાં અસ`ખ્ય સમય વીતી જાય એમ સજ્ઞ ભગવતાએ કહ્યું For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨. સમ્યગદર્શન છે – મનપરિણામની વિશુદ્ધતા વધતી જાય છે. પ્રથમ સમયે પરિણામેની વિશુદ્ધતા અસંખ્યાતગુણી અધિક હોય છે. આ કરણમાં પ્રવર્તતે આભ, મિથ્યાત્વ મેહનીયને મિશ્ર મેહનીયપણે પરિણમાવી, પછી સમ્યકત્વ મેહનીયમાં પરિણમાવી દે છે. કર્મની પ્રબળ સત્તા તેડવા માટે જીવે જે પહેલા કદાપિ કર્યું ન હતું તેવું અપૂર્વ કાર્ય આ કરણમાં કરે. છે, તેને ચાર આવશ્યક કહે છે. આત્માની શુદ્ધિ કરણના ચાર આવશ્યક આ પ્રમાણે થાય છે : - (૧) ગુણ શ્રેણી – સમયે સમયે અસંખ્યાતગણી કર્મ નિજા કરે. (૨) ગુણ સંક્રમણ – અશુભ પ્રકૃતિના કર્મદળને શુભમાં પલટાવે, તે જેમકે અશાતવેદનીય શાતા વેદનીય રૂપે પરિણામી જાય. (૩) રસઘાત- તીવ્ર રસવાળા કર્મો મંદ રસવાળા બને તે પ્રભુ મહાવીરના દૃષ્ટાંતે. ૧૮મા ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં શૈયાપાતકના કાનમાં ધગધગતા સીસાને રસ રેડાવી મૃત્યુ પમાડેલ, તેના તીવ કમબંધને પ્રભુ મહાવીરના ભાવમાં શુભ અધ્યવસાયે હળવું બનાવી દીધું. જેથી કાનમાં લાકડાની સળી માત્ર ભેંકાણું. (૪) સ્થિતિખંડ (ઘાત) – અશુભ કર્મોની સ્થિતિ જે લાંબા સમય સુધી ભેગવવાની હતી તેને અપવતના. કરણથી ઘટાડીને ટુંકી સ્થિતિ કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન ૩૩ શ્રી. ઉત્તરાધ્યયન સૂત્ર રત્મા સમ્યકત્વ પરાકમ અધ્યયનના ૨૧મા અનુપ્રેક્ષા બોલમાં જે ફળ પ્રભુએ કહ્યું છે તે ફળ જરૂર રસઘાત ને સ્થિતિઘાતથી જીવને ઉપર પ્રમાણે. મળે છે. (૩) અનિવૃતિકરણ – અપૂર્વકરણ કર્યા પછી જીવ તરત જ ત્રીજા “અનિવૃત્તિકરણ”ને પામે છે. અનિવૃત્તિકરણ એટલે જીવને સમક્તિ અપાવ્યા વગર જે નિવૃત્ત થવાનું નથી તેવું કરણ. નિવૃત્તિ એટલે પાછા હઠવું, તે પાછા હઠવાપણું આમાં નથી, જીવને સમક્તિ અપાવ્યે જ છુટકે. કરે તે અનિવૃત્તિકરણ. નિવૃત્તિને બીજો અર્થ છે ફેરફાર. આ ફેરફાર જીવના અધ્યવસાયને અનુલક્ષીને છે. યથાપ્રવૃત્તિકરણ ને અપૂર્વકરણમાં પ્રત્યેક સમયે અસંખ્ય લેકાકાશ જેટલા અધ્યવસાય સ્થાનકે એટલે કે ભામાં ફેરફાર તીવ્ર–મંદતાની અપેક્ષાએ કહ્યા છે. તેવા ફેરફાર અનિવૃત્તિકરણમાં થતાં નથી. તેથી જ આ કરણને અનિવૃત્તિકરણ કહ્યું છે. આમાં દરેક સમયે એક જ અયવસાય હોય છે. અંતમુહૂર્તની સ્થિતિવાળા. આ અનિવૃત્તિકરણનાં જેટલા સમય થાય છે તેટલા જ તેના અધ્યવસાયે જાણવા. આથી જીવને અધ્યવસાયની સ્થિરતા (ભાવથિરતા) થાય છે. તેથી પ્રથમ સમયના અધ્યવસાય કરતાં પછી પછીના સમયના અધ્યવસાયની વિશુદ્ધિ અનંતગુણુ થતી જાય છે, કારણકે આમાં રસઘાત, સ્થિતિઘાત આદિ પ્રથમ સમયથી જ વિશેષ પ્રકારે ચાલુ સ. ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ३४ સમ્યગદર્શન હોય છે. તેથી જીવને સમ્યગદર્શનને ગુણ આ રીતે પ્રગટે છે – અપૂર્વકરણ દ્વારા જીવે ઘન (દાઢી) એવી રાગદ્વેષની ગ્રંથીઓને ભેદી તે નાખી પણ ગાંઠ સંપૂર્ણ છેદાણી નથી. અપૂર્વકરણની પ્રકિયા લાકડાને છેદતા કુહાડાની ધાર જેવી છે. લાકડાની ગાંઠ બહુ ચીકણી હોય તે કુહાડાથી થોડી ભેદાય, ઢીલી પડે, પણ સંપૂર્ણ તુટીને અલગ હજી ન થાય. તેમ અપૂર્વકરણમાં મિથ્યાત્વના દળીયા સંપૂર્ણ નાશ પામતા નથી, જેના ભેદાયા, પણ મીથ્યાત્વ મેહનીયન વિપાકેદય હજી ચાલુ જ છે. તેથી અપૂર્વકરણમાં સમક્તિ ગુણ પ્રગટી શકતું નથી. એટલે જીવ અનિવૃત્તિકરણ દ્વારા એવી સ્થિતિ પેદા કરે છે કે જેમાં મિથ્યાત્વ મિહનીયને સર્વથા ઉદય જ ન હોય કે વિપાકોદય પણ ન હોય. જીવની આવી અવસ્થા અપૂર્વકરણે પિતાને કરવાનું કાર્ય કરી લીધા પછીથી જીવમાં જે શુભ પરિણામ પિતાના વીર્ય થી (પુરૂષાર્થથી પ્રગટે છે તેનાથી જ પેદા થઈ શકે છે તેથી એ પરિણામને “અનિવૃત્તિકરણ” તરીકે ઓળખાવાય છે. ત્યારે જીવ મિથ્યાત્વ મોહનીય ને અનંતાનુબંધી કષાયના દલિના ઉદયથી રહિત એવા અંતમુહૂર્તને અનંતકાળના સંસાર પરિભ્રમણમાં પહેલી વાર પામે છે. અનિવૃત્તિકરણ એ તરવારની ધાર સમાન છે. તેથી ગ્રંથીભેદ સંપૂર્ણ થાય છે. પણ પછી સમક્તિ તરત જ પ્રગટતું નથી. પણ આટલો પરિશ્રમ કર્યાથી જીવ જરા થાક ખાય Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સમ્યદર્શન છે. વિસા લે છે. તેથી આ અનિવૃત્તિકરણને જીવનું વિશ્રાંતિસ્થાન કહ્યું છે. આ અનિવૃત્તિકરણને કાળ પણ પહેલા બે કરણની જેમ અંતમુહૂર્તને છે. અંતમુહૂર્તને પણ અસંખ્યાતા ભેદ હોય છે : - અનિવૃત્તિકરણને જે અંતમુહૂર્ત જેટલે કાળ કહ્યો છે, તેમાંથી તેને એક સંખ્યાતમે ભાગ જેટલે કાળ બાકી રહે તે અવસરે ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિનું અનન્ય સાધનભૂત અંતરકરણ કરવામાં આવે છે. અંતરકરણ એ અગાઉના ત્રણ કરણ જેવું કરણ એટલે કે પરિણામ ધારા નથી, પણ અનિવૃત્તિકરણ પછી સમ્યગ્ગદર્શન પ્રગટ થતાં જે સમય થાય છે તેટલા સમયનું અંતર છે ને ત્યારે પણ કરણમાં તે “અનિવૃત્તિ કરણ” જ ચાલુ હોય છે. અત્યાર સુધી મિથ્યાત્વ મેહનીયની જે એકસરખી સ્થિતિ છે તેના બે વિભાગ કરી વચ્ચે અંતમુહૂર્ત જેટલું અંતર પાડવું તે “અંતરકરણ” છે. ત્યાર પછી અનંતર (અંતરરહિત) અંતકરણમાં આવી ગ્રંથીને સંપૂર્ણ ભેદી અંતરકરણના પ્રથમ સમયે જીવાત્મા “ઉપશમ સમિતિ અને પામે છે. આ વખતે અનંતાનુબંધી ચારે શત્ર સંપૂર્ણ જીતાઈ જવાથી જીવને અપૂર્વ આનંદ, અપૂર્વ ઉલ્લાસ પ્રગટે છે, આત્માને નિજ સ્વરૂપની – આત્માની અનુભૂતિ થાય છે ત્યારે સર્વ પદાર્થોમાં એક માત્ર “આત્મા જ સર્વકર્મમુક્ત બની મેક્ષ પામી શકે છે. આવી તાત્વિક Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩ સમ્યગ્દર્શન પ્રતીતિ' એટલે કે જિનવચનની પરમ શ્રદ્ધા જીવને થાય છે તેને ‘ સમ્યગ્ દન ' થયું એમ કહેવાય છે. આમ દેહાદિ સમસ્ત પરપદાથ થી સાવ ભિન્ન, ચૈતન્ય લક્ષણવાળો, ઉપયાગવત, અજર, અમર અવિનાશી એવા શુદ્ધ આત્માનુ જીવને જ્ઞાન થાય છે. તેને ભેદવજ્ઞાન થયુ કહેવાય છે. · મૂળ મારગ જિનના સાંભળેા રે' માં આ વાત શ્રીમદે કહી છે ઃ • છે દેહાદિથી ભિન્ન આતમા હૈ ઉપયોગી સદા અવિનાશી.... મૂળ મારગ સાંભળેા જિનના રે. એમ જાણે સદ્ગુરૂ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ....મૂળ૦ જે જ્ઞાને કરીને જાણીયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતિત....મૂળ કહ્યું ભગવતે ‘દન” તેહને રે, જેનું બીજું નામ’ સમક્તિ ’....મૂળ શ્રી સમ`તભદ્રાચાર્ય કહ્યું છેઃ - ન સભ્યસમ કિચિત્નેકાન્ચે ત્રિજગત્યપિ । શ્રેયા શ્રેય શ્ર મિથ્યાત્વસમ` નાન્યતૅનુભૃતામ્। 6 દેહધારી માટે ત્રણે કાળ અને ત્રણે લેાકમાં સભ્યકૃત્વ’ સમુ કંઈ શ્રેયકારી નથી અને મિથ્યાત્વ સમુ કઈ અહિતકારી નથી. 6 ટુંકમાં પ્રથમ કરણ જે યથાપ્રવૃત્તિકરણ' નામનું છે. તેના વડે આયુષ્ય કર્મ વિનાના ખાકીના સાતે કમની Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ३७ સમ્યગ્ગદર્શન સ્થિતિ “ અંતેકોડાકોડી સાગરોપમ જેટલી રાખી તદુપરાંતની ખપાવી પછી ત્યાં આવેલી રાગ-દ્વેષની નિબીડ ગ્રંથી (ગાંઠ) ભેદવા માટે “અપૂર્વકરણ” (બીજા કરણ) રૂપ મેગર (હડ) હાથમાં લીધે. તે મગર વડે આદ્ય કષાય “અનંતાનુબંધીની કડી રૂપ ભોળ (દરવાજાને વાસવાની જાડી ભગળ) ભાંગી નાખી. તે સાથે “મિથ્યાત્વ મેહ” નામની સાંકળ પણ તેડી નાખી, એટલે “શમ” (ઉપશમ) ને “સંવેગ (મેક્ષને અભિલાષ) છે લક્ષણ જેના એવા સમક્તિરૂપ મહેલના દ્વાર ઉઘડ્યા. તે વખતે જ અનુભવજ્ઞાન અનુભૂતિ) રૂપ ભુવનમાં બીરાજેલા નાથ – પરમાત્માની દિવ્ય અનુભૂતિ અંતરમાં થઈ અર્થાત્ સમક્તિની પ્રાપ્તિ થઈ. સમક્તિ આવ્યું એ ત્રીજું “અનિવૃત્તિકરણ” થયું. અનિવૃત્તિકરણ વડે ઉઘડેલા સમતિ રૂપ મહેલના દ્વારને “જીવદયારૂપી તેરણ બાંધ્યું, અને પ્રભુની સમિપે શ્રદ્ધારૂપ” સ્વસ્તિક પૂર્યો. પ્રભુના ગુણોની પછી અનુમોદના કરી અને “સંવરકરણ”આદરી જેથી નવા કર્મનાં આસ્રવદ્વાર (આગમન) બંધ થયા, ફળસ્વરૂપે જીવાત્મા તદ્દભવે કે વધુમાં વધુ અર્ધ પુદ્ગલ પરાવર્તકાળમાં મેક્ષપ્રાપ્તિને પાત્ર બને.” એવા પરમ ઉપકારી હિતકારી, મેક્ષદાતા “સમ્યગૂ દર્શન અને કોટી કોટી નમસ્કાર.” એવા પરમ ઉપકારી સમક્તિને આપણે પણ પામીએ એ જ જિનેશ્વર પ્રત્યે પ્રાર્થના.” Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમ્યગુદર્શન સમકિત પ્રાપ્તિ માટે કાળની પરિપક્વતા :-- અનંતાકાળના ભવભ્રમણમાં જીવને સમક્તિ પામવા ગ્ય કાળની – કાળની પરિપકવતાની મર્યાદા શાસ્ત્રકારોએ બતાવેલ છે, કાળની આ મર્યાદા મેક્ષે જવાના કાળને અનુલક્ષી સમજવી, જે ભવી જી પલટણ ભાવ પામીને અકામ નિજારાના ગે નિગોદમાંથી નીકળી સંસારચકની વ્યવહાર રાશીમાં આવે છે. તેમને જ્યારે વિવેક સહિત સ્વભાવે ( સ્વેચ્છાથી) ધર્મ સાંભળવાની જે કાળે ઇચ્છા થાય તે કાળને (૧) “શ્રવણ સંમુખી કાળ” કહ્યો છે, તેનું માન અર્થાત્ માપ” બે પુદગી પરાવર્ત કાળ” છે, તેમાંથી ઘટતાં ઘટતાં “દેઢ પુદ્ગલ પરાવર્ત કાળ” જે જીવને મોક્ષે જવા બાકી રહે છે, ત્યારે તે જીવની પરિણામ ધારા નિર્મળ થતી જાય છે. તે સમયે “ધર્મના રસ્તે દેરનારા માર્ગાનુસારી ગુણે પ્રાપ્ત કરવાની જીવને ઈચ્છા થાય છે. આ વખતે આ જીવાત્મા (૨) બીજા” માર્ગ સંમુખી કાળમાં પ્રવેશે કહેવાય. (૩) ત્યારબાદ એક પુલ પરાવર્તન જેટલું ભવભ્રમણ બાકી રહે ત્યારે ત્રીજા ધર્મયૌવન કાળમાં પ્રવેશ કરે ત્યારે જીવ ચરમાવતી * કહેવાય, અને ત્યારે જીવાત્મા અનાદિકાળને કાણુંપક્ષી જે હતો તે મટને “શુકલપક્ષી થાય ત્યારે જીવને માર્ગાનુસારીપણું પ્રાપ્ત થયું કહેવાય. ધર્મયૌવનકાળમાં રહેલે જીવ “યથાપ્રવૃતિ કરણ” કરી કમની લાંબી સ્થિતિને (૪) દેશે ઉણું “અર્ધપુદ્ગલ Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સ મ્યગ્દર્શન પણ પરાવત કાળ' પર લાવીને મૂકી દે છે. દેશે ઉણા અધ પુદ્ગલની આ કાળસ્થિતિ પામવી તે જીવાત્મા માટે ઘણું જ કઠીન છે. અનંતા કાળના ક્રુતિના દુઃખમય ભવભ્રમણ્ પછી ને પરાધિન પણે વનસ્પતિકાયાદિ જે જે ચેાનિમાં ઉપજવું પડ્યું તે તે યોનિના અપાર દુ:ખો ભોગવીને અકામ નિરાએ કરી આ કરણની પ્રાપ્તિ જીવને થાય છે. યથાપ્રવૃત્તિકરણથી પણ જીવ ઘણીવાર પાછો પડે છે. જે ભવી જીવનું માર્ગાનુસારીપણું દૃઢ હોય છે, તેવા જીવ યથાપ્રવૃત્તિકરણથી આગળ વધીને અપૂર્ણાંકરણ ને અનિવૃત્તિકરણ કરી ગ્ર‘થીભેદ કરે છે ને સમકીતને પ્રગટાવે છે ત્યારે જ જીવને હવે ઉત્કૃષ્ટા એટલે વધુમાં વધુ દેશેા અધ પુદ્ગલ પરાવર્તન કાળ મોક્ષ પામવા માટે બાકી રહે છે. સમક્તિ પામીને જે જીવ પા પડવાઈ થાય છે એટલે કે સમક્તિ વી નાખી પાછે મિથ્યાત્વમાં ચાલ્યા જાય. છે તેવા જીવ માટે જ વધુમાં વધુ આ દેશેણા અધ પુદ્ગલ પરાવત કાળ મેક્ષ પામવા માટે કહ્યો છે. બાકી જે જીવ ઉપશમ સમક્તિ પામીને પોતાના મોક્ષમાર્ગન પુરૂષાર્થ ઉત્કૃષ્ટભાવે આગળ ધપાવે છેતે સાધક જીવ તા ઉપશમ સમક્તિને ક્ષયિક સમક્તિમાં પલટાવીને તદ્ભવે કે વધુમાં વધુ ત્રીજા ભવે અવશ્ય મોક્ષે સિધાવે છે, અને જે જીવ ક્ષયાપશમિક સમક્તિમાં પલટાવે છે તે સાધક પિડવાઈ ન થાય તો વધુમાં વધુ પંદર ભવે માક્ષે જાય છે, * અર્ધ પુદ્ગલ પાવત કાળમાં પ્રવેશ્યા પછી, અર્થાત Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન સમકિત પામ્યા પછીથી જીવના ભવની ગણત્રી (મેક્ષ પામવા માટે કેટલા ભવ હવે ખાકી રહ્યા તે ) વ્યવહારથી શરૂ થાય છે, અને નિશ્ચયથી ‘ક્ષાયિક ' સમકિત પામ્યા પછી ગણાય છે. " ૪૦ સમ્યગ્દર્શનના પ્રકાર : માહનીય કર્મીની સાત પ્રકૃતિ અનંતાનુબંધી કષાયની ૪ ને દર્શનમેહનીયની ૩–ના ઉપશમ, યાપમ કે ક્ષય પ્રમાણે સમક્તિના પ્રકાર કહ્યા છે. તે મુખ્યત્વે ચાર છે. 13 (૧) ઉપશમ (ર) ક્ષયાપશમ (૩) વેદ ને (૪) ક્ષાયિક સમકીત. પાંચમુ· · સાસ્વાદન ' કહ્યું છે, પણ તે સમક્તિ પામેલા પડિવાઈનુ છે તેથી અમે અલગ લીધું નથી. (૧) ઉપશમ સમકિત ઃ- ઉપરોક્ત સાતે પ્રકૃતિ ઉપશમ - ઉપશાંત કરે તેને ‘ ઉપશમ સમકિત ' કહેવાય છે. ઉપશમ એટલે હજી પ્રકૃતિએ નાશ ન પામી હોય ને સત્તામાં પડી હાય, એટલે કે રાખથી ભારેલા અગ્નિની જેમ ઉપશાંત થયેલી હાય – વર્તમાનમાં તેના ઉદય ન હાય એટલેક અંધ કરાવે નહિ. પણ નિમિત્ત મળતાં ભભૂકે ખરી. તેની સ્થિતિ જઘન્ય – ઉત્કૃષ્ટ અંતર્મુહૂતની છે. ત્યાંથી આગળ વધે તા થયેાપશમ કે ક્ષાવિક સમક્તિને પામે ને પાછા પડે તા ફરી મિથ્યાત્વમાં જાય. આ સમક્તિ ચેાથાથી ૧૧મા ગુઠાણા સુધી હોય. Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શના ૪૧ આ સમક્તિ જીવને એક ભવે આશ્રી જઘન્ય ૧ વાર, ઉ. ૨ વાર, ને ઘણું ભવ આશ્રી જધન્ય બે વાર, ઉત્કૃષ્ટ ૫ વાર આવે છે. સોપશમ સમિતિ:- એના ૩ ભાંગ છે (૧) અનંતાનુબંધી ચેકને ક્ષય કરે અને દર્શન મેહનીયની ૩ પ્રકૃતિને ઉપશમ કરે; (૨) અનંતાનુબંધી ચેકને મિથ્યાત્વ મેહનીયને ક્ષય કરે અને મિા મેહનીય ને સમ્યકત્વ મેહનીયને ઉપશમ કરે અને (૩) પહેલી છ ને ક્ષય કરે અને સમ્યકત્વ મોહનીયને ઉપશમ કરે. ગુણઠાણું ૪ થી ૭. આ સમક્તિ જીવને અસંખ્યાતવાર આવે છે એટલે તેની સ્થિતિ પણ અસંખ્યાતા કાળની કહી છે, તે જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટા દ સાગરોપમ ઝાઝેરી છે. આ સમક્તિી ઉત્કૃષ્ટ ઉપમા ભવે મોક્ષે જાય. (૩) વેદક સમકિત – ક્ષયે પશમ સમતિ આગળ વધતાં અને ક્ષાવિક સમક્તિની પ્રાપ્તિ પહેલાં માત્ર એક જ સમય “વેદક” સમક્તિની પ્રાપ્તિ થાય છે. પૂર્વોક્ત સાત પ્રકૃતિમાંથી અનંતાનુબંધી ચેકને ક્ષય કરે, દર્શનમેહનીની એને ઉપશમ કરે ને સમક્તિ મોહનીયને વેદે અગર તે (૨) પહેલી પાંચને ક્ષય કરે, છઠ્ઠી ઉપશમાવે ને સાતમી વેદે અર તે (૩) છો ક્ષય કરે ને સાતમી સમકિત મેહનયને વેદે તેને વેદક સમકિત કહે છે. આની સ્થિતિ એક જ સમયની છે ને જીવને એકજ વાર આવે છે કારણ કે આને પામેલે જીવ તત્ક્ષણ ક્ષાયિક સમ્યક્ત્વ અવશ્ય પ્રાપ્ત કરે છે. ગુણઠાણું ૪ થી ૭ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન - નોંધ :- વેદકની સ્થિતિ માત્ર એક જ સમયની હાઈ કોઈ કોઈ આચાય આને અલગ સમક્તિ ગણતાં નથી. ને સમક્તિના બાકીના ૩ પ્રકારને જ માને છે. { (૪) સાયિક સમકિત :- સાતે પ્રકૃતિના ક્ષય થાય તેને ‘ક્ષાયિક સમતિ' કહ્યું છે. આ સમક્તિ આવ્યા પછી જતું નથી. તેથી એક જ વાર આવે છે. કારણ કે ક્ષાયક સમકિતી જઘન્ય તદ્ભવે તેજ ભવમાં) ને ઊત્કૃષ્ટ ૩, ૪ કે ૫ ભવે માક્ષે જાય ગુણુઠાણું ૪ થી ૧૪. (૫) સાસ્વાદન સમકિત :- સ=સહિત, આથાડા, અને સ્વાદન=સ્વાદ એટલે કે સમક્તિના થાડા સ્વાદ જેમાં હજી રહી ગયા છે તે સાસ્વાદન સમક્તિ, તે જેમ કે કોઈ ચેાથા ગુણસ્થાન વતી ઉપશમ સમતિરૂપ મીનારા પર ચડયો, પણ પરસ્વભાવરૂપી પૃથ્વીનું અવલેાકન કરતાં અનંતાનુબંધી કષાયાદય રૂપ ચક્કર આવવાથી નીચે પડયો, મિથ્યાત્વરૂપ ધરતીએ હજી પહેાંચ્યા નથી, પણ વચમાં છે ત્યાંસુધી ‘સાસ્વાદન ’. જેમ વૃક્ષની ડાળેથી ફળ નીચે પડે, પણ હજી જમીનને અયું નથી ને વચમાં છે, ત્યાં સુધી. સાસ્વાદન, અથવા તા જેમ કોઈએ ખીરખાંડનુ ભાજન કર્યું ને પછી તેને ઊલટી થઈ, તે વેળાએ થોડ સ્વાદ રહી ગયા તે સમાન · સાસ્વાદન સમકિત ’. તેની ૧ સમયથી સ્થિતિ ૬ આવલિકા છે, પછી તે જીવ નિયમા મિથ્યાત્વી બની જાય છે. આ સમક્તિની પ્રાપ્તિ પણ • ઉપશમ 'સમક્તિની જેમ જ જઘન્ય એક વાર ને ઉત્કૃષ્ટ પાંચ વાર થાય છે. તેનું શુઠાણું બીજું છે. 6 For Personal and Private Use Only ૪૨ Jain Educationa International Page #60 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન ૪૩ સમક્તિના પાંચ પ્રકાર બીજી રીતે પણ કહ્યા છે - (૧) કારક સમકિત – આ સમક્તિ પાંચમા ગુણસ્થાન વતી શ્રાવક અને છઠ્ઠા ને સાતમા ગુણસ્થાન વતી સાધુને હોય. આવા શ્રાવક બાર વ્રતનું ને સાધુસાધ્વીજી પાંચ મહાવ્રતનું અતિચાર રહીત શુદ્ધ પાલન કરે છે. વ્રત, તપ, સંયમાદિ કિયા પિતે કરે છે ને ઉપદેશ આપી બીજા પાસે કરાવે છે. (૨) રેચક સમકિત - આ સમક્તિ ચોથા ગુણસ્થાન વત જીવનું છે, જેમાં પિતે શ્રેણિક મહારાજાની જેમ જિનપ્રણિત ધર્મના દઢ શ્રધ્ધાળુ અને ચારે તીર્થ– સાધુ–સાદવજી, શ્રાવક ને શ્રાવિકાની ભક્તિ, તન, મન ને ધનથી કરનારા હોવા છતાં, પિતે કર્મોદયથી કશું તપ કે 3 વ્રત કરી શકતા નથી. (૩) દીપક સમકિત – જેમ દીવો બીજાને પ્રકાશ આપે છે, પણ પિતાની નીચે તે અંધારૂ જ હોય છે, તેમ કેટલાક જી પિતાના ઉપદેશ દ્વારા અન્ય જીવોને ધર્મ પમાડી સ્વ ને મેક્ષના અધિકારી બનાવે છે, પણ પિતે કદાપિ મિથ્યાત્વના અંધકારમાંથી નીકળી શકતા નથી. આવું સમકિત અભવી દુર્લભધિ જીવોને હોય છે. તે પહેલા ગુણસ્થાનથી બહાર કદી નીકળતા નથી. (૪) નિશ્ચય સમકિત – શાસ્ત્રમાં “અપ્પા સો પરમપા” અર્થાત્ “આત્મા એજ પરમાત્મા” છે એમ કહ્યું છે. કારણકે મેહનિયાદિ ચારે ઘાતી કર્મ ખપાવી. Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪. સમ્યગદર્શન જીવાત્મા જ કેવળી ભગવંત બને છે, અને પછી આયુષ્યવેદનિયાદિ ચારે અધાતી કર્મ સંપૂર્ણ ભેગવી લઈ આયુષ્ય પૂર્ણ થતાં નિર્વાણ પામી સિદ્ધ પરમાત્મા બને છે, તેથી નિશ્ચય સમક્તિી નિજ આત્માને જ “દેવ” માને છે, (૨) સ્વ–પરના એટલે કે ચૈતન્ય સ્વરૂપી આત્મા તે સ્વ” અને દેહાદિ જડ પદાર્થો તે “પરના ભેદ વિજ્ઞાનને - બતાવનાર “જ્ઞાન” ને “ગુરૂ માને છે, કારણકે “વિદ્યા ગુરૂણામ્ ગુરૂ “વિદ્યા-જ્ઞાન એ ગુરૂઓની પણ ગુરૂ કહી છે; વળી જીવાજીવાદિ તત્ત્વનું પ્રથમ જ્ઞાન અને શ્રધ્ધા થવાથી જ જીવાત્મા સમક્તિ અને પરંપરાએ મેક્ષ પામે છે, માટે સાચે ગુરૂ “જ્ઞાન જ છે એમ આ માને છે અને (૩) આત્માના વિશુધ્ધ ઉપગમાં કરેલી ક્રિયાને ધર્મ” માને છે, કારણકે શુધ પણ પૂર્વક કરેલી ધર્મકરણ જ નિર્જરાના હેતુભૂત હોય છે. આમ નિશ્ચયમાં સમ્યકત્વના હેતુભૂત આ ત્રણે તો આત્માને જ અવલંબીને રહેલા છે – આ પ્રકારની શ્રદધા જેની હોય તે નિશ્ચય સમકિતી છે. (૫) વ્યવહાર સમકિત (1) અનંત જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય આદિ ગુણે જેમણે પ્રગટાવ્યા છે એવા “અરિહંત ભગવંતને “દેવ” તરીકે માને, (૨) ર૭ ગુણયુક્ત “સાધુજીને “ગુરુ” કરી માને ને કેવળી પ્રરૂપિત ધર્મને જ “ધર્મ” કરી માને તે વ્યવહાર સમક્તિ છે. તેના ૬૭ બેલ છે. જે પાછળ આપ્યા છે. આમાં દેવ-ગુરૂ-ધર્મની દઢ શ્રદ્ધા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ સમ્યગ્રદર્શન જ ભવ્ય જીવને નિશ્ચયથી મેક્ષનું કારણ છે તેમ છતાં તે પામવું બહુ દુર્લભ છે એમ શ્રી વીર પ્રભુ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ત્રીજાની પહેલી જ ગાથામાં ફરમાવે છે – ચારિ પરમગાણિ, દુલહાણુહ જનૂણે છે માણસ સુઈ સદા, સંજમમ્મિ ય વીરિયા અર્થ – આ લેકમાં જીવાત્માને ભવસાગરને પાર પામવા માટે ચાર અંગે મળવા પરમ દુર્લભ છે – (૧) મનુષ્યત્વ (૨) સદ્ધર્મનું શ્રવણ (૩) (કેવળી પ્રરૂપિત ધર્મમાર્ગની) શ્રદ્ધા અને (૪) સંયમ અર્થાત્ ચારિત્ર. * તે પ્રશ્ન થશે કે આવું અનંત ઉપકારી હોવા છતાં જીવે તેને કેમ પામી શકતા નથી? સમ્યગ્ગદર્શનને પ્રગટ થતાં રેકનારૂં કારણ કયું છે? જ્ઞાની બતાવે છે - અનાદિકાળનું “મિથ્યાત્વ” એ કારણ છે. ત્યારે મિથ્યાત્વને દૂર કરવા માટે મિથ્યાત્વના સ્વરૂપને પણ બધા પાસાથી જાણવું પડશે. “મિથ્યાત્વનું ” લક્ષણ બતાવતાં સૂત્રકાર કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૯૪૬ સમ્યગ્દર્શન “મિચ્છત વેદ છે, વિવરીયદમણે ઈ. પણ ય ધમ્મ ચેદિ હુ મહુર પિરસ જહા જરિ અર્થ – જે જીવ મિથ્યાત્વથી ઘેરાઈ જાય છે, તેની દષ્ટિ વિપરીત” થઈ જાય છે. જેવી રીતે તાવ આવેલા દદીને મીઠે રસ પણું ગમતું નથી, તેવી રીતે મિથ્યાદષ્ટિને પણ ધર્મ કરવું ગમતું નથી. તેથી જ મિથ્યાત્વને ૧૮ પાપસ્થાનમાં આગળના સત્તરે પાપને જનક કહ્યો છે, આમ તે બધા પાપને પણ બાપ છે. હવે વિચારે ધર્મ કરે કેને ન ગમે? જવાબ સરળ છે. જેને સુદેવ, સુગુરૂ ને સુધર્મની શ્રદ્ધા ન હોય, તેને ધર્મ કરે ન ગમે. અર્થાત્ જિનેશ્વરે ફરમાવેલા ધર્મથી જેની દષ્ટિ “વિપરીત” છે, અવળી કે ઉલટી છે તેને ધર્મ ન ગમે. મિથ્યાત્વના મૂખ્ય ભેદ બે છે – (૧) વિપર્યાસાત્મક મિથ્યાત્વ અર્થાત જિનવચનથી વિપરીત માન્યતા રૂપ મિથ્યાત્વ અને (૨) અનધિગમાત્મક અર્થાત જીવાદિ નવ તના બધ કે જાણ પણ વગરનું અજ્ઞાનરૂપ મિથ્યાવ.” (૧) વિપરીત બુદ્ધિનું લક્ષણ બતાવતાં કહે છે :* જે જે પગારેણ, ભાવે ણિયએ તમનહા જો તુ. મન્નતિ કરેતિ વદતિ વ, વિપરિયા ભવે એ ર Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદર્શન ४७ અર્થ :- જે ભાવ જે પ્રકારે નિયત હોય છે, એટલે કે પદાર્થનું જે યથાર્થ સ્વરૂપ હોય છે એનાથી બીજા રૂપે એને માન, આચર કે વર્ણવ એનું નામ “વિપર્યાસ” અગર તે “વિપરીત બુદ્ધિ” કહેવાય. આમાં નવતત્ત્વનું જાણપણું હોવા છતાં તેની શ્રદ્ધા નથી તેથી બુદ્ધિ વિપરીત વર્તે છે. - પરમાર્થ એ છે કે સર્વજ્ઞ તીર્થકર દેવે પદાર્થનું સ્વરૂપ કે તેના ભાવ જે પ્રમાણે પિતાના જ્ઞાનમાં જોઈને તે જ પ્રમાણે યથાતથ્ય કહેલા છે, તેથી વિપરીત માનવું છે તે વિપર્યાસ બુદ્ધિ “મિથ્યાત્વ” છે. તેવા મિથ્યાષ્ટિને જિનવચનમાં શ્રદ્ધા હતી નથી; અર્થાત્ જીવાદિ નવતત્વનું • જે પ્રમાણે તેમણે કહ્યું છે તેમાં શ્રદ્ધા હોતી નથી. કે (૨) અજ્ઞાનરૂપ મિથ્યાત્વ – મિચ્છત પરિણુદપ્પા, - તિવ્ય કસાણ સુકુ આવિટા જીવ દેહં એક્ક, મણું હેઈ બહિરખા ૩ અથ – કોઇ માનાદિ તીવ્ર કષાયયુક્ત બની મિથ્યા દષ્ટિ શરીર અને જીવ (આત્મા)ને એક માને છે, તે બહિરાત્મા છે. તે માન્યતા અજ્ઞાન રૂપ મિથ્યાત્વ છે. બહિરામ દશામાં રહેલે અજ્ઞાની જીવમાં ક્રોધાદિ કુષાય ભાવે તીવ્ર હોય છે, એટલે કે “અનંતાનુબંધીના *. Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સમ્યગ્રંદન હાય છે. ને આ અન`તાનુખશ્રીના ક્રોધ, માન, માયા ને લેાભની ચંડાળ ચાકડી જીવમાં હોય ત્યાંસુધી, જીવ કદાપિ કાળે મિથ્યાત્વના ઘરમાંથી નીકળે નહિ, ને મિથ્યા જાય નહિ એટલે સકિત કદાપિ પામે નહિ. તેવા અજ્ઞાની મૂઢ જીવ શરીરને જ આત્મા માને છે. જડ (શરીર ને ચૈતન્ય ( આ મા )નું ભેદ વિજ્ઞાન તેને હોતું નથી; એટલે કે શરીર તો નાશ પામવાના સ્વભાવવાળુ જડ પુલ છે, ને આત્મા અજર, અવિનાશી ધ્રુવ તત્ત્વ છે, તેવી તેને સમજણ કે શ્રદ્ધા હાતી નથી. તેવા શ્રદ્ધાહીન ‘ બહિરાત્મા ’ કહેવાય છે. સ'સારચક્રના ભવભ્રમણમાંથી તેની મુક્તિ કદાપિ થતી નથી. ટુંકમાં · સ્વ ” ( આત્મભાવ )માંથી ખસી પર (શરીરરાદિ પુદ્ગલ)માં વસે અર્થાત્ પોતાના માને તે મિથ્યાત્વી કહ્યું છે ને · પર ’માંથી ખસ, ‘સ્વ ’માં વસ. તે સમિત છે. > અને તેનુ જાણપણું જેને નથી તે અજ્ઞાનીને ‘ અજ્ઞાન મિથ્યાવ’ છે. 6 જો જહવાય ન કુપ્પુ, મિચ્છાદિટડી તએ હું કે। અન્ના વડઈ ય મિચ્છત', પરસ સફર જાણે માણા ।। અર્થ :- જે તત્ત્વવિચાર પ્રમાણે નથી ચાલતા એટલે કે જીવા વાદિ નવ તત્ત્વની શ્રદ્ધા નથી કરતા, તેનાથી મોટા મિથ્યાદષ્ટિ ખીજો કાણુ હાઈ શકે. એ ખીજાને શંકા Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદર્શન ૪૯ શીલ બનાવી પિતાના મિથ્યાત્વમાં વધારે કરતે રહે છે. (એ શાલક, જમાલિકુમાર ઈત્યાદિના દાતે જિનેશ્વરના વચનમાં શ્રદ્ધા ન રાખી વિપરીત પ્રરૂપણું કરી તે પિતાના જ આત્માનું અહિત કર્યું. પિતાનું જ દુર્ગતિનું ભવભ્રમણ અત્યંત વધારી મુક્યું. ) ગશાસ્ત્રમાં પણ મિથ્યાત્વનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે – અનિત્યાશુચિ દુઃખાનાત્મસુ. નિત્યશુચિસુખાત્મરાતિરવિદ્યા ” અર્થ - અનિત્યને નિત્ય, અશુદ્ધને શુદ્ધ, દુખને સુખ અને આત્માને અનાત્મા (જડ શરીર) માનવે તે જ અવિદ્યા એટલે કે “મિથ્યાત્વ” છે, “વિપર્યાસ બુદ્ધિ” છે. ટૂંકમાં મિથ્યાત્વ મૂઢતા અને ભ્રમ પેદા કરી દષ્ટિ વિપરીત બનાવી દે છે. એટલે સ્ત્રી પુત્રાદિ સ્વજનના સંબંધેને ધન વૈભવાદિ જે અનિત્ય છે, છતાં કાયમ ટકી રહેશે તેમ માની જીવીએ છીએ, શરીર મળમૂત્રથી ભરેલુ અશુચિમય છે, છતાં એને શુદ્ધ માનીએ છીએ, પાંચે ઈન્દ્રિયેના વિષયે ખરેખર અંતે દુઃખદાયી છે; છતાં એને મહાસુખ માની મેળવવા માટે અથાગ પરિશ્રમ કરીએ છીએ, અને આત્મા નિત્ય, શુદ્ધ ને અવ્યાબાધ સુખવાળે હેવા છતાં તેને દેહરૂપ માનીએ છીએ, આ દેહાધ્યાસ ને અવળી માન્યતા એ જ મિથ્યાત્વ છે. તેને કારણે ભવભ્રમણ મટતું નથી. ટુંકમાં પરવસ્તુને પોતાની માનવી તે મિથ્યાત્વ. સ. ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સમ્યગ્દશ ન એટલે કે શરીર, સ્વજનાદિના સુખેસુખી ને તેમના દુઃખે દુઃખી 'માનવું તે · મિથ્યાત્વ' છે. 6 મિથ્યાત્વની ભય‘કરતા : અહી એક વાત સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે કે • સમ્યગદર્શન-શ્રદ્ધા' એ આત્માને મૂળ ગુણ હાવાથી પ્રત્યેક ભવ્ય અત્મામાં સત્તારૂપે રહેલ છે, પણ અનાદિ કાળના મિથ્યાત્વના ચેાગે તેનું પ્રાગટ્ય થતું નથી; એટલે તેને પ્રગટાવવા માટે તેની પ્રાપ્તિ માટે મિથ્યાત્વના નાશ કરવા ખાસ આવશ્યક છે. એટલે શાસ્ત્રકારોએ તેના જુદા જુદા પ્રકારાનુ વર્ણન જુદા જુદા શાસ્ત્રોમાં કર્યુ. છે તે આત્મહિતાર્થે સમજીએ. જીવાની અપેક્ષાએ મિથ્યાત્વ સર્વ જીવેાની અપેક્ષાએ મિથ્યાત્વ ૩ પ્રકારનુ` છેઃ(૧) અણુાઈયા અપજ્જવસિયા ( અનાદિઅનંત ) : 6 ' ? અણુ ’ = નથી, અને ‘ અઢિયા ’= ભૂતકાળ, અતીત, એટલે કે જેના ભૂતકાળની આદિ નથી તે · અણુાઈવા અર્થાત્ અનાદિ. ૮ અ ' એટલે નથી, ‘ પજજવસિયા ’ = અંત એટલે કે જેના હવે અત પણ નથી તે ‘અનંત ’. ' આવુ... મિથ્યાત્વ · અવ્યવહારિક રાશિના જે જીવા કદાપિ વ્યવહાર રાશીમાં આવવાના નથી તેને અને Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદર્શન ૫૧ વ્યવહાર રાશીના અભવ્ય જીવેને હોય. જેની ભવિતવ્યતા સંસારની નરકતિયચ મનુષ્ય દેવરૂપી ચતુતિમાં આવવાની છે તેને “વ્યવહાર રાશી ના જીવ કહેવાય. (૨) અણુઈયા સપજવસિયા ( અનાદિસાંત) : તે મિથ્યાત્વ “વ્યવહાર રાશીના ભવ્ય સમક્તિી જીવોને હેય. વ્યવહાર રાશીને સંસારી જીવના મિથ્યાત્વની આદિ નથી એટલે અનાદિ, ને જે ભવ્ય જીવ “સમ્યગદર્શન પામે છે ત્યારે તેના મિથ્યાતત્વને અંત આવે છે એટલે ( સ + અંત છે. એટલે સંસારના કેટલાક ભવ્ય છે જે મિથ્યાત્વને અંત કરવાના છે, તે “અનાદિ સાંતના ભાંગામાં આવે. (૩) સાઈયા સપજજવસિયા (સાદિ–સાંત) : જે ભવ્ય જીવે એક વાર “સમ્યકત્વ પ્રાપ્ત કરી પછી પડિવાઈ (પતીત થઈને સમક્તિ ગુમાવી દે છે). થઈ જાય છે તેનું મિથ્યાત્વ “આદિ” ને “સંત” વાળુ હોય છે તેથી સાદિ-સાંત કહેવાય. ભાવથી ૨૫ પ્રકારનું મિથ્યાત્વ મિથ્યાત્વની આ પચીસની સંખ્યા કેઈપણ સૂત્રમાં એક સાથે નથી. જુદા જુદા સૂત્રોના જુદા જુદા સ્થાનેથી એકત્ર કરી કઈ પૂર્વાચાર્યે બનાવેલી જણાય છે, જે વર્તમાનકાળે શ્રી પ્રતિક્રમણ સૂત્રમાં ૧૮ પાપસ્થાનકના પાઠ પછી સ્થાનકવાસી સમાજમાં બોલાય છે. તે નીચે પ્રમાણે : Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદશન. " પાંચ પ્રકારનું મિથ્યાત્વ:અભિગ્ગહિય અણુભિગ્ગહિય તહ અભિનિવેસિઅ ચેવ સંસઈએમણભેગ, મિચ્છત પંચહા ભણિયં / અર્થ - મિથ્યાત્વ પાંચ પ્રકારનું કહ્યું છે. તે આ રીતે -- (૧) અભિગ્રહિક મિથ્યાત્વ–આમાં અજ્ઞાનની સાથે પોતાની વાતને ઘણો આગ્રહ હોય છે તેથી સાચા-ખોટાની પરીક્ષા કર્યા સિવાય, કે તત્ત્વની સમજ વગર કે કસેટીએ ચડાવ્યા સિવાય, પિતાની રૂઢી કે પરંપરાને હઠથી પકડી રાખવી તે. આ ભવ્ય ને અભવ્ય બંને પ્રકારના છને સંભવે. છે. ધર્મ પરિક્ષા ગ્રંથમાં તેના છ વિકલ્પ કહ્યા છે - થિ ણ ચિ ણ કુણઈ, કર્યાણું વેએઈ થિ gિવાણું ? થિ ય મેકવાઓ, આભિગહિયર્સ છ વિખ્યા માં લો અર્થ :- (૧) આત્માનું અસ્તિત્વ નથી. (૨) નિત્યત્વ નથી, (૩) આમા પિતાના કર્મને કર્તા નથી. (૪) આત્મા પિતાના કર્મને ભક્તા પણ નથી (૫) આત્માને મેક્ષ થતું નથી (૬) અને મોક્ષને કેઈ ઉપાય નથી. આ અભિગ્રાહિક મિથ્યાત્વ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદર્શન ૫૩ (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ – બધા ધર્મોને સરખા માનવા. ગુણ-દોષની પરિક્ષા કર્યા વિના બધા દેવને પગે લાગવું, બધાને ગુરૂ માનવા તે, ટુંકમાં વિષ ને અમૃતને સરખા ગણાવા તે. આવા લોકે “મૂઢ' હોય છે, સાચાખોટાને પારખવાની વિવેકબુદ્ધિ જ તેમનામાં રહેતી નથી, જેનધર્મ આ પ્રકારની દષ્ટિને સ્વીકાર કરતું નથી. ગુણદેણની સમ્યક પરીક્ષા કરવાની દૃષ્ટિ અને હેય-ઉપાદેયને વિવેક જૈનધર્મે સવીકારેલ છે તેથી સંપૂર્ણ દયામય અહિંસાધર્મ જ સાચો ધર્મ છે તેમ જૈન ધર્મ સ્વીકાર્યું છે. અને તે ધર્મ શ્રેષ્ઠ છે, તેમ ન માનતા, સર્વ ધર્મને સરખા માનવા તે અનાભિગ્રહિક મિથ્યાવ. આ મિથ્યાત્વ ભવ્ય જીવોને જ હોય છે. કારણકે તેને બધા દર્શન (ધર્મ) સરખા લાગે છે, એટલે જે દર્શન મેક્ષ છે ને “મોક્ષને ઉપાય “સુધમ’ છે એમ કહે છે, તેને પણ આ લકે માનનારા હોય છે. ને તેમ માનનારા તે “ભવ્ય જ હોય. અભવ્ય તે મોક્ષને કદાપિ માને જ નહિ, કારણકે જીવાદિ નવતત્વનું જ્ઞાન કે શ્રદ્ધાન તેને કદાપિ થાય જ નહિ, તેથી અભવ્યને આ મિથ્યાત્વ ન હોય. (૩) અભિનિવેશિક મિથ્યાત્વ – સત્ય માર્ગ જાણવા છતાં કઈ બાબતને પિતાને ખેટ મત બંધાઈ જવાથી તેને છોડે નહિ ને અસત્ય માર્ગનું કુયુક્તિથી પિષણ કરવું, પ્રરૂપણ કરવી તે. “અભિનિવેશિક.” Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનઃ “જે હવે હું મારી ભૂલ કબુલીશ, તે લેકમાં મારી પ્રતિષ્ઠા ઘટી જશે, અને સામાવાળાની વધી જશે” આ પ્રકારનું મિથ્યાભિમાન આ મિથ્યાત્વનું મૂળ કારણ છે. આને ઉસૂત્ર પ્રરૂપણું કહી છે. તે અહંભાવ આત્માને અભિનિવેશ મિથ્યા વમાં લઈ જાય છે. આ મિથ્યાત્વ સમક્તિ પામીને જે પડિવાઈ થયેલ છે, તેને જ હોય છે. તીર્થકરોએ પ્રરૂપેલા અર્થથી વિપરીત અર્થના તે કદાગ્રહી. હોય છે. 1 વાટી થવાને ઉમણ વધી - સમ્યગદષ્ટિ પણે ક્યારેક છઘસ્થપણાના કારણે ભૂલ કરી બેસે છે, પણ તેના દિલમાં સરળતા હોય છે. ભૂલની જાણ થાય કે તરત જ પિતાની પ્રતિષ્ઠાને મહત્વ આપ્યા સિવાય ભૂલને સ્વીકારી લે છે. જમાલિ આદિ સાતે વિન્ડોમાં આ મિથ્યાત્વ ઘુસી ગયેલું. તેથી સંયમીઓને સંયમ લુંટાઈ જાય છે ને સંયમના ફળરૂપે ભવાટી થવાને બદલે દુર્ગતિમય ભવભ્રમણ વધી જાય છે. “અભવ્ય” સમક્તિ કદાપિ પામતે જ નથી, તેથી અવ્યને આ મિથ્યાત્વ કદાપિ હોય નહિ. ' ; કમલપ્રભ આચાર્યો પિતાની પ્રતિષ્ઠાની રક્ષાના કારણે સત્યને છુપાવી અત્યંત સંસાર વધાર્યાને દાખલ છે. ગીતાર્થ ગુર્વાદિની નિશ્રામાં કે આજ્ઞામાં રહેવાથી આ મિથ્યાવથી બચી શકાય છે. તત્ત્વની વાત સમજવાની. શક્તિ કદાચિત પિતામાં ન હોય, તે પણ ગુરૂની વાત ભક્તિ કદાપિ Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદર્શન પપ શ્રદ્ધાપૂર્વક માનવાથી અહંભાવ ટળી જાય છે ને ફરી પાછા સાચા માર્ગે આવી જવાય છે. (૪) સાંશયિક મિથ્યાત્વ – જિનવાણુમાં શંકા કરવી તે. અર્થાત્ જિનેશ્વરે પ્રરૂપેલા નવતત્ત્વાદિ જિન આગમોમાં. તેમની સર્વજ્ઞતા, વીતરાગતા આદિમાં સંદેહ કરવો તે. દેવ-ગુરૂ–ધર્મમાં સંદેહ લાવો તે. આ મિથ્યાત્વથી બચવાને એક જ ઉપાય જિનવચનમાં દઢ શ્રદ્ધા- “તમેવ સચ્ચે નિઃસંકે, જે જિણે હિં પવેઈચં” રૂપ આસ્થા રાખવી તે છે. - (૫) અનાગમિથ્યાત્વ – અણસમજ કે અજ્ઞાન-' પણાથી લાગે તે મિથ્યાવ. આ મિથ્યાત્વ એકેંદ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીને, મન ન હોવાથી સહેજે હોય છે. પણ કેઈ ભવ્ય જીવ સમક્તિથી પતીત. થઈ બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉપજે તે વખતે તેને “સાસ્વાદન સમતિ લાભે. જેની સ્થિતિ માત્ર છ આવલિકા અર્યાપ્ત અવસ્થામાં હોય છે. પછી તે નિયમ મિથ્યાત્વી બની જાય છે. વળી કેટલાક સંજ્ઞી પંચેન્દ્રિ છે જેવા કે અસંખ્યાતા પશુ-પક્ષીઓ તથા સંખ્યાતા ભેળા મનુષ્ય પણ છવાદિ નવતત્વમાં કાંઈ સમજતા હોતા નથી. તેવા મનુષ્ય પિતાના ધંધા રોજગારમાં જ, કે પેટનું માંડ પૂરૂ કરવામાં જ પડ્યા હોય છે કે પૈસે ટકે સુખી ભેગોપભોગમાં જ પડયા હોય છે, તે બધાને આ અનાગ મિથ્યાત્વ Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન હેય છે. કારણકે સાક્ષાત્ કે પરંપરાએ તત્ત્વનું અજાણપણું એ અનાગ મિથ્યાત્વ છે, તે જીવને જીવાજીવાદિ તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. ભેદનું તાત્પર્ય (સાર): મિથ્યાત્વના ઉપરોક્ત પાંચ ભેદનું તાત્પર્ય એ છે કે “મારું તેજ સાચું” એવી હઠ (“અભિગ્રહને)ને લીધે, (૨) સત્ય-અસત્યને નિર્ણય કરવાની ઉદાસીનના (અનભિગ્રહ) ને લીધે, (૩) પ્રતિષ્ઠા ગુમાવવાના ભયે છેટું પકડેલું નહિ છોડવાના કદાગ્રહ (અભિનિવેશીને લીધે, (૪) જિનવાણીમાં સંદેહ રાખવો. (સંશય)ને લીધે તથા (૫) અજાણપણાથી ઉપયોગની ખામી (અનાગ)ને લીધે જીવને દષ્ટિ વિપર્યાસ અર્થાત્ જિનવાણીથી વિપરીત માન્યતા થાય છે. ટુંકમાં મિથ્યાત્વ એ એક પ્રકારને દષ્ટિવિપર્યાસ છે. અને તે અભિગ્રહ, અનભિગ્રહ, અભિનિવેશ, સંશય અને અનાગ એ પાંચ કારણેને લીધે થાય છે. તેથી મિથ્યાત્વને નાશ ઈચ્છનારે જિનવચનમાં પૂરી આસ્થા રાખી તે પચે કારણોને દૂરથી તજી દેવા. વિધેયાત્મક ભાષામાં કહીએ તે (૧) “અભિગ્રહને છોડ એટલે “સાચું તે મારૂં” એવી સરળ અને વૃત્તિ કેળવવી, (૨) “અનભિગ્રહને ” છોડ એટલે “સત્યને આગ્રહ રાખ, (૩) “અભિનિવેશને છોડવો એટલે “ખોટું જતું કરવાની હિંમત” રાખવી, (૪) “સંશયને છેડે એટલે સંપૂર્ણ શ્રદ્ધા ગુણ કેળવ, સાચા દિલથી આસ્થા. Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદર્શન પ૭ જિનવાણીમાં રાખવી. અને (૫) “અનાભેગને છેડે એટલે ધર્મ પાલનમાં “ઉપગવંત થવું. જીવની હિંસા ન થાય તેને ઉપગ રાખે. અભવ્યને આભિગ્રાહિક અને અનાભેગિક મિથ્યાત્વ જ સંભવે જ્યારે “ભવ્ય અને ઉપરોક્ત પાંચે મિથ્યાત્વ સંભવે, તે પણ એક સમયે એક જ મિથ્યાત્વને ઉદય હોય. એકી સાથે બે કે પાંચે ન હોય. પરંતુ એક જાય ને બીજાને ઉદય થાય તેમ સંભવે. અનાગ’ મિથ્યાત્વમાં જીવે જેટલો સમય ગુમાવ્યું એટલે બીજા મિથ્યાત્વમાં નથી ગુમાવ્યું. અનંતકાળની સ્થિતિ ફક્ત આ મિથ્યાત્વની જ છે. કારણકે વનસ્પતિકાયની સ્થિતિ અનંતકાળની છે. ભવ્ય જીવોમાં પણ જાતિ ભવ્યને એક માત્ર આ મિથ્યાત્વ જ હોય, કારણકે તે કદાપિ નિગોદની અસ્વસ્થા છેડી વ્યવહાર રાશીમાં આવવાના નથી. બીજી માન્યતા પ્રમાણે અભવ્યને પણ જાતિભવ્યની જેમ માત્ર અનામે મિથ્યાત્વ જ હોય. અભિગ્રાહિક ન હોય. આમ બે મત છે. તત્ત્વ કેવળી ગમ્ય. (૬) લૌકિક મિથ્યાત્વ :- જિનભાગ એટલે કે સુદેવ, સુગુરૂ ને સુધમ ” સિવાયના અન્ય ઉપાસ્યની ઉપાસના કરવી તે “લૌકીક મિથ્યાત્વ” છે. તેના ત્રણ ભેદ છે – (૧) દેવગત (૨) ગુરૂગત અને (૩) પર્વ કે ધર્મગત. Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સમ્યગુદર્શન દેવગત - જે રાગદ્વેષથી યુક્ત અને કામ, ક્રોધ, મેહ આદિ દોષવાળા છે, તેવા લૌકિક દેવને માનવા તે. જે દેવ રાજી થતાં વરદાન દે ને ખીજાતાં શાપ દે તેવા દેવેને સુદેવ તરીકે માનવા તે દેવગત મિથ્યાત્વ. ક્ષણે. રુષ્ટા, ક્ષણે તુષ્ટા” અર્થાત્ ક્ષણવારમાં કોપાયમાન થાય કે ક્ષણવારમાં પ્રસન્ન થાય તેવા દેવોને માનવા તે “દેવગત. મિથ્યાત્વ” છે. ગુરૂગત - જે પંચમહાવ્રતધારી ને શુદ્ધ દયાધર્મના પાળનારા નથી તેવા કંચન કામિનીના ભોગી, સંસારસુખનાં રાગી, રાત્રિભેજનાદિ તથા કંદમૂળ આદિ અભક્ષ્ય ભેજન કરનારાને ગુરૂ તરીકે માનવા તે “ગુરૂગત.” મિથ્યાત્વ છે. ધર્મ કે પર્વગત - ધર્મ નિમિતે હિંસક ય કરે કે, નિર્દોષ પશુના બલીદાન દે, અને લૌકિક પર્વો જેવા કે હોળી, રાંધણ છઠ્ઠ, શિતળા સાતમ, ધનતેરશ ઈત્યાદિમાં માને તે “ધર્મગત ને પર્વગત મિથ્યાત્વ છે. (૭) કેસર મિથ્યાત્વ - તેના પણ ત્રણ ભેદ છે – (૧) લેાકેત્તર દેવગત મિથ્યાત્વ - સર્વ દેથી મુક્ત અને વીતરાગ એવા લોકોત્તર દેવ શ્રી અરિહંત ભગવંતની આ લેક કે પરલકના પદુગલિક સુખની. ઈચ્છાએ કરી બાધા, માનતા માનવી તે, વળી તીર્થકર ભગવંતના લેશમાત્ર ગુણ હોય નહિ, એવાને સુદેવ માને. કે ઘંટાકર્ણ મહાવીરની માનતા માનવી. રા Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદર્શન (૨) લેાકેાત્તર ગુરૂગત મિથ્યાત્વ - શુદ્ધ જ્ઞાન, દર્શીન, ચારિત્રવાળા સાધુ-સાધ્વીજીને આ લાક કે પરલોકના સુખની ઇચ્છાએ વાંદવા, પઢિલાભવા તે અથવા પાસસ્થા અર્થાત્ શિથિલાચારી ને માત્ર વેશધારી એવા જૈન સાધુને ગુરૂ માનવા તે. (૩) લેાકેાતર ધમ કે પગત ઃ આ લેાક કે પરલોકના ભૌતિક સુખ માટે, જિનેશ્વર ભગવંતના કલ્યાણક આદિ પવિત્ર દિવસે કે આઠમ-પાખીના પર્વ દિવસે જપ-તપાદિ કરવા તે. ધ કરણી કે જપ-તપાદિ માત્ર કનિર્જરાના હેતુ માટે જ કરવા જોઈ એ. તા જ મેાક્ષ સન્મુખ થવાય. જપતપાદિ ધક્રિયામાં અંશ માત્ર પણ સંસારીસુખની વાંછા હોય 'તા સ`સાર જ વધે. ૫ (૯) કુપ્રાવચનિક મિથ્યાતા – નિગ્રંથ પ્રવચન અર્થાત્ જિનવાણી સિવાય અન્ય વચનામાં શ્રદ્ધા રાખવી તે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૩માં કહ્યું છે :‘કૃપવયણુ પાસ’ડી, સબ્વે ઉમ્મન્ગ પક્રિયા સમગ્ગ તુ જિષ્ણુફખાય, એસ મળે હિ ઉત્તમે ૫૬૩૫ અર્થ :-જિનેશ્વર ભગવત દ્વારા પ્રકાશિત મેક્ષમા` જ ઉત્તમ છે, તે સિવાય જેટલા પણ વચન છે તે અધા કુપ્રાવચન હોઈ ને ઉન્માર્ગે લઈ જનારા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શન તાત્પર્ય એ છે કે જેનેએ જિન પ્રવચન પર જ પૂર્ણપણે શ્રદ્ધા રાખી કુકાવચનરૂપ મિથ્યાત્વથી બચવું જોઈએ. ૯ થી ૧૮ સુધીના દશ મિથ્યાત્વ શ્રી ઠાણાંગ સૂત્રના દશમા સ્થાનમાં છે : (૯) અધમમાં ધર્મસંજ્ઞા – હિંસામય યજ્ઞ કરે તે અધર્મ છે છતાં તેને ધર્મ માનવો તે. દા.ત. ૌતમારિ અગીઆરે ગણધર ભગવંતે પૂર્વાશ્રમમાં હિંસક ય ધર્મ માનીને જ કરતા હતા. તે બધા પ્રભુ મહાવીર સ્વામીને વાદમાં હરાવવા આવતા, પ્રભુના સમાગમે સમ્યગુદર્શન પામ્યા. સંત સમાગમનું આવું અપૂર્વ માહાતમ્ય છે. આજ રીતે બધા આશ્રવદ્યારે ને પાપસ્થાનકનું સમજવું. (૧૦) ધર્મ અધમ માનઃ – શ્રી જિનેશ્વર કથિત જ્ઞાન, દર્શન, ચારિત્રપ રૂપી મોક્ષમાર્ગની ધમકિયાઓને અધર્મ–જડકિયા કહેવી તે. (૧૧) કુમાગને સુમાગ માનઃ – જે માર્ગ શુદ્ધ દયામય ન હોય ને સંસાર પરિભ્રમણને વધારે તે કુમાર્ગ, તેવા માર્ગની શ્રદ્ધા રાખવી તે, જેમ કે કાળબળનું બહાનું કાઢી ખરેખર, તે પિતાની વાહવાહ કહેવરાવવા માટે માઈક, ટી–વી. વી. અગ્નિકાયના જીવોના ઘાતક સાધનોનો ઉપયોગ કરે ને બીજા સુમાર્ગમ વિચરતા સાધુ Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ 'મિથ્યાદર્શન સાધ્વીજીઓની જુનવાણી કહીને નિંદા કરે, વર્તમાન સમયને બધે શિથિલાચાર આ મિથ્યાત્વના ઘરને છે. તે જેમ કે સ્નાન કરવું, સંડાશને ઉપયોગ કરે, ફલશ વાપરવા, રાત્રે દીવાબત્તને ઉપયોગ કરે, પગે ચાલીને વિહાર કરવાને બદલે શરીરના કારણ સિવાય વાહનને ઉપગ કરે, ફેટા પડાવવા, વગેરે કે આવું બધું કરવાની પ્રરૂપણ જિનાજ્ઞા વિરૂધની કરવી તે સ્પષ્ટપણે આ મિથ્યાત્વ છે. (૧૨) સુમાને કુમાર્ગ માને - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તરૂપ સંવર કિયાને મોક્ષમાર્ગને-ઉન્મા માનવ તે, જેને મેક્ષની અભિલાષા છે, તેણે કમબંધના નાશને ઉપાય કરવો જ પડશે. અને તે માર્ગ સર્વ અંવર નિર્જરા રૂપ જ જિનેશ્વરેએ કહ્યો છે. સંવરભાવ નવા કર્મ બંધાતા રેકે છે અને નિર્જરા અર્થાત્ તપ–જપ ધ્યાનાદિક્રિયા પૂર્વ સંચિત કર્મને ભસ્મીભૂત કરી દે છે. તે કલ્યાણકારી માર્ગની આરાધનાને સમય પરિવર્તનના બહાને ઉન્માર્ગ કહેવો તે. મિથ્યાત્વ છે. જનમાર્ગ નિવૃત્તિ પ્રધાન ને આત્મલક્ષી મેક્ષના હેતુ વાળે છે. પુદ્ગલને–ભૌતિક સુખ-સગવડને પ્રેમ એજ દુઃખનું કારણ છે, અને તેની ઈચ્છાને નિરોધ એજ મેક્ષનું કારણ છે. જિનેશ્વરે એ શુદ્ધ દયામય ધર્મપાલનને ઉપદેશ એટલા માટે જ આપેલ છે કે આત્મા પદૂગલની આ શરીરની જેલમાંથી વહેલી તકે મુક્ત થઈ પિતાનું અશરીરી, અણહારી, અવિનાશી, અજર, અમર એવું શુદ્ધ. Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શન પરમાત્મસ્વરૂપ પ્રગટાવે; ને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય. તે સિદ્ધપદની પ્રાપ્તિ સુમાર્ગથી જ અર્થાત્ કેવલી પ્રરૂપિત ધર્મની આરાધનાથી જ થાય તે ત્રિકાળાબાધિત સત્ય છે, છતાં જિનેશ્વરે ફરમાવેલી ધર્મક્રિયા કે પાંચ સમિતિના પાલનની કાયરતાના કારણે તેને કુમાર્ગ માને ને મનાવે તે મિથ્યાવ. (૧૩) અજીવને જીવ માનવે – કેટલાક એવા મત છે જે શરીરને જ જીવ માને છે અને શરીરના નાશ (મૃત્યુ) સાથે જીવ અર્થાત્ આત્મા પણ નાશ પામે છે તેમ કહે છે. તેવી માન્યતા “તજજીવતછરીરવાદી” (તદ્ જીવ તત્ શરીરવાદી) મતની છે. તે માને છે જગતમાં પાંચ મહાભૂત-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને આકાશ છે, એના સંયેાજન (માળવા)થી શરીર બને છે ને જવ તેમાં ઉત્પન્ન થાય છે અને એના નારા સાથે જીવ પણ નાશ પામે છે. આ માન્યતા બરાબર નથી, કારણ કે પાંચ મહાભૂત શરીર અજીવ છે, જડ પુદ્ગલ છે, ને આત્મા-જીવ તેનાથી તદ્દન નિરાળે શુદ્ધ ચૈતન્યમય છે. આમ અજીવને જીવ માનવો તે મિથ્યાત્વ. (૧૪) જીવને અજીવ માનવે તે – ચૈતન્ય લક્ષણવાળાને અજીવ માની તેની દયા ન પાળવી તે. મિથ્યાત્વ, ઈડિ વિગેરે સજીવ વસ્તુને અજીવ માની તેને ભેજનાદિમાં ઉપયોગ કરે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ મિયાદર્શન ને વનસ્પતિરૂપ પાંચ એકેન્દ્રિમાં જિનેશ્વરે જીવ કહ્યા કહ્યા છે, તેની શ્રદ્ધા ન કરવી વિગેરે આ ભેદમાં છે. જીવના અસ્તિત્વને માની તેના સંપૂર્ણ ભેદને નહિ જાણનાર ઘણું ધર્મો છે. તે અજાણપણે પણ જીવહિંસા કરે તે આ ભેદમાં આવે. (૧૫) અસાધુને સાધુ માનવાઃ– જે સાધુપણાના મૂળ એવા અહિંસાદિ પાંચ મહાવ્રતનું સમ્યગ રૂપથી પાલન નથી કરતાં, જે પ્રગટ કે અપ્રગટ રૂપથી આરંભપરિગ્રહના કાર્યો કરે છે, કરાવે છે કે તેની અનુમોદના કરે છે તે બધા “અસાધુ” છે, તેને સાધુ માનવા તે. (૧૬) સાધુને અસાધુ માનવા – સાધુજીના ૨૭ ગુણે સહિત તરણતારણ જડાજ સમાન શુદ્ધ સંયમના પાલક એવા સાધુને અસાધુ માનવા તે જે જિનેશ્વરની આજ્ઞામાં રહીને ચારિત્ર પાળે છે તેને અસાધુ માનવા તે. પણ મિથ્યાત્વ છે. ટૂંકમાં વિદ્વતા કે ભાષાશૈલી આદિની છટા ન હોય, દેખીતા બાળભેળા હોય છતાં સંયમપાલન જિનાજ્ઞા અનુસાર કરતાં હોય, તેવા સાધુ સાદવજીની ઉપેક્ષા કરીએ કે ભાવપૂર્વક ન નમીએ તેપણ મિથ્યાત્વ લાગે. જેનદર્શન બહુ જ વિચક્ષણ દર્શન છે. ડગલે પગલે વિવેક દષ્ટિને ઉપગ રાખવાને આ વિતરાગ માગ છે. તેમાં જરાપણ ચુકીએ તે મિથ્યાત્વ લાગ્યું જ સમજે. ને ઉપગ બરાબર રાખીએ તે સમ્યગ્ર દર્શન પણ આવ્યું જ સમજે. Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન (૧૭) અમુતને મુક્ત માનવા - જે લેકવ્યવહારમાં પ્રવૃત્ત છે, રાગદેષમાં રંગાયેલા છે, આરંભ–પરિગ્રહથી યુક્ત છે તેવાને મુક્ત માનવા તે, અર્થાત્ જ્ઞાનવરીયાદિ આઠે કર્મોથી જે હજી સર્વથા મુક્ત થયા નથી, તેને મુક્ત. થયેલા માનવા તે મિથ્યાત્વ છે, (૧૮) સુકાને અમુકત માનવા તે – જે સર્વ કર્મો ખપાવી સિદ્ધ, બુદ્ધ ને મુક્ત થયા છે, તે “સિદ્ધ ભગવંતને” અમુક્ત માનવા તે પણ મિથ્યાત્વ છે. આ દસ પ્રકારનું મિથ્યાત્વ શ્રી કાણાંગસૂત્રમાં આ રીતે છે – દસવિહે મિચ્છરો પનતે ત જહા :“અધએ ધમાસણણ ધર્મ અધમેસણ ઉમણે મસાણ મચ્ચે ઉમગસણણ અસુ જીવસણું વેસુ, અજીસણું અસાસુ સાહુસણ સાસુ અસહુસણુ અમુતસુ મુતસણુણ મુતે સુ અમુતસણ ૯૩ છે (૧૯) જિનવાણુથી ઓછી પ્રરૂપણું કરવી તે મિથ્યાત્વ - જિનવાણી સર્વજ્ઞ, સર્વદશી, પરમ વીતરાગી એવા જિનેશ્વર ભગવંતે ઉપદેશી છે. તેથી તેમના સિદ્ધાંતમાં લેશમાત્ર-કાને માત્રા સુદ્ધાં ઓછા કરવા, ઓછું માનવું, કે ઓછી પ્રરૂપણા જાણી બનીને કરવી તે મિથ્યાત્વ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદર્શન પ આપણાથી કદાચ ઓછું પળાય તેા તેને પોતાની નબળાઈ માનવી પણ વસ્તુ સ્વરૂપ તે ભગવાને કહ્યું છે તે જ ખરાખર છે એમ શ્રદ્ધામાં દૃઢ રહેવુ તે સમ્યકત્વ શુદ્ધિ માટે આવશ્યક છે. અજાણપણે કે મતિમવ્રતાના કારણે એછું અધિકું પઠન-પાઠન કરાવતાં ખેલાઈ જવાય તા ‘ જ‘વાઈધ્ધ 'નો પાઠ બેલી ‘મિચ્છામિ દુક્કડમ લઈ, આત્મશુદ્ધિ કરી લેવી. (૨૦) જિનવાણીથી અધિક પ્રરૂપણા કરવી તે મિથ્યાત્વ – જિનેશ્વરે છ દ્રબ્ય, નવ તત્ત્વ, ત્રણ લેાક, વગેરેનું જે યથાર્થ સ્વરૂપ કહ્યું છે, તે વધારીને કહેવું. તે મિથ્યાત્વ તે જેમ કે સંસારી જીવના આત્મા દેહપ્રમાણ છે તેને વધારીને વિશ્વવ્યાપી કહેવા તે મિથ્યાત્વ છે. (૨૧) જિનવાણીથી વિપરીત પ્રરૂપણા કરવી તે મિથ્યાત્વ. જમાલિ આદિ સાતે નિાના અધિકાર આ વિપરીત પ્રરૂપણાના છે. તેમ કરીને ભવકટી કરાવે તેવા પરમ કલ્યાણકારી ચારિત્રને તેમણે દુષિત કરી પોતાનું જ અહિત કર્યુ. ભવભ્રમણ વધારી દીધું. તેમના અધિકાર ‘સમકીતના ૬૭ એલ ’ ના પ્રકરણમાં આપ્યા છે. તેના સાર એ છે કે જિનવાણીથી થેાડી પણ વિપરીત પ્રરૂપણામાક્ષકીનારે પહોંચવા આવેલ નૌકાને પણ ફ્રી ભવસાગરમાં ડુબાડી દે છે. માટે જિનેશ્વરના માર્ગની શ્રદ્ધામાં દૃઢ રહેવુ.. સ. પ Jain Educationa International For Personal and Private Use Only ; Page #83 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન (૨૨) અક્રિયા મિથ્યાત્વઃ– અક્રિયાવાદી કહે છે - આત્મા એ જ પરમાત્મા છે, ને પરમાત્મા અક્રિય છે, માટે આત્મા પણ અક્રિય છે. તેથી આત્માને પુણ્યપાપની ક્રિયા કશી લાગતી નથી કારણ કે પણ ક્રિયા તા જડ શરીર કરે છે.' આવી ખાટી પ્રરૂપણા કરી સેવર નિર્જરા રૂપી જપતપ–દયાનાદિ ક્રિયાના નિષેધ કરે છે; એટલું જ નહિ પણ જે પુણ્ય-પાપના ભ્રમમાં પડી આત્માને દુઃખી કરે છે, અર્થાત્ ભાગવિલાસથી વચિત રાખે છે ને ભુખ તરસ વેઠી, બ્રહ્મચર્ય પાળી આત્માને દુઃખી કરે છે, તે બધા નરકમાં જાય છે. આવા ડર બતાવીને ખાળભેળા લેાકેાને ભ્રમમાં નાખી ૐ છે. આ અક્રિયા મિયાત્વ છે. . હવે જો ક્રિયાનુ` કરનાર જડ શરીર જ હોય ને શરીરની ક્રિયાથી આત્માને કશું શુભાશુભ કર્મી અંધાતું ન હોય, તો પછી જીવ ચાલ્યા ગયા પછી મડદું ખની ગયેલું શરીર કેમ કંઈ બોલવા-ચાલવા આદિ ક્રિયા કરતુ નથી; તેના તેમની પાસે કાઈ જવાબ નથી. વાસ્તવિક રીતે પ્રત્યક્ષ જોઈ એ છીએ કે જીવ (આત્મા) વગરનું નિવ શરીર કોઈ ક્રિયાને કરી શકતું નથી; એટલે જ સિદ્ધ થાય છે કે શરીર સગે રહેલા આત્મા જ પૂ - સંચિત શુભાશુભ કર્મના ઉય અનુસાર બધી ક્રિયા કરે છે તેથી આત્મા સક્રિય છે, આ વાત શ્રી ઠાણાંગ સૂત્ર સ્થાન ૧૦ સૂત્ર ૯૪૭ તંથા શ્રી પ્રર્રાપના સૂત્ર ૪ ૧૩માં ઇસ પ્રકારના જીવ પરિણામ કહી જિનેશ્વર બતાવી છે, Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદર્શન માટે ધર્મક્રિયાને નિષેધ ન કરે. જેવી રીતે મિથ્યાત્વાદિ પાંચ આશ્રવના હેતુ વડે જીવ અશુભ કર્મ બાંધે છે, તેવી જ રીતે સંવર-નિર્જરા રૂપ ધર્મ કિયા કરી જીવ અશુભ કર્મથી છુટી પણ શકે છે. ને અંતે ઉત્કૃષ્ટ ભાવે થાનાદિ તપની ક્રિયા કરી સર્વ કર્મ મુક્ત બની પરમાત્મા પદ પ્રાપ્ત પણ કરી શકે છે. માટે આવી એકાંત મિથ્યા પ્રરૂપણાથી ભરમાઈને સુજ્ઞ જનેએ ધર્મકિયા કરવાનું છેડી દેવું નહિ કારણ કે જે કોઈ ધર્મકિયાઅનુષ્ઠાનાદિ કરી પોતાના આત્માને દુષ્કૃત્યથી બચાવશે તે જ સગતિને પ્રાપ્ત કરશે ઇંને સુખી થશે. (૨૩) અજ્ઞાન મિથ્યાત્વ :- તેમને મત એ છે કે “જે જાણે છે તેને વધારે દોષ લાગે છે, જે જાણતે. જ નથી તેને અજાણપણાને કારણે એ છે દોષ લાગે છે.” તેથી જીવાદિ તને જાણવું વ્યર્થ છે. સમ્યગદર્શન પ્રકરણમાં સર્વજ્ઞ તીર્થકરેએ કહ્યું કે જે જીવોની હિંસા ન કરે ને સંપૂર્ણ દયામય અહિંસા ધર્મ પાળે તે સમ્યગ્દષ્ટિ છે. જીવનું સ્વરૂપ જાણ્યા સિવાય જેની દયા પાળી શકાય કેવી રીતે? તેથી જ તીર્થકર ભગવંતે શ્રીદશ વૈકાલિક સૂત્રના ચોથા અધ્યાયનની દસમી ગાથામાં કહ્યું કે “પઢમં તાણું તઓ દયા” અર્થાત પહેલા જીવાદિ તનું જ્ઞાન મેળવે, પછી જ દયારૂપી સંયમ ધર્મ યથાર્થ પાળી શકાશે. તેથી જ્ઞાન Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ १८ સમ્યગુ દર્શઃ કિયાલ્યાં મોક્ષ – જ્ઞાન અને જપતપાદિ ક્રિયારૂપી ચારિત્રધર્મથી મેક્ષ કહ્યો. આથી અજ્ઞાનવાદીને ઉપરોક્ત મત યથાર્થ નથી પણ અકલ્યાણ કરનાર છે તેમ સહેજે જણાય છે. એક્ષપુરીએ પહોંચવા માટે જ્ઞાન અને દર્શન એ બે આંખ છે, અને ચારિત્ર અને તપ એ બે પાંખ છે. જ્ઞાન વડે મેક્ષ માર્ગ જાણુંને, અને દર્શન વડે એ માર્ગની. યથાર્થ શ્રદ્ધા કરીને સાધક વિષય અને કષાયજન્ય ખાડા ટેકરાઓને ચારિત્ર ને તપરૂપી બે પાંખે વડે નિર્વિદને ઓળંગીને યથાસમય મેક્ષિપુરીએ પહોંચીને પિતાનું શુદ્ધ પરમાત્મ સ્વરૂપ પ્રગટાવે છે, સિદ્ધ બુદ્ધ અને મુક્ત બને છે. આમ જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ રૂપી ચારે સાધનની યથાર્થ આરાધના કરવાથી જ મેક્ષની પ્રાપ્તિ થાય છે તે જિનવચનની શ્રદ્ધા રાખી કોઈ પણ સાધનની ઉપેક્ષા ન કરવી તે ભવ્ય મુમુક્ષુ સાધક માટે ખાસ જરૂરી છે. જ્યાં મિથ્યાત્વ હોય, ત્યાં અજ્ઞાન નિયમા હોય જ. અજ્ઞાનીની વ્યાખ્યા કહે છે - સદસદ વિસેરણાઓ, ભવહેઉ જહરિકઓવલેભાઓ ગુણાભાવાઓ, મિચ્છાદિસિસ અણુણું ! અર્થ - સત અસતને વિવેક ન હોવાથી, સંસારના Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદર્શન હેતુરૂપ કર્મબંધ જેમને તેમ રહેવાથી અને જીવાદિ તના અભાવથી મિથ્યાદષ્ટિ જ “અજ્ઞાની” જ હોય છે. અજ્ઞાનવાદીની જેમ આવા અજ્ઞાની કુહેતુ વડે અજ્ઞાનની સ્થાપના કરી બાળભેળા લેકોને સદ્દજ્ઞાનની પ્રાપ્તિથી વંચિત રાખે છે, તેને મિથ્યાષ્ટિનું અજ્ઞાન કહેવું. આજના વિષમ હુંડા અવસર્પિણ કાળમાં (કળીયુગમાં) આ મિથ્યાત્વનું જોર ખૂબ વધ્યું છે ને વધતું જાય છે. અજ્ઞાન ને મેહ માનની પ્રબળતાથી અનેક મતમતાંતર વધી રહ્યા છે, ને વાણીવિલાસ દ્વારા લેકોને ખેંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તે બરાબર સમજી શ્રી જિનશાસનના સાચા અનુયાયીઓએ જાગૃત રહી દુર્લભ એવા સમક્તિ રત્નને સંભાળી રાખવું જોઈએ; ને જિનવચનની શ્રદ્ધામાં અવિચળ રહેવું જોઈએ. (૨૪) અવિનય મિથ્યાત્વ :- અરિહંત દેવ, ગુરૂ, ગુણાધિક તેમજ ધર્મને આદર ન કરે, તેમની આજ્ઞાનુંઉલ્લંઘન કરેઅહંભાવ ન રાખે તે “અવિનય મિથ્યાત્વ” છે. ગુણજનના વચનમાં અશ્રદ્ધા થવાથી જ આદર અને અહોભાવની જગ્યાએ અવિનય ને ઘણા થાય છે. વળી સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ગુણવંત, જ્ઞાની, તપસ્વી, વૈરાગી આદિ ઉત્તમ પુરૂષની નિંદા કરે, કૃતની બને, છિદ્ધગવેષી બને તે “અવિનય મિથ્યાવ” છે. છતાં એક બાબત સ્પષ્ટ કરવી પડશે કે અજાણપણે કે શારીરિક અશક્તિના કારણે ગુર્નાદિને આદર ન આપી Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સમ્યગ્ગદર્શન શકાય તે મિથ્યાત્વ નથી. કારણ કે ત્યાં ભાવમાં વિપરી-- તતા નથી, તેમજ યથાયોગ્ય આદર ન આપી શકાયાને મનમાં ખેદ પણ પ્રવર્તે છે. પણ જ્યાં મનમાં પણ અવિનયના ભાવ આવ્યા કે આ મિથ્યા ન લાગે. (૨૫) આશાતના મિથ્યાત્વ – આશાતનાના ૩૩. પ્રકાર શ્રી આવશ્યક સૂત્રમાં તેમજ દશાશ્રત સ્કંધમાં રહ્યા છે, તેમાંથી ગુદિની કોઈપણ પ્રકારે આશાતના કરે તે તે મિથ્યાત્વ છે. આશાતના એટલે તેમની આજ્ઞાથી વિપરીત વર્તવું, તેમની સાથે પ્રતિકુળ વહેવાર કરે, નિંદા કરવી, અપાલાપ કરે, વિધી થવું વગેરે વગેરે. આશાતનાના ૩૩ પ્રકાર નીચે મુજબ છે – (૧) અરિહંતની આશાતના, (૨) સિદ્ધની આશાતના, (૩) આચાર્યની આશાતના (૪) ઉપાધ્યાયની આશાતના (૫) સાધુની આશાતના, (૬) સાધ્વીની આશાતના આ પાંચે પરમેષ્ટિના છતા ગુણોને ઓળવે અને અછતા દોષોનું આપણુ કરે તે “આશાતના (૭) શ્રાવકની આશાતનE (૮) શ્રાવિકાની અશાતના (શ્રાવક શ્રાવિકાને કુપાત્ર કહે. તેઓને પિષવા તેષવામાં પાપ બતાવે તે અશાતના) (૯) દેવની આશાતના (૧૦) દેવીની આશાતના (૧૧) સ્થવિરની. આશાતના (૧૨) ગણધરની આશાતના (૧૩) આ લેકમાં જ્ઞાનાદિ ગુણધારકની આશાતના, (૧૪) પલકમાં ઉત્તમ ગુણથી સુખ પ્રાપ્ત કરનારની આશાતના (૧૫) સર્વ પ્રાણી Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદર્શન ૭૧ ( ભૂત, જીવ, ને સત્ત્વની આશાતના (જીવાની હિં'સામાં ધમને રક્ષામાં પાપ બતાવે તથા જીવને જીવ ન માને તા આશાતના લાગે ) (૧૬) કાલેાકાલ ( યથાસમય યથાચિતા) ક્રિયા સમાચરે નહિ તે ‘ કાલની’ આશાતના (૧૭) શાસ્ત્રના વચન ઉત્થાપે તથા વિપરિત પ્રરૂપણા કરે તે ઉત્સૂગ કહેતા સૂત્રની આશાતના, (૧૮) જેમની પાસે શાસ્ત્રજ્ઞાન લીધું તેમની આશાતના કરે તે ‘ સૂત્રદેવની આશાતના.’ (૧૯) જેમની પાસેથી સૂત્રની વાચના લીધી હોય તેમની આશાતના કરે તે વાચનાચાય ની.’ આશાતના (ઉપરોક્ત ૧૯ના ગુણાને ઢાંકે, અવળુ વાદ લે, આદર ન કરે તે આશાતના લાગે છે.) (૨૦) જવાઈ. શાસ્ત્રના પદ આઘા પાછા લે તે આશાતના. (૨૧) વચ્ચેામેલિય– વચમાં સૂત્રપાઠ છેડી દે કે ઉપયાગ વગર ભણે તે આશાતના, (૨૨) હીણકખરે-સૂત્રના પૂરા શુદ્ધ ઉચ્ચાર કરે નહિ તે આશાતના, (૨૩) અચ્ચક્ખર’-અધિક ખેલે તે આશાતના. (૨૪) પયહીણુ –પદ પુરૂ ખેલે નહિ કે અશુદ્ધ એલે તે આશાતના. (૨૫) વિષ્ણુયહી વિનયરહિત ભણે તા આશાતના, (૨૬) જોગહીણ –સૂગ ભણતાં મન, વચન, કાયાના યાગાની ચંચળતા વતે તે આશાતના, (૨૭) ઘાષહીણ –હસ્વ–દી ને ખ્યાલ રાખ્યા વગર સ્પષ્ટ ઉચ્ચાર ન કરે તે આશાતના, (૨૮) ઝુદ્દિન વિનયી જીજ્ઞાસુને જ્ઞાન ન આપે કે અવિનીતને રૂડું જ્ઞાન ભણાવે તે આશાતનાં, (૨૯) દુરઃ પડિચ્છિય પોતે અવિનીતપણે જ્ઞાન ભણે કે કે અયાગ્યને ભણાવે તે આશાતના, ૩૦) અકાલે કએ Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ છર સમ્યગદર્શન સજઝાઓ-કાલિક–ઉત્કાલિક સમજણ વગર અકાળે ભણેભણાવે તે આશાતના, (૩૧) કાલે ન કઓ સજઝાએસ્વાધ્યાય કાળે સ્વાધ્યાય ન કરે તે પ્રમાદ કરે તે આશાતના. (૩૨) અસજઝાઈએ સજઝાયં-સ્વાધ્યાય ન કરવાના સમયે સ્વાદયાય કરે તે અશાતના. અને (૩૩) સજઝાઈએ ન સજઝાયં–પ્રમાદને વશ પડી સ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરે નહિ તે આશાતના. આ પ્રમાણે ૩૩ આશાતના કહી છે તે આશાતના જાણીબુઝીને કરે તે આશાતના લાગે. ને મિથ્યાત્વ લાગે. પરંતુ સ્વાધ્યાય કરતાં અજાણપણે ઈરાદા વગર પિતા ક્ષપશમના અભાવે કદાચ ઉચ્ચાર શુદ્ધિ ન જળવાય કે સૂત્રાર્થના યથાર્થ ભાવ ન કહી શકાય કે પોતાના જ્ઞાનાવરણીય કર્મના પશમ અનુસાર જેટલું જ્ઞાન પ્રાપ્ત થયું છે તે પ્રમાણે પઠન પાઠન કરતાં કરાવતાં પણ જ્ઞાનના આરાધક ગણાય છે. તેથી લાપશમ અનુસાર પઠન-પાઠન આદિ સ્વાધ્યાય કરતા, કરાવતાં રહેવું ને અંતે હંમેશાં “જવાઈદ્ધ અને પાઠ બોલી મિચ્છામિ દુક્કડમ લઈ આત્માને શુદ્ધ કરી લે. તેથી સ્વાધ્યાય કરતાં કે કરાવતાં કોઈ દોષ લાગશે નહિ. ઉપર પ્રમાણે ૨૫ પ્રકારના મિથ્યાત્વનું સંક્ષિપ્ત સ્વરૂપ કહ્યું. તે યથાર્થ જાણી સમજી, ભવ્ય જીવ દૂરથી જ તજે. કારણકે * ન મિથ્યાત્વસમઃ શત્ર-ન મિથ્યાત્વસમં વિષમ ા ને મિથ્યાત્વસમે રેગે, ન મિથ્યાત્વમ તમ છે Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદન ૭૩ અ ( આ જગતમાં ) મિથ્યાત્વ જેવા કાઈ શત્રુ નથી, મિથ્યાત્વ જેવું કેાઈ ઝેર નથી, મિથ્યાત્વ સમા કાઈ (ભવ) રાગ નથી અને મિથ્યાત્વ સરખું (અજ્ઞાનમય) કોઈ અધારૂ નથી. ( કારણ કે મિથ્યાત્વ જ આત્મસ્વરૂપની યથાર્થ એળખાણ થવા દેતું નથી. તેથી ભવરાગ મટતા નથી) યોગપ્રદ્વીપમાં મિથ્યાત્વને ‘ અવિદ્યા ’ કહ્યું છે. કહે છેઃયપ્રસપતિ લેાકેઽસ્મિન, અવિધા સા વિનિર્દિષ્ટા -: શાસ્ત્ર કુકવિભિારત । સમતાભ્રમકારણ || ૩ || અ:- આ લાકમાં કુકવિઓએ રચેલ શાસ્ત્રમાં જે અવિદ્યા છે, તે પ્રચાર પામી રહી છે, તેજ ‘ સમતા ’ - સમભાવ 'માં ભ્રમ પેદા કરવા માટેના કારણરૂપ છે. સમતા અર્થાત્ માધ્યસ્થભાવના એ મૈત્રી આદિ જે ચાર ભાવના સમ્યકત્વની છે, તેમાંની છેલ્લી ઉત્કૃષ્ટ ભાવના છે જેની સાધના ૮ વીતરાગતા ' અપાવવા સમર્થ છે. અવિદ્યા તે ભાવનાને શકે છે. તેમ કહેવાનું તાત્પ છે. 4 યથા રાત્રો તમેામૂઢા નૈત્ર પશ્યત જ તવઃ । નૈવેક્ષતે તથા તત્ત્વમવિદ્યા Jain Educationa International તમસા વૃષાઃ || ૯૪૫ For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સમ્યગદર્શન અર્થ – અંધકારથી મૂઢ બનેલ પ્રાણીઓ જેવી રીતે રાત્રિના સમયે કઈ જ જોઈ શકતા નથી. તેવી રીતે અવિદ્યારૂપ અંધકારથી ઘેરાયેલા ( અજ્ઞાનીએ ) તત્ત્વ (જીવાદિ નવ તત્ત્વના સ્વરૂપને જોઈ જ શકતા નથી. મેહમાયામયી દૃષ્ટા સાધુના મોક્ષકાંક્ષિણું ! મુકિતમાગમેલા1 નિત્યવિઘા નિર્મિતા વિલપાડ અર્થ:- (આ) પૃથ્વી પર જે અવિદ્યા નિર્મિત થઈ છે તે મેક્ષાભિલાષી (સંવેગી) સાધુઓને માટે હંમેશા મેહમાયારૂપ દુષ્ટ અને મોક્ષમાર્ગમાં આગળારૂપ છે. ઇતિ જ્ઞાતા બુધેનિયં, સ્વામને હિતવાંછયા. સવિઘા દુરત ત્યાજ્યો, ન શ્રોતાવ્યા કદાચન ૯૬ અર્થ :-- એ પ્રમાણે સમજીને પ્રજ્ઞાવંત (વિવેકદષ્ટિવાળા) મનુષ્યએ પિતાના આત્મહિતની ઈચ્છાથી અવિદ્યાને (મિથ્યાત્વ – અજ્ઞાન) હંમેશાં દૂરથી જ ત્યાગ કર. કદિપણ તેની (અવિદ્યાની વાત ન સાંભળવી. સર્વજ્ઞકતો નું સદવિદ્યા ભવવિચછેદ કારણું શૈવ સેવ્યા સદા સદૂભિ મેક્ષ માગ પ્રદાયિક કળા. અર્થ: - સર્વજ્ઞ ભગવંતે ( જે કંઈ કહ્યું છે તે સદ્દવિદ્યા છે (અને તે) સંસારને છેદવાના કારણ રૂપ છે. (૧) ઘરના બારણને અંદરથી સજજડ રીતે બંધ કરવા માટે લાકડાને ખાસ બનાવેલ જે દાંડે રાખવામાં આવે છે તેને અગલા” = “આગ” કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદર્શન ૭૫ મોક્ષમાર્ગને દેનારી એવી તે જ વિદ્યાનું) સત્ પુરૂષેએ હંમેશા સેવન કરવું જોઈએ. “મેક્ષમાર્ગનું સ્વરૂપ બતાવે છે – “શાનદશનચારિત્રરૂપરત્નત્રયાત્મક : ચોગ મુકિતપદ પ્રાપ્તાવાય: પરિકીર્તિત ૧૧૩ અર્થ :- જ્ઞાન, દર્શન, અને ચારિત્રએ રત્નત્રયીરૂપ ગને (મેક્ષ માને) મુક્તિપદ સિદ્ધપદ-પરમાત્મપદ)ની પ્રાપ્તિમાં (શ્રેષ્ઠ) ઉપાય તરીકે વખાણ છે. (પરિકીર્તિત:) એ મોક્ષ મામાં પાંચ મહાવ્રતની સાધના કરવાની છે. અહિંસા સત્યમ તે બ્રહ્મચર્યમસંગતો છે ઈલેતાનિ બતાવત્ર સંયમ પંચધા મૃત ૧૩૫ અર્થ - અહિંસા, સત્ય, અચૌર્ય અસ્તેય, બ્રહ્મચર્ય | અને અપરિગ્રહ-એ પાંચ (મહા) વતેથી અહીં “સંયમ” પાંચ પ્રકારને કહેવામાં આવ્યું છે. અવિદ્યાથી દૂર રહેનારે તે સમ્યગ્ર દૃષ્ટિ મેક્ષાભિલાષી રત્નત્રયીરૂપ સમ્યફ જ્ઞાન-દર્શન–ચારિત્રની પાંચ મહાવ્રત અંગીકાર કરીને આરાધના કરે. કેવી રીતે કરે તે. કહે છે – રૂદવા ગી કષાય પ્રસરમતિ, ચલાનિક્રિયાનું સ્વાનિયાઓ, ત્યકત્વા વા સગમળ્યું પરમપદ સુખ પ્રાપ્ત બદબુદ્ધિ : Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ७१ સમ્યગ્દન કૃત્વા ચિત' સ્થિર' સ્વ', શમર્શકલિત' સત્ત્વમાલખ્ય માઢ, દયાન દયાતુ યતેત પ્રતિદિન, અમલ શુદ્ધાં વિતવ્ર ૫૧૭રા અથઃ – જેની તદ્રા(નિદ્રા માહનિદ્રા અર્થાત્ દનાવરણીય કર્મ આ-કના કારણે નિદ્રા આવે છે, વિનંષ્ટ થઇ છે. (વિત દ્ન ) એવા શુદ્ધધમી યાગી અર્થાત્ સમ્યગ્ દૃષ્ટિ સાધક કષાયાના પ્રસારને રોકી, અતિ ચંચળ એવી પોતાની ઇંદ્રિયાને (અતિચલાન્સ્વાનૢ ઇંદ્રિયાન્) નિયમ બદ્ધ એટલે કે વશ કરી (નિયમ્ય), અથવા અન્ય (પ્રકારના) (સ) સંગ છેડી, એટલે કે · અસ`ગદશા ’ કેળવી, કે બુધ્ધિને (એક માત્ર) · પરમપદના સુખની ' પ્રાપ્તિ માટે બંધ કરી અર્થાત્ ઃ પરમાત્મપદ સિદ્ધપદનું શાશ્વત અન્યાખાધ સુખ મેળવવાના દૃઢ નિશ્ચય કરી, પેાતાના ચિત્તને સ્થિર અર્થાત્ એકાગ્ર કરીને સમરસભાવ અર્થાત્ ‘માઘ્યસ્થ ભાવ ’ વાળુ મનાવી તેમજ સત્વ (ગુણુ અર્થાત્ સમ્યગ્ દર્શન )નુ' આલ`ખન લઈ હુંમેશાં નિર્મળ ઘ્યાન ઘ્યાયવાના ઉદ્યમ કરે. (૧૩૨.) ' સમ્યગ્દર્શનના આલ‘મનનું પરમ કુળ બતાવે છેઃ ‘છિત્વા સ‘સુતિપાશમ તરઅલ, જિાથ માહાદક, દીક્ષાં મેાક્ષરી' પ્રપદ્ય સ બુધા પાર્શ્વ પ્રભોરુઘત ઃ । બ્રહ્મજ્ઞાનલચેન કેલવમતા, જ્ઞાન' સમુપાધ ચ પાપાન્મુકિતપદ' સદા સુખમય· ક્ષીણુાષ્ટકમાં *માત્ ॥૧૩ગા Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદશન | Sও અર્થ - આ રીતે) ઉદ્યમવંત બનેલે (ઉદ્યતઃ) તે સમ્યફ દષ્ટિ સાધક (સઃ બુધા) સંસારના (નેહના) પાશને (સંસ્કૃતિ પાશમ્) છેદીને (છિવા), અંતરમાં રહેલા મેહાદિ (શત્રઓ)ની સેનાને (મેહાદિક અંતરબલં) જીતીને, એક્ષદાયિની એવી દિક્ષા પ્રભુ (કે ગુરૂ) પાસે (પા) અંગીકાર કરીને (પ્રપદ્ય), બ્રહ્મજ્ઞાનના લય વડે “કેવળજ્ઞાન” (કેવલમતે જ્ઞાન (કેવળીએ માન્ય કરેલ અર્થાત્ મેળવેલું જ્ઞાન) સમ્યફ પ્રકારે ઉપાઈને (સમુત્પાદ્ય), (અને એ રીતે કમશઃ (મેહનીયાદિ આઠ કર્મોને ક્ષીણ કરીને અર્થાત નષ્ટ કરીને સર્વ) પાપથી મુક્ત થઈને શાશ્વતા સુખમય એવા પરમપદ સિદ્ધપદને પ્રાપ્ત કરે. (૧૩૩). - મિથ્યાત્વને નાશ કરવાથી જ આ પરમપદની પ્રાપ્તિ થાય. માટે જિનવાણીમાં શ્રદ્ધા રાખી મિથ્યાત્વને દૂરથી જ તજે. ઈતિ મિથ્યાત્વ પ્રકરણ સમાપ્તમ. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની દસ રુચિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા ક્ષમાર્ગ અધ્યયનમાં સમક્તિ”ની દસ રુચિ પ્રભુએ નીચે પ્રમાણે કહી છે. રૂચિ એટલે સમકિતની પ્રાપ્તિ. દસ પ્રકારે સમક્તિની પ્રાપ્તિ થાય તેમ કહ્યું છે - ‘નિસગુવએસઈ, આણાંઈ સુસ–બીયર ઇમેવ ! અભિગમ-વિલ્હારરુઇ કિરિયા સખેવ-ધમરુ૧૬ અર્થ :-- સમકિતની રુચિ અર્થાત્ પ્રાપ્તિ દસ પ્રકારે છે - - (૧) નિસરુચિ, (૨) ઉપદેશ રૂચિ, (૩) આજ્ઞા રુચિ, (૪) સૂત્ર રુચિ, (૫) બીજ રુચિ, (૬) અભિગમ રુચિ, (૭) વિસ્તાર રુચિ, (૮) કિયા રુચિ (૯) સંક્ષિપ્ત રુચિ, (૧૦) ધર્મ ચિ. દરેક રુચિની સમજુતિ બતાવે છે – (૧) નિસર્ગ રુચિ - ભૂપત્થણાહિગયા છવાછવા ય પુણ્યપાવંચ છે સહ સમ્મઈયાસવસંવરે ય રેએઈ ઉ નિસગ ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શનની દસ રુચિ ૭૯ અર્થ - જીવ-અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર ઈત્યાદિનવ તને પિતાની સહજ ફુરણાથી એટલે ગુર્વાદિ બીજા કેઈના ઉપદેશ વગર યથાર્થ (ભૂયત્યે=ભૂતાર્થથી જાણે (અહિયા) કે જાતિસ્મરણ જ્ઞાને કરી (સહ સમ્મઈયા સન્મતિ વડે અર્થાત્ જાતિસ્મરણ જ્ઞાને) જાણે તે “નિસર્ગ રુચિ એટલે “કુદરતી રુચિ છે. દૃષ્ટાંત - આ જ સૂત્રને ૧૯ મા શ્રી મૃગાપુત્રના અધ્યયનમાં, યુવરાજ મૃગાપુત્રે રાજમહેલના ઝરૂખામાં ઊભા ઊભા એક સંયમધારી શીલવંત સાધુને રાજમાર્ગો થઈને જતાં જોયા. સાધુને જોતાંવેંત આ વેશ મેં પહેલાં ક્યાંક જે છે તે મનમાં ઉહાપોહ થયે. આ પ્રકારે ઉહાપોહ (મનમાં એકાગ્રપણે વિચાર આવે તે). થતાં જ જાતિસ્મરણ જ્ઞાન” (પૂર્વના ભવ જાણીને દેખી શકાય તેવું જ્ઞાન. મતિજ્ઞાનને એક ભેદ છે. મતિની નિર્મળતા થવાથી પ્રગટે છે.) થયું અને પૂર્વમાં એક ભવ પિતે પણ પાંચમહાવ્રત અંગીકાર કરીને આ સાધુની જેમ જ સાધુપણું રૂડા ભાવે પાળેલું ફળસ્વરૂપે દેવલેકમાં દેવ થયો ને ત્યાંથી ચવીને મૃગારાણીના પુત્ર તરીકે મારે જન્મ થયો છે. આ જ્ઞાન થતાં પિતે વૈરાગ્ય પામે છે. માતાપિતા પાસે જઈ સંસારના નરકાદિ ગતિએના દુખે પિતે જે ભોગવી આવેલ છે. તેનું વર્ણન આબેહુબ કરીને, હવે ફરીને આવી દુઃખમય દુર્ગતિઓમાં નથી જવું, માટે મેક્ષદાયી એવી દીક્ષા લેવાની મને રજા આપે. એમ રજા Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ગદર્શન માગે છે. રજા મેળવી સંયમ લઈ ઉત્કૃષ્ટ ભાવે પાળી, સર્વથા કર્મ મુક્ત થઈ સિદ્ધ બુદ્ધ અને મુક્ત થાય છે. ' એ જ બીજો અધિકાર “સમુદ્રપાલ મુનિવર”ને ૨૧ માં અધ્યયનમાં છે. રૂપિણિ નામની સ્ત્રી સાથે લગ્ન થયા પછી, પત્ની સાથે દિવ્ય ભેગે ભેગવતે થકે પિતાના. સુંદર મહેલમાં તેકિડા કરે છે. એકવાર મહેલના ઝરૂખામાં બેઠો હતું ત્યારે તેણે ફાંસીને મેગ્ય એવા કરેણના ફુલની માળા વગેરેથી શણગારેલા એક અપરાધીને બાંધેલી હાલતમાં વધસ્તંભ તરફ લઈ જવાતે જે. અપરાધીને આવી હાલતમાં જોતાં જ તેને મનમાં વિચાર પેદા થયે કે આ અત્યંત ખેદકારી છે, પણ પૂર્વે કરેલા અશુભ પાપકર્મનું જ આ દુઃખદ પરિણામ છે.” સાધુને જોઈને વૈરાગ્ય થાય તે સમજી શકાય તેવું છે પણ અપરાધીના. નિમિતે ઠરાગ્ય આવે તે સમુદ્રપાલની વિશેષતા છે. આમ વિચારતાં જ તે ભાગ્યવાન, મહાન આત્મા સંવેગ પામે. અને મૃગાપુત્રની જેમ જ માતાપિતાની આજ્ઞા લઈ સંયમ લઈ ઉત્કૃષ્ટ ભાવે ચારિત્ર પાળી, સર્વકર્મ ખપાવી, સિધ્ધ. બુધ ને મુક્ત થયા. નમિ રાજર્ષિ, કપિલ કેવળી, વગેરે ઘણા દ્રષ્ટાંતે આ સૂત્રમાં છે. તે જિજ્ઞાસુખે ગુરુગમથી જાણવા. આ “નિસર્ગ રચિ” કહેવાય. નિસર્ગ ચિની વિશેષ સ્પષ્ટતા કરતાં કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શનની દસ રુચિ જે જિણદિઠે ભાવે, ચઉવ્યિહે સદુહાઈ સયમેવા એમેવ નડનહરિય, નિસગ્ગરઈતિ નાયો છે ૧૮ અર્થ :- દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પદાર્થમાત્રના જિનેશ્વર ભગવંતે જે ભાવ જોયા છે (અને પ્રરૂપ્યા છે.) તે એ જ પ્રમાણે છે, અન્ય પ્રકારે નથી જ એવી સ્વયંકુરિત શ્રદ્ધા તે નિસરૂચિ છે. શ્રી આચારાંગ સૂત્ર અધ્યયન પાંચમાં જે કહ્યું – તમેવ સર્ચ ણીશક, જ જિPહિં પવેઈય” શ્રી જિનેશ્વર ભગવંતે જીવાદિ તત્ત્વનું જે સ્વરૂપ છે. “તે જ સાચું છે, શંકારહિત છે, આવી પરમ શ્રદ્ધાને “સમ્યગ્ગદર્શન” કહ્યું છે, તે જ ભાવ ઉપરોક્ત નિસર્ગ રુચિની ગાથામાં કહ્યા છે. આ પરમ શ્રદ્ધા સ્વયંસ્કરણાથી થાય તે “ નિસર્ગ રૂચિ” કહેવાય. (૨) ઉપદેશ રૂચિ” “એએ ચેવ ઉ ભાવે, ઉવઈટડે જે પણ સહઈ છઉત્થણ જિPણ ૧ ઉવએસરૂઈ તિ નાય છે. ૧૯ અથ – ઉપરક્ત અર્થાત્ ૧૭ અને ૧૮મી ગાથામાં સ. ૬ Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન બતાવેલા ભાવોની શ્રદ્ધા જે જિનેશ્વરના (દેવના) કે તેમના માગે વિચરતાં. છદ્મસ્થ સાધુ–સાધવીજીઓના (સુગુરૂના) ઉપદેશથી જીવાદિ નવતમાં સુધર્મમાં શ્રદ્ધા કરે છે તે “ઉપદેશ રૂચિ છે. - દૃષ્ટાંત - બાળ રાજકુમાર પ્રાતઃમરણીય ગજસુકુમાર મેટાભાઈ શ્રીકૃષ્ણ વાસુદેવ સાથે રરમા તીર્થંકર ભગવાન નેમનાથના દર્શને ગયા, પ્રભુને બોધ પહેલી જ વાર સાંભળે ને વૈરાગ્ય પામ્યા. માતા દેવકી જી પાસે પ્રભુ પાસે દીક્ષા લેવાની આજ્ઞા માગી. સાંભળતાં જ માતાજી તે બેહોશ થઈ ગયા. શ્રીકૃષ્ણ તુરત જ આવ્યા. નાનાભાઈને ગણ ખંડની રાજધાની દ્વારિકાની રાજગાદીનીને તમારા માટે સુંદર મજાની સોહામણી કન્યા નામે સમાને ગેતી કાઢીને અંતે ઉરમાં રાખી છે, તેની સાથે રાજગાદીએ બેસાડ્યા પછી તુરત જ લગ્ન કરી દેવાના પ્રલોભને આપ્યા. બાળા રાજા આ સાંભળી મૌન રહ્યા. વાસુદેવને થયું કે ભાઈ માની ગયા. માને આશ્વાસન આપી મંત્રીઓને બોલાવી તાબડતબ તૈયારી કરવાની આજ્ઞા આપી. બાળ રાજકુમાર તે શુભ દિવસના પહેલા પ્રહરમાં તે ત્રણ ખંડના અધિપતિ બની ગયા. રાજકુળના શીરસ્તા પ્રમાણે શ્રીકૃષ્ણ આદિ યાદવ અગ્રણીઓએ નવા રાજાને નમન કરી તેમની શું સેવા કરીએ તેની આજ્ઞા માગી. જરા કલપના તે કરી જુઓ. ગણ ખંડના અધિપતિ Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનની દસ રુચિ ૮૩. એવા બાળ રાજાએ શું નવા નવા મહેલ બનાવવાની નવી નવી રાણીઓ લાવવાની કે ભગપભોગના નવા નવા સાધને વસાવવાની આજ્ઞા આપી હશે ? સૂત્રકાર મહાત્મા શ્રી અંતગડ સૂત્રના અધિકારમાં કહે છે. “ના” ! તેવી કેઈ આજ્ઞા ન આપી. પરંતુ વહેલામાં વહેલા આ જ શુભ ચોઘડીઉં કે જેમાં પિતાને ગાદીનશીન ક્ય– રણ ખંડના અધિપતિ બનાવ્યા. તે વીતી ન જાય તે પહેલાં જ પિતાને દીક્ષા સમારોહ યે પિતાને ભગવાન નેમનાથના ચરણમાં સૂકત કરે એવી પરમ ઉદ્દાત્ત આજ્ઞા આપી. આ હતું તેમનું મૌન. આ હતું મૌનનું રહસ્ય. પ્રભુના પહેલો જ ઉપદેશ સાંભળે સાડા ત્રણ લાખ રેમ- રાયમાં દઢ વૈરાગ્ય. બીજી બાજુ માતા-પિતા, દીક્ષાની આજ્ઞા મેહવશ ન જ આપે.. આજ્ઞા વગર પ્રભુ દીક્ષા ન આપે. મહા ધર્મ સંકટ. પરંતુ જેને નિરધાર દઢ છે, તેને કેણ રોકી શકે? પ્રલેભનેમાંય રૂડે માગે છે. આ છે પ્રભુકૃપા. મૌન રહ્યા. મોટાભાઈને માતાજીને લાગ્યું કે “પ્રલોભનથી પીગળી ગયા ? Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સમ્યગ્દર્શોન સંસારના મેહથી રંગાયેલા (આપણા પણુ) એવું જ સમજીએ. જિનવાણીના ઉપદેશથી રંગાયેલા મેરૂ જેમ અડગ રહે. અડગ રહેવા છતાંય માતાપિતાના આદર જાળવવા છે. આદર જાળવીને પણ કલ્યાણ માગે આરાધવા છે. આરાધીને માતાપિતાદિને મેહનિદ્રામાંથી જગાડવા છે. આત્મકલ્યાણના ખરા માર્ગ-જિનના ઉપદેશ ’ છે. જિનના ઉપદેશને, અવધારીને તેમના મેક્ષ માગે ચાલવું છે. સયમ લેવાના આ નિણ્ય મેરૂ પર્યંત સમાન અચળ છે. સૌરાષ્ટ્રના સમઢીયાળાનીસતી ગંગાબાઈ એ પશુ કહ્યું છે: મેરૂ તા ડગે, જેનાં મન નથી ડમતાં, ભલેને ભાંગી પડે બ્રહ્માંડજી ’ આવા અડગ છે ખાળા રાજા ગજસુકુમાર. શું કહે છે. ‘ સદ્ગુરૂ વચનમાં ’ શુરા થઈ ચાલે, શીશ તેા કર્યાં કુરબાન રે, સ’કલ્પ-વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે મેલ્યા અંતરના માન રે.’ અભણુ–ભણતર વિનાની પણ ગણતર પામેલી એવી સતી ગગામાઈ ભવ્ય જીવેાના ઘડતર માટે સંતવાણીઉચ્ચારે છેઃ- સદૃગુરૂના વચનમાં શ્રદ્ધા રાખી શુરા થઈ 6 Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શનની દસ રુચિ ચાલે.” બસ અનાદિ કાળથી આ એક જ માર્ગ આત્મજ્ઞાનીઓએ-સર્વજ્ઞ જિનેશ્વરેએ ઉપદે છે. શ્રદ્ધા રાખે શ્રદ્ધા રાખે, શ્રધ્ધા રાખે તે જ આત્મકલ્યાણ થશે. તે જ સમક્તિ પામી મોક્ષે જશે. નેમ” પ્રભુનો ઉપદેશ સાંભળતાં જ બાળકુમારે આ દૃઢ નિશ્ચય કરી લીધું છે. મૌન રહીને રાજગાદી સ્વીકારી છે. રાણ ખંડના અધિપતિ-દ્વારકાધીશ બની પહેલી આજ્ઞા આપીઆજ મુહૂર્તમાં મારે દીક્ષા સમારોહ ઉજવીને, પ્રભુમાં હસ્તકમળમાં મારી સોંપણી કરે.” બાળારાજાનું આ પરમ કલ્યાણકારી ચાતુર્ય. આજ્ઞા આપીને વડિલેની આજ્ઞા મેળવી છે.” માતાપિતાદિને આદર જાળવીને ગૌરવવંતી આજ્ઞા મેળવી છે.” કલ્યાણને માર્ગ-મક્ષને પંથ નિષ્ક ટક બનાવ્યું છે. ધન્ય મહાભાગ્યશાળી બાળા રાજા ધન્ય. પહેલા પ્રહરમાં ત્રણ ખંડના અધિપતિ બની દીક્ષા લીધી બીજા પ્રહરમાં બાળમુનિએ પ્રભુ પાસે મોક્ષમાર્ગ સમજી તે કલ્યાણ મા આરાધવાની આજ્ઞા માગી. ત્રીજા પ્રહરમાં મશાને જઈ ભિકખુ પડિમા આદરી. ચોથા પ્રહરમાં એમિલ સસરાએમેક્ષની પાઘડી બંધાવી. Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન - બાળ રાજકુમાર-દેવકી માતાના લાડકવાયા. આંખના રતન, હૃદયના હાર. બાળા-રાજા ત્રણ ખંડના અધિપતિ. બાળ મુનિ-જિનવચન- ગુરૂવચનમાં પરમ શ્રદ્ધા. ભિકખુ પડિમા સ્મશાનમાં સંધ્યાકાળે અસંગપણે. પઢિમામાં પ્રાંણાતક ઉપસર્ગ (કટ). મસ્તકે માટીની પાળ ને તેમાં ધગધગતા અંગારા તે પણ બાળમુનિ તે ઝુલી રહ્યા છે પરમ સમતા રસમાં મસ્તક-દેહ બળે છે તે “હું” નથી. હું” તે અજર, અમર અવિનાશી પ્રવ શાશ્વતે આત્મા, ક્ષપક શ્રેણીએ પરમ શુકલધ્યાનને ધ્યાવી રહ્યા છે. સર્વ કર્મોને બાળી, પ્રજાળી, ભસ્મીભૂત કરી. તેજ દિવસે ચોથા પ્રહરે, સિદ્ધ બુદ્ધ, અને મુક્ત થયા છે. અનાદિ-અનંત કાળના જન્મમરણના ફેરા ટાન્યા છે. આ છે “ઉપદેશ રુચિને ” પ્રભાવ, મહિમા. - આ બીજો અધિકાર આ જ સૂત્રના છઠ્ઠા વર્ગ અધ્યયન ૧૫ માં શ્રી અતિમુક્તકુમારને છે. બીજા દષ્ટાંતમાં જબુકુમાર સુધર્માસ્વામીને પહેલે જ ઉપદેશ વામી બૈરાગ્ય પામ્યા, દીક્ષા લીધીને મેક્ષે સીધાવ્યા અજુન માળી જે હત્યારે, રેહિણીયા જેવો ચતુર ચાર, અરે ચંડકૌશિક જે દક્ટિવિષ સર્પ, પ્રભુ સાથે વાદવિવાદ કરી તેમને હરાવવા આવેલા ઈન્દ્રભૂતિ આદિ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શનની દસ રૂચિ ૮ અગીયારે પંડિતે જે પછી તે પ્રભુના શિષ્ય બની અગીત્યારે અપીયાર ગણધર બન્યા-વગેરે અનેક ભવ્ય જી. પ્રભુ મહાવીર સ્વામીને ઉપદેશ સાંભળી આત્મકલ્યાણ કરી ગયા છે. શ્રી સુયગડાંગ સૂત્રના બીજા અધ્યયનની પહેલી જ ગાથામાં પ્રથમ તીર્થકર ભગવાન અષભદેવ ભરત ચક્રવતી થી પીડા પામેલા પિતાના ૯૮ પુત્રોને ઉપદેશ છે -- સબુજજહ ! કિં ન બુજઝહ ? સબહી ખેલું પેચ દુલહા! ને હુવણુમતિ રાઈઓ, ને સુલભ પુણરાવિ જીવિય ? અથ– (હે પુત્રો !) સમ્યફ પ્રકારે બેધ પામે. તમે કેમ બેધ પામતા નથી ? પરભવમાં (પચ્ચ પાછળથીમૃત્યુ પછી) સમ્યગૃષ્ટિ પાળવી ખરેખર દુર્લભ છે. જેમ વીતેલી રાત્રીએ પાછી આવતી નથી તેમ જ માનવ જીવન પણ (એકવાર) ગુમાવ્યા પછી ફરી પ્રાપ્ત થવું સુલભ નથી અર્થાત્ બહુ દુર્લભ છે. માટે આ ભવમાં જ બોધિ બીજ પ્રાપ્ત કરી લે.) પ્રભુને ઉપદેશ સાંભળી અઠાણુયે પુત્રએ રાજપાટ. સ્ત્રી પુત્રી છેડી પ્રભુ પાસે દીક્ષા લીધી; ઉત્કૃષ્ટ ભાવે સંયમ પાળી મેક્ષે સીધાવ્યા. ( વિસ્તૃત કથા માટે જુઓ લેખકનું ” ભાવના ભવનાશિની.”) Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સમ્યગદર્શન (૩) આણાં રુચિ – ' રાગ દેસા મોહે અન્નાણું, જસ અવગય હાઈ આણાએ રોય સે ખલુ આણુઈ નામ છે ૨૦ || અર્થ - રાગ, દ્વેષ, મેહ અને અજ્ઞાન (આ ચારે ભવભ્રમણના હેતુ છે). જેમના દૂર (અવયં) થયા છે, (તેવા જિનેશ્વરની) આજ્ઞામાં રૂચિ રાખવી એટલે કે ભાવપૂર્વક વાળવી તે “આજ્ઞારુચિ છે. - દષ્ટાંત – ઉત્કૃષ્ટ દષ્ટાંત “ગૌતમ સ્વામી નું છે, પોતે ભગવાનના પટ્ટ ગણધર અને ચાર જ્ઞાનના ધણું હોવા છતાં, તેમના બેધથી ઘણાને કેવળજ્ઞાન થયું હોવા છતાં, પિતાનું સંપૂર્ણ સંયમ જીવન તે છેક ભગવાનના નિર્વાણ જવાના સમય સુધી, પિતે તે ભગવાનની આજ્ઞામાં જ ગાળ્યું, જેમાં એક પ્રસંગ અને આત્મશ્રેયા લઈએ - (૧) પ્રભુ આજ્ઞાએ ચચરી લઈ પાછા ફરતાં લોકમુખે આનંદ શ્રાવકે સંથારે કર્યાનું સાંભળી તેમની પિષધશાળાએ પતે દર્શન દેવા ગયા. ગુરૂને પધારેલા જોઈ આનંદ શ્રાવક બહુ હર્ષ પામ્યા. વંદન-નમસ્કારાદિ કરી પિતાને અવધિજ્ઞાન થયાની ને ઊંચે પહેલા દેવલેક સુધી, નીચે પહેલી નરકના લેલુચીય નામે પાથડા સુધી, રાણ Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની દસ રુચિ દિશામાં પાંચ પાંચસે જન સુધી ને ઉત્તર દિશામાં ચૂલહિમવંત પર્વત સુધી જોઈ શકે છે તેની વિનયપૂર્વક વાત કરી. ગૌતમ સ્વામીએ ત્યારે કહ્યું કે શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે પણ તમે કહો છે તેટલું વિપૂલ ન થાય, માટે મતિભ્રમ થયે લાગે છે. તેથી સંથારામાં અસત્ય બોલવા બદલ ગુરૂ તમારી) સમક્ષ આલેચના લઈ દોષમુક્ત બને. આ સાંભળી શ્રાવકજીએ કહ્યું, “શું વીતરાગ પ્રભુના માગમાં “સત્ય” બેલવા માટે પણ આલોચના લેવી અવધિજ્ઞાન વડે જેટલું દેખી શકુ છું, તેટલું જ યથાર્થપણે આપને કહું છું. માટે આપ જ આલેચના લે” પિતે શ્રાવક હોવા છતાં કેટલી બધી આત્મશ્રદ્ધા હશે કે ગણધર ભગવંતને આલેચના લેવા વિનયપૂર્વક કહ્યું. આનંદ શ્રાવકની દઢતા જોઈ. “ગુરૂ ગૌતમ” તે પ્રભુ પાસે દુતિ પલાસ ઉદ્યાને જઈ જલદી ઈરિયાવહી પ્રતિક્રમણ કરી. પ્રભુને વંદન કરીને બધી વાત પ્રભુને કરી પૂછયું કે આલોચના કે લેવી જોઈએ? આનંદ શ્રાવકે કે મારે ? સર્વજ્ઞ પ્રભુએ તુરત ફરમાવ્યું:- “ગૌતમ! તારે! આનંદ શ્રાવકને તે કહે છે તે પ્રમાણે તેટલું મેટું અવધિજ્ઞાન થયું છે, માટે તેમને ખમાવી આવો.” પ્રભુની આજ્ઞા તુરત જ માથે ચડાવી. છઠ્ઠને પારણે ગોચરી પણ વાપર્યા વગર પોતે પટ્ટ ગણધર હોવા છતાં આનંદ શ્રાવક પાસે ગયા ને ખમાવી આવ્યા. પછી જ ગોચરી વાપરવા બેઠા. આ છે” આણું રુચિ' સમકિત Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન (૨) દૃષ્ટાંત શ્રી ઢંઢણ મુનિવરે ગોચરમાં મળેલા તાડવા નેમનાથ પ્રભુને બતાવી સવિનય પૂછયું :- પ્રભુ ! આ આહાર મારી લબ્ધિને છે. ? પિતાની લબ્ધિનો આહાર મળે. તે જ વાપરે એવો અભિગ્રહ તેમણે કરેલો. વિતરાગ પ્રભુએ કહ્યું -“ઢંઢણ ! આ આહાર તમારી લબ્ધિને મળ્યું નથી, પણ કૃષ્ણ વાસુદેવની લબ્ધિના કારણે સુખડીઆએ તમને રાવ્યું છે માટે પરડવી આવો. જિનાજ્ઞામાં વિચરતાં મુનિ પિતાની લબ્ધિને આહાર ન મળતાં પરઠવા ગયા. કુંભારના ભઠ્ઠાની રાખ સાથે. લાડુને ભૂકે કરી જેમજેમ પરડવા લાગ્યા, તેમતેમ મેહનીયાદિ કર્મના પણ ભૂક્કો બોલી ગયા. ને પરડતાં પરડતાં જ કેવળી ભગવાન બની ગયા, પિતે છ છ માસથી પિતાની લબ્ધિને આહાર પામ્યા ન હતા ને ઉપવાસી હતાં. તેમ છતાં જરાપણ ખેદ વગર જિનેશ્વરની આજ્ઞા પાળી તે પરમપદને પામી ગયા. આ અદૂભૂત પ્રભાવ. આજ્ઞાચિને છે. (૪) સૂત્ર રૂચિ - જે સુરમહિજજૉ સુએણ, એગાહઈ ઉ સમત્ત / અંગેણુ બાહિરેણુ વ સો સુતરુઈ તિ નાય છે ૨૧ અર્થ - જે અંગપ્રવિષ્ટ અર્થાત્ શ્રી આચારાંગ સૂત્રાદિ અંગસૂત્રો અથવા શ્રી દશવૈકાલિકાદિ અંગબાદ Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દનની દસ રુચિ ૧ સૂત્રોનું અવગાહન કરી (ભણી) શ્રુતથી સમ્યક્ પ્રાપ્ત કરે છે તે ‘ સૂત્ર રુચિ ’ છે. (૨૧) દૃષ્ટાંત – શ્રી સુયગડાંગ સૂત્રના છઠ્ઠા · પુચ્છિસુ ણ” અઘ્યયનમાં જ બુસ્વામી ગુરૂ સુધર્માસ્વામીને કહે છે :કહ ચ નાણું' કહ દ‘સણું સે, સીલ હ. નાયયસ્સ આસી । જાણાસિ ણુ ભિખુ ! જહાતહેણુ અહાસુયં બુહિ જહા-સિ ત ાર । અર્થ ::- ( આપણા શાસનપતિ, પરમ ઉપકારી ) જ્ઞાતપુત્ર મહાવીર સ્વામીનું જ્ઞાન કેવું હતું ? દન કેવુ હતું ? ચારિત્ર કેવું હતું? તે હે મુનિવર ! ( ગુરૂ સુધર્માસ્વામી) આપ સમ્યક્ પ્રકારે જાણા છે, તેથી આપે જે પ્રકારે તે સાંભળ્યુ હોય ( જહા ણિસંત...) તેજ પ્રમાણે મને કહેા. (૨) (પરમા માટે જુએ લેખકનું · પુચ્છિસુણ ’ વિવરણ) ભગવાનના ‘જ્ઞાન-દર્શનચારિત્ર ’તુ શ્રુતજ્ઞાન (એટલે કે ગુરૂ પાસેથી સાંભળેલું જ્ઞાન ) ભાવપૂર્વક સાંભળવાની મેળવવાની જિજ્ઞાસા ત્યારે જ થાય કે જ્યારે શિષ્યને જિનમાં અર્થાત્ અરિહંત દેવમાં, જિનવચનમાં અને તેના કહેનારા ગુરૂવરમાં પરમ શ્રદ્ધા પ્રગટી હોય કે આ જિનેશ્વર દેવ, તેમના માગે વિચરતાં મારા ગુરૂદેવ – સુગુરૂ તથા જિનેશ્વરે *રમાવેલા વચન અર્થાત્ તત્ત્વ બાધ કે સૂત્રસિદ્ધાંત રૂપી ધ તેજ આ જગતમાં મારું પરમ કલ્યાણ કરનારા છે.. Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન શિષ્યની ઉપલક્ષણે કોઈપણ જિજ્ઞાસુ મુમુક્ષુની આવી અનન્ય શ્રદ્ધા ગુરૂના અંતરના દ્વાર ખોલી નાખે છે અને ગુરૂએ જે જ્ઞાનભ’ડાર સયમજીવન દરમ્યાન એકઠો કર્યો હાય તે વિનયી શિષ્યને અલ્પ સમયમાં પ્રાપ્ત થઈ જાય છે, ‘સૂત્ર રૂચિ’તું આ માહાત્મ્ય છે. ૯૨ પૃચ્છા-પૃચ્છના ને સ્વાધ્યાયનું અંગ કહ્યું છે. અને સ્વાદયાયને ભગવાને પરમ ઉપકારી, અનંત કર્મોની નિરા કરાવનારૂ' તપ કહ્યું છે, ને તપ એ મેાક્ષનું દ્વાર છે. પૃચ્છા આવી ઉપકારી છે તેનુ કારણ એ છે કે પૃચ્છા ’માં વિનય અને શ્રદ્ધા અને ગુણના પહેલા અવિર્ભાવ થયેલે હાય છે. આત્મકલ્યાણની વાત પૂછવાનું મન ત્યારે જ થાય કે જ્યારે અનાદિકાળના અહંભાવ અંતરમાંથી દૂર થઈ ને વિનયભાવ પ્રગટચો હોય; અને પૂછે કાને ? તે જવાખ સ્પષ્ટ છે કે જેનામાં શ્રદ્ધા થઈ હોય તેની પાસે જ વિનયપૂર્વક જઈ ને પૂછે. આમ પુચ્છામાં વિનય અને શ્રદ્ધા એ અને ગુણાના પ્રથમ આવિર્ભાવ છે. < ‘વિનયમૂલા ધમ્મા ’ કહીને ‘વિનય ’ને ધર્માંનું મૂળ કહ્યું છે, તે શ્રદ્ધા ને અર્થાત્ સમ્યગૂદનને' મેાક્ષનુ મૂળ’ કહ્યું છે. એવી ઉપકારી આ સૂત્ર રુચિ—શ્રુતજ્ઞાન– સ્વાધ્યાય તપ છે. શ્રદ્ધાવંત જિજ્ઞાસુ શિષ્ય જ બુસ્વામીને પ્રભુની પાટે ખીરાજનાર પાંચમા ગણધર ગુરૂવર શ્રી સૂધમાં સ્વામીએ Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનની દસ રુચિ ૯૩. કેવા ભાવપૂર્વક પ્રભુ મહાવીર સ્વામીએ આરાધેલા ને પછી લેકહિતાર્થે ઉપદેશેલા તત્ત્વબેધનું – કેવળી પ્રરૂપિત ધર્મનું રૂડું પાન કરાવ્યું છે તે આપણને શ્રી આચારાંગ, ઉત્તરાધ્યાયન આદિ સૂત્રોથી જાણવા મળે છે. શ્રી આચારાંગ સૂ–પ્રથમ અંગસૂત્રના પ્રથમ સૂત્રમાં સુધર્માસ્વામી જે બુસ્વામીને કહે છે - સૂયમે આઉસ ! તેણું ભગવચા એવમ કખાય '૧૫ હે આયુષ્યમાન્ ! ભગવાને જે કહ્યું છે. તે મેં (તેમના શ્રીમુખેથી) સાંભળ્યું છે, ( અવધાર્યું છે, તે હવે તમે એકાગ્રચિત્તે સાંભળો). એકાગ્ર ચિત્તે સાંભળવાના આ ભાવ સુધર્માસ્વામીએ જ બુસ્વામીને શ્રી ઉત્તરાયયન સૂત્રના ૨૮ માં “મેક્ષમા અધ્યયનની પહેલી ગાથામાં આ રીતે કહ્યા છે : મેકમાં ગઈ તથ્ય, સુણે જિ ભાસિયા ચઉકારણ સંજુત્ત, નાણુ દંસણુ લકખણું. ૧ અન્વય:- જિણભાસિયં સુણેહ, મેકઓમગં ચઉકારણસંજુત્ત ચ નાણદંસણલકપણું ગઈ ત૬ એ ૧ અથ - જિનેશ્વર ભગવતે ભાખેલું છે તેને મેં તેમના શ્રીમુખેથી જ જે પ્રમાણે સાંભળેલું છે તે પ્રમાણે જ તમને કહીશ. આમાં મારું કશું નથી. આ કે “ઉત્કૃષ્ટ વિનયભાવ” છે. પિતે જ દ્વારશાંગીના (બારે અંગસુત્રોના ) રચયિતા છે છતાં તેમાં પિતાનું કશું નથી. પણ જે કંઈ છે તે બધું ભગવાનનું છે. આમ કહીને Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન પિતાની જાતને સંપૂર્ણ ગોપવી નાખી, ભગવાનમાં જ સમાવી દીધી. આ છે સંપૂર્ણ સમર્પણ. સમર્પણ હોય ત્યાં ઉત્કૃષ્ટ વિનયધર્મ આવે જ, ને જ્યાં વિનયધર્મ હોય. ત્યાં કઈ પ્રકારની આશાતના થાય જ નહિ.), તે (હે શિષ્ય) તમે એકાગ્ર ચિત્તે સાંભળે. એકાગ્ર ચિત્ત એટલે મન, વચન, કાયાના ગે સંપૂર્ણ સ્થિર કરીને સાંભળવું. તે જિનવાણી કેમ સાંભળવી તેનું અો રૂડ માર્ગદર્શન “સુણેહ” શબ્દથી કરેલ છે. ભગવાને મેક્ષમા ચાર કારણવાળે કહ્યો છે, (અને તે ચાર કારણવાળા માની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવાથી ) જે ગતિમાં માત્ર) જ્ઞાન અને દર્શન એ બે જ લક્ષણ રહ્યા છે તે જ ગતિ અર્થાત્ પંચમ ગતિ મેક્ષ ગતિની જ પ્રાપ્તિ થાય. (કારણકે સિદ્ધ ભગવંતને જ માત્ર જ્ઞાન અને દર્શન એ એ જ લક્ષણે હોય છે.) પછી બીજી ગાથામાં જેનું દર્શન સૌથી શ્રેષ્ટ છે તેવા જિનેશ્વરેએ “જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ રૂપી ચાર કારણોને મેક્ષને માર્ગ કહ્યો છે. અને ત્રીજી ગાથામાં એ માર્ગે ચાલનાર જીવાત્મા સશતિ (જ) પામે છે. ત્રણે ગાથાને પરમાર્થ એ છે કે જિનેશ્વરે પ્રરૂપેલા શાસ્ત્રનું શ્રવણ કરીએ તે મોક્ષમાર્ગની સમજ પડે. ને સમજ પડે તે તેની આરાધના કરવાના ભાવ જાગે ને આરાધના કરે તેને સદ્ગતિ–મેક્ષની પ્રાપ્તિ થાય, કદાચ ચરમ શરીરી ન હોય તે વૈમાનિક દેવ કે દશાંગી સુખવાળી મનુષ્ય ગતિ સાંપડે–આ છે સૂત્રરુચિનું ફળ. Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનની દસ રૂચિ - શ્રી જબુસ્વામીએ ગુરૂ સુધર્માસ્વામી પાસેથી ભગવાને કહેલા સૂત્રો પ્રથય સાંભળીને શ્રદ્ધાપૂર્વક અંતરમાં અવધાર્યા, અવધારીને જિનેશ્વરની આજ્ઞા મુજબ ઉત્કૃષ્ટ ભાવે ચારિત્ર પાળ્યું. ફળસ્વરૂપે ચારે ઘાતી કર્મોને નાશ કરી સર્વજ્ઞ સર્વદશી કેવળી ભગવાન થયા અને તદ્ભવે જ મેસે સિધાવ્યા. પ્રભુના શાસનમાં એ મહાભાગ્યવાન છેલ્લા કેવળી થઈને મેક્ષે પધાર્યા. કેટી કેટી વંદન હો એ ચરમ કેળવી ભગવંતને, દરેક તીર્થકરના શાસનકાળમાં શાસ્ત્ર શ્રવણને લાભ લઈ શાસ્ત્રોક્ત સંયમ, પાળી, અનેક ભવ્ય જીવો સગતિ પામ્યાન દષ્ટાંતે શાસ્ત્રનું અવગાહન કરવાથી મળશે. વર્તમાન શાસન જે એકવીસ હજાર વર્ષ ચાલવાનું છે, તેમાં સૂત્ર–શાસ્ત્રોને આધાર લઈ ઘણું ભવ્ય જીવ સદ્ગતિ પામ્યા છે, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં પામે છે, અને અંત ભાગમાં પણ ચાર દુપસહ નામે આચાર્ય, ફાલ્ગની નામે સાવજ, જીનદાસ નામે શ્રાવક અને નાગશ્રી નામે શ્રાવિકા એકાવતારી થવાનાં છે. ત્યારે તેમને શ્રી દશર્વકાલિક સૂચના પહેલા ચાર અધ્યયનને આધાર રહેશે. બાકીના સર્વ શાસ્ત્રો પાંચમા આરાને અંત નજીક આવતા વિરછેદ ગયા હશે; અને પાંચમે આરે સમાપ્ત થતાં આ ચારે અધ્યયને પણ વિછેર જશે, અર્થાત સંપૂર્ણ શાસ્ત્ર જ્ઞાન વિચ્છેદ જશે. બીજી માન્યતા એવી છે કે ચાર સૂત્રો (૧) શ્રી Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સમ્યગ્દ ન. つ દશવૈકાલિક (૨) શ્રી ઉત્તરાધ્યયન (૩) શ્રી આચારાંગને (૪) શ્રી આવશ્યક સૂત્ર રહેશે, ને પાંચમા આરા પૂર્ણ થતા વિચ્છેદ જશે. અને માન્યતા ગ્રંથની છે. સિદ્ધાંતમાં આ વાત નથી તેથી કેવળી ગમ્ય સમજવુ. મહર્ષિ એએ સૂત્ર સિદ્ધાંતની મહત્તા બહુ ખતાવેલી છે. કહ્યું છે : શાસ્ત્ર પુરસ્કૃતે તસ્માત વીતરાગ પુરસ્કૃતઃ ઃપુરસ્કૃતે પુનઃ તસ્મિન્ નિયમાત્ સર્વ સિઃ । અર્થ :- શાસ્ત્રોને શ્રદ્ધાપૂર્વક માનવાથી વીતરાગની અર્થાત્ અરિહંત દેવની શ્રદ્ધા થાય છે ( કારણકે બધા. શાસ્ત્રોની રચના ગણધર ભગવંતે વીતરાગવાણી સાંભળીને કરે છે. ) વળી વીતરાગમાં શ્રદ્ધા રાખનારા સર્વાં શ્રદ્ધાળુ નિયમથી સિદ્ધપદને પામે છે. (૫) બીજ રુચિ એગણુ અણુગાઇ પયાઈ જો પસરઈ સમ્મત ઉદએ વ તેલબિન્દુ સે। બીયરુઈત્તિ નાયવ ારા -: અ:- જેમ પાણીમાં ટીપુ પ્રસરી જાય છે, તેમ જે સમ્યકત્વ એક પત્તુ (તત્વબોધ)થી અનેક પદાથાં ફેલાઈ જાય છે, એટલે કે એક પદને જાણવાથી અનેક પદને જાણી લે છે તે ખીજરુચિ' છે. સમ્યકત્વની ‘રુચિ’ના કેવા અસભર યથાર્થ નામ સૂત્રકારે આપ્યા છે તે જરા શાંતિથી વિચારશેા તે સવજ્ઞની Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દનની દસ રુચિ સદશીતા માટે લેશમાત્ર સદેહ નહિ રહે ને ભાવશુદ્ધિ સાથે સમ્યકૃત્વની શુદ્ધિ થશે. કાળચક્રમાં આપણે અનુભવ છે કે અમાસના ઘાર અંધકાર પછી પ્રથમ મીજરેખા’ના દર્શન થાય છે. ‘ખીજ’ છે તો માત્ર પાતળી રેખા, અનંત આકાશમાં મુશ્કેલીથી જોઈ શકાય તેવી સૂક્ષ્મ રેખા, પણ તે રેખા છે પ્રકાશની’ અમાવાસ્યાના કાળા ઘેરા અંધકાર પછી પહેલી જ વાર પ્રકાશની પાતળી પણ રેખા આકાશમાં પ્રગટે છે, ત્યારે મનુષ્યમાત્રનુ` અંતર આન વિભાર બની તે પ્રકાશ રેખાને પ્રણામ કરે છે. પૂજે છે. સવ તીથિઓમાં એક માત્ર જ’ જ પૂજાય છે, તેનું કારણ આ છે. ત્યારે ઋષિમુનિઓ જાણે પ્રાના કરે છેઃ તમસા માં જ્ગ્યાતિ ગમય । · ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા.’ અનાદિકાળના અજ્ઞાન અંધકારમાંથી હે પરમાત્મા ! ‘જ્ઞાનરૂપી તેજના કીરણે। મારા અંતરમાં પ્રગટાવ, ‘ જૈન પરિભાષામાં કહીએ તે મિથ્યાત્વના ઘેર અંધકારમાંથી મને કાઢી સમ્યગ્દશનિના પ્રકાશ મારા અંતરમાં પ્રગટાવ, આથીજ જૈન મહાષિ એએ સમ્યકૃત્વ, સમ્યગ્દર્શન કે સમિકતને ’ એધખીજ’ જેવું પરમ અ`વાહી · નામ ‘ આપ્યું છે : આવી અનન્ય સાર્થક ઉપમાને વિશેષ વિચારીએ. તે સત્તની દૃષ્ટિની વ્યાપકતાની સિદ્ધિ થશે. ખીજના ચંદ્ર અંધકાર મટાડીને પ્રકાશના દ્યોતક છે. એટલું જ નહિ પણ જ્ઞાની કહે છે કે એકવાર ખીજ પ્રગટી સ. હ Jain Educationa International For Personal and Private Use Only ૯૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સમ્યગદર્શન તે જેમ આકાશમાં સેળે કળાએ ખીલીને પૂર્ણિમાને ચંદ્ર નિશ્ચયથી બનવાનું છે, તેમ જ જીવાત્માની અનાદિ અનંતકાળની જીવનયાત્રામાં એક જ વાર બેધિબીજ પ્રગટી જાય, તે તે બીજ વિકસીને તદ્દભવે કે વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્ત કાળમાં પૂર્ણ ચંદ્ર રૂપી કેવળજ્ઞાનકેવળદર્શન રૂપે અવશ્ય વિકસવાની છે અને મોક્ષને અપાવવાની છે. દષ્ટાંત – બીજરૂચિનું ઉત્તમ દષ્ટાંત છે ‘ત્રિપદિ એવી પરંપરા છે કે અનાદિ કાળથી દરેક તીર્થકર ભગવંત જ્યારે પ્રથમ મેહનીયાદિ ચારે ઘાતી કર્મ ખપાવી સર્વજ્ઞ સર્વદશી બને ત્યારે સૌપ્રથમ ગણધર ભગવં તેને માત્ર “ત્રિપદિ ઉપજોઈ વા, વિગમેઈ વા ધુવે ઈવા (બીજી રીતે ત્રણ પદ- “ઉપને વા, વિહને વા, ધુવે વા”) સંભળાવે. સાંભળેલું જ્ઞાન તે “શ્રતજ્ઞાન” કહેવાય. આ રીતે ત્રિપદી” રૂપે શ્રતજ્ઞાનની શરૂઆત થાય. ભગવાનના આ શબ્દને જેને પરિભાષામાં “અર્થ' અર્થાત્ “વચન” કહેવાય છે. " ભગવાનના શ્રીમખે બેલાયેલા આ વચન ગણધર ભગવંતે પરમ શ્રદ્ધાથી સાંભળે, અંતરમાં અવધારે ને એકાગ્ર ચિત્તે વિચારે કે “ભગવાનના વચન, પરમ વિતરાગી; નિષ્કારણ કરૂણાના ધણી એવા જિનેશ્વરના વચન એકાંત કલ્યાણકારી અને મેક્ષના હેતુરૂપ જ હોય, જીવને અનાદિ કાળની મેહનિદ્રામાંથી જગાડી સમ્યગદર્શન–સત્યમાર્ગ સદુધર્મ પમાડનાર જ હોય, પરમ રહસ્યમય હોય.” Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની દસ રુચિ ૯૯ આ ‘ત્રિપદિ’નું રહસ્ય-પરમા શું એમ વિચારતાં જ અંતરમાં ઉત્પાાહ થાય. જ્ઞાનવરણીય કર્મીની ભેખડા તુટવા માંડે ને અંતરમાં જ્ઞાનને પરમપ્રકાશ પ્રગટે. એક ત્રિપરિના અનંત ગમા ને પ વ (પરમા - જુદા જુદા અર્થ) સમજાવા માંડે. કારણ કે જ્ઞાન મહારથી મેળવાતું નથી. જીવમાત્રના અંતરમાં જ સત્તામાં પડેલું હોય છે. માત્ર તેને ઉઘાડ થવાની જ ખામી છે. તીર્થંકર પ્રત્યેની અર્થાત્ અરિહંત દેવ કે ગુરૂ પ્રત્યેની અને તેમના વચન અર્થાત્ તત્ત્વમેધ એટલે કે જિનધર્મ પ્રત્યેની પરમ શ્રદ્ધાના કારણે ‘ સમ્યગ દનનું’સહચારી એવું ‘સમ્યકૢ જ્ઞાન ’ અંતરમાં પ્રગટે છે અને ત્રિપદીનું પરમ રહસ્ય, પરમાર્થ આ રીતે પામે છે : 6 6 " · ત્રિપદ' ના અધ છે- ઉપન્નઈ ' એટલે ઉપજવુ, જન્મ પામવા, પેદા થવુ'. · વા ' એટલે અથવા, વિગમેઇ ( વિહુને ”)નો અર્થ છે વિઘ્ન પામવું, મૃત્યુ પામવું. ધ્રુવેઈ (‘વે’)ના અર્થાત્ નિત્ય, શાશ્વત, સદાકાળ.’ પામવું, નાશ અર્થ છે, પ્રવ આ અર્થ સમજી વિચારે કે જગતના સર્વ પદાર્થોમાં એવા કયા પદાર્થ છે જે · ઉપજવાના, નાશ પામવાના, છતાં ગણેકાળ ટકી રહેવાના સ્વભાવવાળા છે? ’ એટલે મૂળ સ્વરૂપ એમનુ એમ જ રહેવા છતાં ખાહ્ય સ્વરૂપેતેની અવસ્થા સતત પલટાયા કરતી હોય. આ ઉહાપેાહ અંતરમાં થતાં જ આત્મિક જ્ઞાનના Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સમ્યગ્દર્શન પ્રકાશ થાય કે સવ પદાર્થોમાં ઉપરોક્ત લક્ષણવાળા યુબ્ય છે, તેમાં ચૈતન્યમય શાશ્વત રહેનાર તેા એક માત્ર મા ‘આત્મા જ' છે. આત્મા જ (જીવ) ચૈતન્યમય નિત્ય, ધ્રુવ, શાશ્વત, અજર અમર, અવિનાશી અખંડ મુ પદ્મા છે. જગતના બાકીના બધા પદાર્થો ચેતના લક્ષણવાળા ન હેાવાથી જડ છે. લાકમાં છ દ્રવ્યા શાશ્વતા હાવા છતાં જીવ સિવાયના ખાકીના પાંચ જડ (અજીવ) હેાવાથી, પેાતાના સ્વરૂપને જાણી શકતા નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અઘ્યયન ૧૪ ગાથા ૧૯માં ‘ આત્મા ’નું સ્વરૂપ બતાવતાં ભગવાન કહે છે : • ને ઈન્દ્રિયગ્ગજઝ અમુત્તભાવા અમુત્તભાવા વય હેાઈ નિચ્ચા ! અજઝત્યહે નિયયસ બન્યા સસારહે. શ્ર વયન્તિ અન્ય ! ’ , " અર્થ :- · આત્મા અમૃત (અરુપી) છે. તેથી ઇંદ્રિય દ્વારા ગાહ્ય નથી, એટલે કે ઇંદ્રિયા વડે તેના સ્વરૂપને જોઈ કે જાણી શકાતુ નથી. જે અમૃત' હાય છે તે ‘નિત્ય ’ (ધ્રુવ) હોય છે. આત્માના આંતરિક રાગદ્વેષાદિ ભાવ જ (અજઝત્થહે") નિશ્ચિતપણે અન્યના કારણ છે, અને અન્ય એજ સંસારનું કારણ છે.' વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના, · મેાક્ષમા' નામના ૨૮મા અઘ્યયનમાં લેાકનુ" સ્વરૂપ બતાવતાં સાતમી ગાથામાં જિનેશ્વરે ટુંકમાં કહ્યું 6 ( Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની દસ રુચિ ૧૦૧ કેઃ- જેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્થિકાય, આકાશ, કાળ, પુદ્ગલ (સઘળા અજીવ પદાર્થો) તથા જીવા (જીવાત્માએ) અને પરમાત્મા સિદ્ધ ભગવંતે) રહેલા છે તેને લેાક કહેવામાં આવેલ છે. આને જૈનદર્શનમાં છ શાશ્વતા દ્રવ્ય કહ્યા છે, તેમાં પરમા થી ‘ જીવ’ (આત્મા) એ મુખ્ય દ્રવ્ય છે. જે બધા પુદ્ગલા દ્રવ્યેા છેતે જીવે જ શરીર રૂપે ધારણ કરીને મૃત્યુ સમયે છેાડી દીધેલા પોતાના શરીરો જ છે, જેમકે પત્થર કે લાકડુ વગેરે જ્યાં સુધી પત્થર ખાણમાં છે અને લાકડુ ઝાડમાં છે ત્યાં સુધી સચેતન જીવ છે કારણકે તે વધતા જાય છે, પણ પછી જયારે ઝાડ મરી જાય છે (સુકાઈ જાય છે) કે તેને કુહાડી આદિ શસ્ત્રથી કાપી નાખવામાં આવે છે, ત્યારે જીવ (આત્મા) તે ઝાડ રૂપી શરીરને ડી ક્રીએ છે અને કાષ્ટ તરીકે અજીવ પદ્મલ બની જાય છે. આવું જગતના પદાર્થ માત્રનું સમજવું. આકાશ દ્રવ્ય છે તે જીવને રહેવાનું સ્થળ આપે છે, અને કાળ (સમય)થી જીવાત્માની અને પુદ્ગલાની જુદી જુદી પર્યાયા (અવસ્થાઓ) આપણે જાણી શકીએ છીએ; ધર્માસ્તિકાય જીવને ગતિ કરવાનું માધ્યમ છે, અને અધર્માસ્તિકાય જીવને સ્થિરતા બક્ષે છે, આમ છએ દ્રવ્યેામાં મુખ્ય દ્રવ્ય જીવ (આત્મા) છે, અને તે જ ૮૪ લાખ જીવાયાનીરૂપી જુદી જુદી પર્યાયેા ધારણ કરે છે. તેના વડે સંસારનું ચક્ર રચાય છે. · સંસતિ પ્રતિ સૌંસારઃ ' અર્થાત્ ‘સમૂ ’ કહેતા ‘ સમ તાત્ ’ એટલે કે ચારે તરફથી અથવા નરક, તિય``ચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમ્યગ્ગદર્શન સરતિ” કહેતાં સરી જાય છે, અથવા “લપસી જવાનું જેમાં થાય છે. તેને “સંસાર” કહેવાય છે. સમણુસૂતં ગાથા પ૧રમાં કહ્યું છે - સે નથિ ઇહેગારો લોએ વાલગ્નમેડિસિદવિ જન્મમરણુબાહા અણેગસે જસ્થ ન ય પત્તા છે અર્થ:– વાળના અગ્રભાગ જેટલી પણ આ લેકમાં એવી કઈ જગા નથી જ્યાં (પ્રત્યેક સંસારી) જીવે અનેક વાર જન્મમરણનું કષ્ટ ભોગવ્યું ન હોય. અર્થાત જન્મમરણ ક્ય ન હોય. આ શાસ્ત્ર વચન પ્રમાણે ગણધર ભગવંતેના જીવ પણ સમગ્ર લેકમાં ૮૪ લાખ જીવાયોનિમાં અનેક વાર જન્મમરણ કરીને આવ્યા હોય છે. તેથી પ્રભુના શ્રીમુખે ત્રિપદિ સાંભળવાથી જીવાદિ છએ શાશ્વતા દ્રવ્ય અર્થાત્ સમગ્ર લેકનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવથી સમ્યક જ્ઞાન તેમના અંતરમાં થાય છે, જેના વડે જિનપ્રરૂપિત શાસ્ત્રની, દ્વાદશાંગીની દરેક ગણધર નીચે પ્રમાણે રચના કરે છે. ભગવાનના શ્રીમુખે “ત્રિપદિ” સાંભળતાં જ ઉપરોક્ત ગાથાઓના સંપૂર્ણ ભાવ તેમના અંતરમાં પ્રગટે છે– આત્માના યથાર્થ શુધ સ્વરૂપની જાણ થાય છે. પિતાને આત્મા સ્વરૂપે શુદ્ધ હોવા છતાં સંસારચકમાં કેમ પરિભ્રમણ કરે છે. ? તે કે પોતાના જ રાગદ્વેષાદિ વિભાવ ભાવોને લીધે પિતે જ મેહનીયા કર્મો વડે બંધાય છે ને ફળસ્વરૂપે સંસારની ચતુર્ગતિ ને ૮૪ લાખ છવાયોનિમાં ભમે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનની દસ રુચિ ૧૦૩ જેમ બંધાવાના કારણે રાગદ્વેષાદિ ભાવે, તેમ તેમાંથી છુટવાના સંવર-નિર્જરાદિ” સમતા ભાવે-માધ્યસ્થ ભાવે પણ છે. જેની સાધના શ્રદ્ધાપૂર્વક કરવાથી જીવ કર્મબન્ધથી સર્વથા છુટી શકે છે ને મેલ પણ પામી શકે છે. આ રીતે આત્માનું, આત્મા જેમાં ભમે છે તે નરકાદિ ચારે ગતિ ને ૮૪ લાખ છવાયેનિનું, તેના પરિભ્રમણના સ્થાન એવા ચૌદ રાજલકનું, પિતાના શુદ્ધ સ્વરૂપ એવા પરમાત્મા સ્વરૂપનું-સિદ્ધસ્વરૂપનું અને તેનું નિવાસસ્થાન, લેકના અગ્રભાગે રહેલા સિધ્ધક્ષેત્રનું, આ રીતે જીવ-અછવાદિન તત્ત્વનું યથાતથ્ય જ્ઞાન પિતાનાજ આત્મા વડે પિતાના જ આત્મામાં થાય છે. આ રીતે “આત્મજ્ઞાનને સાક્ષાત્કાર” ત્રિપદિ” ના શ્રવણથી થાતાં. પ્રભુની વાણી-જિનવાણી જગજીવ આત્મશ્રેયાર્થે જાણે તે લક્ષ્યથી દરેક ગણધર ભગવંત, દ્વાદશાંગી રૂપ અધ્યાત્મશાસ્ત્રોની-શ્રી આચારાંગાદિ બાર અંગસૂત્રોની ગુંથણ–રચના કરે છે, અને પછી જે ગણધર ભગવંત ભગવાનના નિર્વાણ પછી તેમની પાટે બેસે છે. તેમની દ્વાદશાંગી તે તે તીર્થકર ભગવાનના શાસન દરમ્યાન પ્રવર્તે છે. જેને આધાર લઈ ઘણા ભવ્ય જીવો તદ્દભવે કે પરંપરાએ સંસારસાગરને પાર કરે છે. વર્તમાન સમયમાં પ્રભુ મહાવીર સ્વામીની પાટે પાંચમાં ગણધર “શ્રી સુધર્મા સ્વામી” ભરતક્ષેત્રમાં બીરાજ્યા હતા, તેથી તેમણે રચેલી દ્વાદશાંગી આપણા ક્ષેત્રમાં પ્રવર્તે છે, અને ૨૧૦૦૦ હજાર વર્ષ સુધી ભગવાનનું શાસન ચાલવાનું છે ત્યાંસુધી ટકશે ને આ પાંચમે આરે જેને સમય Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સમ્યગ્દન ૨૧૦૦૦ વર્ષના છે તે પૂર્ણ થતા આ દ્વાદશાંગી આદિ સૂત્ર જ્ઞાન સંપૂણ વિચ્છેદ્ય જશે. એટલે કે નાશ પામશે, ને આગામી ઉત્સર્પિણી ’– (યુગ)ના પ્રથમ તીર્થંકર ભગવંત પદ્મનાભ ’ (શ્રેણિક મહારાજાના જીવ થશે ત્યારે ફરીથી આ કલ્યાણમયી ભવતારિણી, વ્રતદેવી અર્થાત્ દ્વાદશાંગીની જગજીવાને પ્રાપ્તિ થશે, તે ભગવંત આ પાંચમા આરાના અંત પછી એકવીશ, એકવીશ હજાર વર્ષના ખીજા ત્રણ આરા વ્યતીત થયે એટલે કે ૬૩૦૦૦ વર્ષ વીત્યા પછી આવતા યુગના ત્રીજા આરાની શરૂઆતમાં થશે. વચગાળાના ૬૩૦૦૦ વર્ષ સુધી ભરતાદિ ક્ષેત્રોમાં મિથ્યાત્વ રૂપી ઘાર અજ્ઞાન જ પ્રવશે. માટે જ્ઞાની ભગવંતા નિષ્કારણ કરૂણા ભાવે ફરમાવે છે, કે આવા દુઃખમય અજ્ઞાનરૂપી અંધકારમય સમયમાં ઉપજવું ન હોય તો, ધ કરણી શુદ્ધ ભાવે કરા. જેથી, સદ્ગતિ મળશે. ને આ વિષમકાળમાં ઉપજવાના વારા નહિ આવે. 6 આ રીતે ત્રિપદિ રૂપ એક પદ ભગવાનના શ્રીમુખે સાંભળીને સ`પૂર્ણ અધ્યાત્મ શાસ્ત્રની રચના ગણધર ભગવંતે કરે છે. એક પદ સાંભળીને અનેક પદોની રચના કરે છે, તે બીજરુચિ ’ સમ્યકત્વના પ્રભાવ છે. * ‘સવ્વ ભૂપ ભૂયસ. સમ્મં ભૂયાઈ પાસએ’ જગતના સર્વ જીવાને પોતાના જ આત્મા સમાન ગણા – ‘ગામસ્ લવ મુતેવુ ' એવી ભાવના જ ભાવવી એ ‘ધર્મધ્યાનનું બીજ' છે. અને પોતાના આત્મા સિઘ્ધ ભગવત જેવા જ Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સમ્યગદર્શનની દસ રુચિ સ્વરૂપથી” શુધ્ધ, બુધ અને મૂક્ત” છે એ ભાવના ભાવવી એ” શુકલધ્યાનનું બીજ છે. તે ભાવવાથી આત્મા પરમાત્મા પદ પ્રાપ્ત કરે છે. : - (૪) અભિગમ રુચિ - એ હોઈ અભિગમઈ સુયનાણું જે અસ્થાદિઠ એક્કારસ અંગાઈ પણ ગં દિટિઠવાઓ ય . ૨૩ અર્થ - જેણે અગિયાર અંગસૂત્રો, પ્રકીર્ણ સૂત્રો તથા દૃષ્ટિવાદ આદિ શ્રતજ્ઞાન અર્થ સાથે મેળવ્યું હોય તે “અભિગમ રુચિ ” છે. દૃષ્ટાંત :- શ્રી અંતગડ દશાંગ સૂત્રમાં શ્રી ગૌતમકુમારાદિ કુમારે તથા શ્રી પદ્માવતી, કાલી, સુકલી આદિ સતીઓના જે અધિકાર છે તે બધા સંયમ અંગીકાર કરીને પ્રથમ સામાયિક આદિ અગીયાર અંગ સુત્રોનું અધ્યયન કરે છે ને પછી ઉત્કૃષ્ટ ચારિત્ર પાળીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે. મૂળ પાઠ આ પ્રમાણે છે : તએ | સે ગોયમે અણગારે અરુણુયા કયાઈ અરહઓ અરિહૂણેમિસ્સ તણાવાણું થેરાણું અંતિએ સામાઈમાવાઈ એકકારસ અંગાઈ અહિજજઈ અહિજિજત્તા બહુહિં ચઉથ જાવ અપાયું ભાવમાણે વિહરઈ ” અર્થ - ત્યારપછી (દીક્ષા લીધા પછી) ગૌતમ અણગાર એક વખત ભગવાન અરિષ્ટ નેમિ (નેમનાથના Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમ્યગદર્શન. ગીતાર્થ સ્થવિર સાધુઓની પાસે ( સાવદ્યાગ એટલે કે પાપકારી ગ તજવારૂપને નિરવઘ ગ અર્થાત્ મન, વચન, કાયાની નિષ્પા૫ પ્રવૃત્તિ રૂપ) સામાયિક વગેરે (છ આવશ્યક) તથા અગીયાર અંગસૂત્રોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણા એક ઉપવાસ (ચઉલ્થ ભક્ત) જાવથી પરમાર્થ છે-બે, ત્રણ, ઉપવાસથી માંડી મા ખમણ સુધીના તપશ્ચર્યા દ્વારા પિતાના આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. આ રીતે બાર વર્ષ સંયમ પાળીને શત્રુંજય પર્વત ઉપર જઈને એક માસને સંથારે કરીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. આ અનન્ય પ્રભાવ “અભિગમ રુચિ સમ્યકત્વને છે. વિસ્તાર રુચિ - દવાણુ સદવ ભાગ, સવ૫માણેહિ જસ્સ ઉવલદા સવ્વાહિ નવિહીય, વિસ્થાઇ નિ નાય . ૨૪ અર્થ – બધા પ્રમાણે અને નથી જે દ્રવ્યના બધા ભાવ જાણે છે. તે “વિસ્તાર રૂચિ ” છે. દ્રવ્યને જાણનાર તે “જીવ” (આત્મા) છે, ને જાણવાનું સાધન છે “જ્ઞાન”. અગાઉ જોયું તેમ “મેક્ષમા'નું પહેલું કારણ જ્ઞાન છે. તે જ્ઞાનના ભેદ કહે છે Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શનનીદસ રુચિ ૧૦૭ “તરપિંચવિહં નાણું સુયં અભિનિબહિર્યા આહીનાણુ તુ તઇય મણુનાણું ચ કેવલ ૪ અર્થ– (મોક્ષમાર્ગના આ ચારે કારણમાં) તેમા “જ્ઞાન” પાંચ પ્રકારનું છે– (૧) શ્રતજ્ઞાન (સુર્ય) (૨) આભિનિધિક (મતિ જ્ઞાન, (૩) અવધિજ્ઞાન (ઓહનાણું), ત્રીજું છે. (૪) મનપર્યવ જ્ઞાન ને (૫) કેવળજ્ઞાન. એય પરાવિ નાણું દવાણ ય ગુણાણુ ય ! પજવાણું ચ સરસિનાણું નાણી હિ દરિયં પ અથ – આ પાંચ પ્રકારનું જ્ઞાન બધા દ્રવ્ય, ગુણ અને પર્યાનું જ્ઞાન છે-જાણનાર છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે, ગુણાણમાસ દબં, એગદડ્યુસિયા ગુણા લકખણુ પજજવાણ તું ઉભએ અસિયા ભવે ૬ અર્થ – ગુણેને આધાર આશ્રયસ્થાન “દ્રવ્ય છે અને ઘણું) ગુણે એક દ્રવ્યના આશ્રયે રહે છે. પર્યવ અર્થાત પર્ધાનું લક્ષણ બંનેને એટલે કે દ્રવ્ય અને ગુણને આશ્રયે રહેવું તે છે. હવે છ દ્રવ્યના નામ ને લેકનું સ્વરૂપ કહે છે - ધમ્મ અહો આગાસ, કાલે પુગવ જનતા એસ લેગ તિ પનો, જિહિં વરદસિાહ | 9 || અર્થ-જેમનું દર્શન શ્રેષ્ઠ છે એવા જિનેશ્વરીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમ્યગ્ગદર્શન (૧) ધર્મ (૨) અધમ (૩) આકાશ (૪) કાળ (૫) પુદ્ગલ (જડ-અજીવ) અને (૬) જીવ (ચેતનઆ મા) આ છ દ્રવ્ય જેમાં છે તેને “લોક” કહ્યો છે. દ્રવ્યની સંખ્યા કહે છે – ધમે અહએ આગાસ', દવ ઇકિક માહિયે | અણુતાણિય દવાણિ, કાલે પુષ્ણવજન્ત છે ૮ અર્થ – ધર્મ અધર્મ અને આકાશ–આ ત્રણે દ્રવ્ય સંખ્યામાં અકેક છે. કાળ પુદ્ગલ અને જીવ આ ત્રણ દ્રવ્ય અનંત છે. દરેક દ્રવ્યના લક્ષણ અર્થાત ગુણ કહે છેઃ“ગઈલકvણે ઉધો , અહમે ઠાણલખણો ભાથણું સરવદવાણું, નહ આગાહલકખણું પલા અથ – ધર્મનું લક્ષણ ગતિ ગતિ કરવામાં સહાયક થવું તે માછલી માટે જેમ પાણી કે રેલવે ટ્રેન માટે જેમ પાટા હોય છે તેમ.) છે. અધર્મનું લક્ષણ ‘સ્થિતિ પસ્થિરતામાં નિમિત્ત થવું) છે. આકાશનું લક્ષણ બધા દ્રવ્યોને અવગાહના-આશ્રયસ્થાન આપવું તે છે. વતણાલકપણે કાલે, જીવે ઉગલકપણે નાણેલું દૂસણેણું ચ, સુહેણું ય દુહેણું ય ના અર્થકાળનું લક્ષણ “વર્તન, પરિવર્તન (નવાનું જુનું કરવું જુનાનું નવું કરવું તે છે. જીવનું લક્ષણ “ઉપર ચેતના વ્યાપાર છે. જે જ્ઞાનથી (જાણે), દર્શન થી Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શનને દસ રુચિ ૧૦૯ (ખે), સુખ અને દુઃખ જીવાભાવેદે તે પ્રત્યક્ષ અનુભવથી) ઉપયોગ ઓળખાય છે. નાણું ચ દેસણું ચેવ, ચરિત ચ ત તહા વીરિયં ઉવઓ ય, એય જીવસ લકખણ” ૧૧, અર્થ:- જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ આ છ જવના લક્ષણ છે. સદ્ધયાર ઉજજોએ, પભા છાયાત ઈ વા વણુ-ર-ગધે-સા, પગલાણં તુ લકખણુંસરા અર્થા–શબ્દ, અંધકાર, પ્રકાશ, પ્રભા, છાયા, આતપ (તડકે), વર્ણ ગધ, રસ અને સ્પર્શ—આ પુલના લક્ષણ છે. એગત્ત ૨૫હત્ત ચ, સખા સંઠાણઍવ ચ સંજોગા ય વિભાગ ય, પજજવાણું તુ લખણું ૧લા અર્થ :(પુદ્ગલનું) એકત્ર–એકઠા–થવું, પૃથકઅલગ થવું, સંખ્યા, આકાર, સંગ (વર્ણાદિનું મળવું) અને વિભાગ (જુદા પડવું -આ પર્યાના લક્ષણ (ગુણ) છે. આ પ્રમાણે સર્વ દ્રવ્યના સર્વ ગુણ (લક્ષણ) અને પર્યાને સર્વ પ્રમાણ અને સર્વ નય (બાજુ)થી સર્વજ્ઞ જિનેશ્વરેએ જે રીતે જાણ્યા છે ને જોયા છે, તે જ સ્વરૂપથી યથાતથ્ય-જેવા છે તેવા જ સ્વરૂપથી જાણવા ને શ્રધવા તે વિસ્તારરૂચ સમ્યવ છે. પ્રમાણુ – પ્રમાણ ચાર છે (૧) પ્રત્યક્ષ (૨) અનુમાન Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સમ્યગ્દર્શન (૩) ઉપમા અને (૪) આગમ (શાસ્ત્ર), પ્રમાણ તે અખંડ જ્ઞાન છે. નય:- નય સાત છેતે પ્રમાણના અંશ’ છે. આંશિક જ્ઞાન છે. પ્રમાણનેનયનું વિસ્તૃત સ્વરૂપ ગુરૂગમથી જાણવું. (૮) ક્રિયા રુચિદસણ-નાણુ–ચરિત, તવ-વિષ્ણુએ-સચ્ચ-સમિઈ-ગુત્તિસુ સા ખલુ’ કિરિયાણુઇ’ નામ ’॥૨૫॥ અ:-દન અને જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુપ્તિ આદિ ક્રિયાઓમાં જે ભાવપૂર્વકની રુચિ છે તે ક્રિયા રુચિ છે. જો કિરિયા ભાવનુઈ, પરમાઃ- દન અને જ્ઞાન એ ‘ભાવિક્રયા ’ છે, ચારિત્ર ને તપ એ ‘અનુષ્ઠાન ’ રૂપી ક્રિયા છે. અને વિનય, સત્ય, સમિતિ, ગુપ્તિ આદિ ભાવ અને અનુષ્ઠાન ક્રિયાની પોષક અને રક્ષક ક્રિયાએ છે. ક્રિયાના આ બધા જુદા જુદા પ્રકારોમાં ‘ દન ને પ્રથમ સ્થાન વીરપ્રભુએ – સ તી કરાએ સહેતુક આપ્યું છે, કારણ કે · દન’ અર્થાત્ ભાવપૂર્વકની શ્રધ્ધા ’ વગરની સર્વ ક્રિયાએ મેાક્ષના હેતુ રૂપ નીવડતી નથી. ભાવ વગરની ક્રિયા કદાચ પુણ્ય અ`ધાવે, પણ ભવકટીરૂપ ક*નિજ રા ન કરાવે. તેથી જ શ્રી કલ્યાણ મદિર સ્તાવ ગાથા ૩૮ મા આચાય સિદ્ધસેન દિવાકરજીએ કહ્યું છે: Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદશનની દસ રુચિ ૧૧૧ ચશ્મા યિા પ્રતિન્તિ ન ભાવશુન્યાઃ ૩૮ અર્થ - ભાવ વગરની કરેલી કિયા (મેક્ષ રૂપી) ફળ આપતી નથી. (વિસ્તૃત સમજ માટે જુઓ લેખકનું કલ્યાણ મંદિર સ્તોત્ર), દૃષ્ટાંત –શ્રી અંતગડ સૂત્રમાં શ્રી ગજસુકુમાર, ઐવંતા (અતિમુક્તકુમાર) આદિ મુનિવરેએ તથા કાલિ-સુકાલિ આદિ સતીજીએએ, પ્રથમ સામાયિક આદિ સ્વાધ્યાય પની કિયા કરી, પાંચ સમિતિને ત્રણ ગુપ્તિરૂપ સત્ય ધર્મનું ઉત્કૃષ્ટ ભાવે પાલન કરી. વિનયપૂર્વક પ્રભુની કે ગુર્વાદિની આજ્ઞા લઈ તપ અનુષ્ઠાન કરી, અંતસમયે કેટલાક એક માસની સંલેખના કિયા કરી, સર્વથા કર્મમુક્ત થઈ સિદ્ધ બુદ્ધ અને મુક્ત થયા. કિયારૂપી સમ્યકત્વનું આ ફળ જાણ. શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્રમાં મેઘકુમાર આદિ ૧૯ અધિકારમાં આ મહાત્માઓએ જુદી જુદી કિયા-અનુષ્ઠાન કરી આત્મકલ્યાણ કર્યાના અધિકાર છે. (૯) સક્ષેપ રૂચિ - અણુભિગ્રહિય-કુદિઠી, એવરૂઈ” તિ હેઈ નાયા અવિસાર પવયણે, અભિગ્રહિએ ય એસેષુ ! ૨૬ અર્થ :- જે નિન્ય પ્રવચનમાં અકુશળ છે, અને Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમ્યગ્ગદર્શન બીજા બધા દર્શને (ધર્મોને પણ જાણ નથી, છતાં પણ કુદર્શનની શ્રદ્ધા ન હોવાથી, તેને “સંક્ષેપરુચિસમ્યકત્વ છે. - દૃષ્ટાંત – માસતુષ મુનિવરનું ઉત્તમ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. * શ્રી ભગવતી સૂર શતક ૨૫ ઉદેશા ૭ માં સ્પષ્ટ કહ્યું છે કે મતિ-શ્રત જ્ઞાની (માત્ર) આઠ પ્રવચન માતા અર્થાત્ પાંચ સમિતિ ને ગાણ ગુપ્તિનું સામાન્ય જ્ઞાન કરીને પણ એટલે કે સૂત્ર સિદ્ધાંતનું બીજું કશું જ્ઞાન, અરે ! એક પદનું જ્ઞાન ન હોય તે પણ ક્ષેપક શ્રેણીનું આરેહણ કરીને “યથા ખ્યાત” ચારિત્રી અને કેવળજ્ઞાની. થઈ શકે છે. આ છે “સંક્ષેપરુચિ” સમ્યકત્વને પ્રભાવ. શ્રી દશવૈકાલિક સૂરમાં વીરપ્રભુએ કહ્યું છે - પઢમં નાણું તઓ દયા” અર્થાત્ જીવ–અજવાદિ નવ તોનું પ્રથમ યથાર્થ જ્ઞાન મેળવવું અને તેની શ્રદ્ધા કરીને દયાધર્મરૂપી ચારિત્રનું પાલન કરવું – જાતના ધર્મ પાળવો; તેનું ફળ “મોક્ષ પ્રાપ્તિ’ જેવું અનુપમ છે. તેથી જ “જ્ઞાન ક્રિયાભ્યાં મેક્ષ' કહ્યું છે. આ બંને સૂત્રોમાં પ્રથમ સ્થાન “જ્ઞાન ને ને અનંતર સ્થાન “દયા” અર્થાત્ “ભાવદયાવાળી કિયા ને એટલે કે ચારિત્રને આપ્યું છે, તેને પરમાર્થ એ છે “કિયા” જ્ઞાનને અનુસરતી ભાવદયાવાળી જ હોવી જોઈએ, એટલા માટે જ ‘કિયા”નું “અનુષ્ઠાન” એવું નામ પ્રસિદ્ધ છે, એટલે કે Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શનની દસ રુચિ ૧૧૩ દેહાદિ પર વસ્તુથી “આત્મા” ભિન્ન છે, એવું જે જ્ઞાન થયું તેને અનુરૂપ રાગ-દ્વેષાદિ મેહ મમતાને ત્યાગ કરી શુદ્ધ આત્મભાવમાં જ પ્રવર્તવું તે “અનુષ્ઠાન” છે. એટલે તેનાથી કર્મ આસવને નિરોધ થઈ સંવર-નિર્જરા થાય, જે મેક્ષપ્રાપ્તિના હેતુ રૂપ બને. આ “જીવ” અર્થાત “ચૈતન્ય સ્વરૂપ આત્મા અને આ “દેહ” અર્થાત્ “જડ” પુદ્ગલ એવું જે ભેદજ્ઞાન જ્યાં સુધી થાય નહિ; ત્યાં સુધી સર્વજ્ઞાન અજ્ઞાન છે. “–પર ”ના “ભેદવિજ્ઞાન” રૂપ મૂળ સંક્ષિપ્ત આત્મજ્ઞાન જેમને હતું, પણ પૂર્વના કઈ જ્ઞાનાવરણીય કર્મના લીધે એકપણ પદનું બીજુ કોઈ સૂરજ્ઞાન જેમને ચડતુ ન હતું તેવા શ્રી “માસતુષ” મુનિવર, બાર બાર વર્ષો સુધી ગુરૂઆજ્ઞાએ મા રુથતિ મા તુષ્યતિ, આ એક જ પદની અશુદ્ધ ઉચ્ચારથી પણ શ્રદ્ધાપૂર્વક આરાધના કરીને કેવળીભગવંત બની ગયા, એ આ સંક્ષેપ રુચિ સમ્યક્ત્વને પ્રભાવ છે. (૧૦) ધર્મરુચિ :જો અWિકાય-ધમ્મુ-સુય ધમ્મ ખલુ ચરિના ધમ્મ ચ સદહઈ જિણાભિહિય, સે “ધમ્મઈ” તિ નાયો અર્થ - જિનકથિત અસ્તિકાય (ધમ–અધર્માદિ છ દ્રવ્યમાં કાળ સિવાયના પાંચે દ્રવ્ય અસ્તિકાય અર્થાત સ. ૮ : Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમ્યગદર્શન પ્રદેશના સમૂહરૂપ હોવાથી ધમસ્તિકાય–અધર્માસ્તિકાય એમ કહેવાય છે. તેમાં ધર્મ, અધર્મ, કાકાશ, અને જીવ (એક જીવના જ આત્મપ્રદેશ)ના અસંખ્યાત પ્રદેશ છે. અને તે ચારેના અસંખ્યાત પ્રદેશ એકસરખા હોય છે. –ભગવતીજી સૂત્ર.) ધમમાં, ધર્મમાં અને ચારિત્ર ધર્મમાં જે શ્રદ્ધા રાખે છે તે ધર્મચિ ” છે. દૃષ્ટાંત – જિનેશ્વર કથિત “દયાધર્મ”ની અનન્ય શ્રદ્ધા ધર્મરુચિ અણગારે કીડીઓની કરૂણું કરીને, અને મેતાર્ય મુનિવરે કચપક્ષીની રક્ષા કરીને પ્રાણાંતક કષ્ટ સહન કરીને પણ રાખી. તે ધર્મચિ સમ્યકૃત્વા છે, (ધર્મરુચિ અણુગારના દષ્ટાંત માટે જુઓ લેખકનું “મેટી સાધુ વંદણ” ગાથા-પ૧. ) “મેર્ય” મુનિવર સંસારી અવસ્થામાં તે સમયના મગધનરેશ શ્રી શ્રેણિક મહારાજાના જમાઈ હતા; તેથી તેમની રાજગૃહીનગરના એક સોનીને થયું કે તેમને આહાર–પાણી આપીશ તે મહારાજાની કૃપા દ્રષ્ટિ થશે. એટલે એકદા પિતાને ત્યાં ગેચરી માટે પધારેલા મુનિને જોઈને સેનાના જવલા ઘડતાં તે ઊઠયો. ભાવપૂર્વક વંદન ક્ય ને લાડુ બનાવેલા તે લેવા સેનાના જવલા એમ જ મૂકીને અંદરના ઓરડામાં ગયે. " સેની કુશળ કારીગર હતું. જવલા એવા આબેહુબ ઘડેલા કે અસલ જવના દાણું જ લાગે તેથી એક કોંચ પક્ષી ઊડી આવીને તે બધા સેનાના જવલા સોની મેદક Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનની દસ રુચિ ૧૧૫ લેવા ગયેલ તે દરમ્યાન ચણું ગયું. મુનિએ તે પ્રત્યક્ષ જોયું. પણ તે તે દયાધર્મના પાળનારા. નિસ્પૃહ રહ્યા; ને ચાલતા થયા. આહાર વેરાવીને સોની જવલા ઘડવા બેસતાં જુએ તે ઘડેલા જવલા નહિ. બીજું કઈ તે આવ્યું નથી. નકકી આ સાધુ જ સોનાથી લલચાઈ જવલા લઈ ગયે. તેમ માની સાધુને પાછા બેલાવ્યા. પૂછ્યું, પણ મુનિ તે પક્ષીની દયા પાળવા મૌન રહ્યા. તેથી ખીજાઈને સોનીએ મુનિવરને તડકામાં ઊભા રાખી ચામડાની ભીની વાધર કપાળે બાંધી. વાધર સુકાતા તાળવું ફાટી ગયું ને કાળધર્મ પામ્યા, છતાં પક્ષીની દયા પાળી મૌન રહ્યા તે ધર્મચિ.” સમ્યક્ત્વ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રધ્ધા એજ સમ્યગ્દર્શન સામાન્ય વ્યવહારમાં જેને આપણે “શ્રદ્ધા” કહીએ છીએ તેને જ જૈનદર્શને “સમ્યગદર્શન” કહ્યું છે. વિશેષતા એટલી છે કે જનદર્શનમાં અગાઉ કહ્યું છે તેમ અરિહંત દેવ, તેમની આજ્ઞામાં વિચરતા સાધુ-સાધ્વીજી જેને “ગુરૂ” કહ્યા છે, અને તેમણે પ્રરૂપેલા દયામય અહિંસા ધર્મની જ શ્રદ્ધા કરવી તે, વ્યવહાર “સમ્યગૂદર્શન કે શ્રદ્ધા છે. આ શ્રદધા તે ઉપકારી છે જ, પણ પછી તેના વડે આત્માએ પિતાના જ નિજ સ્વરૂપની શ્રદ્ધા. કરવાની છે. આત્મા વડે આત્મસ્વરૂપની જ શ્રધા તે. નિશ્ચય સમક્તિ છે. શ્રદ્ધા એ આત્માને અર્થાત્ અંતરને ગુણ છે, બુદ્ધિને વિષય નથી. ખરેખર તે બુધિ જ્યાં અટકે છે, ત્યાંથી શ્રદ્ધા શરૂ થાય છે, અંતરના-હૈયાના સિંહાસન પર એ સદાય વિરાજમાન છે. પરમ શ્રદ્ધા એ માનવ ભવની જ અનન્ય ને અને ખી દેણગી છે. અગ્નિ શિખાની ક્યારેય પણ અધોગતિ હોતી નથી. તે જ પ્રમાણે “ ત સમાન શ્રધા ” હરહંમેશ અનાદિ અનંત કાળની જીવનયાત્રાને ઉદર્વગતિમય જ બનાવે છે. પરમપદ – પરમાત્મપદની Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા એજ સમ્યગદર્શન -૧૧૭ પરમ શ્રદધા જીવાત્માને ઠેઠ પરમાત્મપદ સુધી પહોંચાડી દે છે. સિદ્ધપદ પ્રાપ્ત કરાવી દે છે. શ્રદ્ધા એ જીવનનિષ્ઠા છે, એ પરમ સમર્પણ ભાવ છે. સમર્પણતા ત્યારે જ થઈ શકે છે, જ્યારે આપણા અનાદિ કાળના અહંભાવનું વિસર્જન થાય છે, અને ગુણની મહત્તાને સ્વીકાર પ્રથમ અંતરાત્મામાં થાય છે. કેઈ વિશિષ્ઠ વ્યક્તિ પ્રત્યે. તેમનામાં સામાન્યજન કરતાં કોઈ વિશેષ ગુણ જોઈ તેમના પ્રત્યે એક સ્થાયી “પ્રભેદ ભાવ” આપણા હૈયામાં સ્થિર થાય તેનું નામ જ “શ્રદધા. અન્યની કલ્યાણકારી મહત્તાની અહેભાવપૂર્વકની ઉલ્લાસમય સ્વીકૃતિ સાથે હૈયામાં તેમના પ્રત્યે “પૂજ્યભાવ” પ્રગટે તે જ ખરી શ્રદ્ધા છે. સર્વજ્ઞ તીર્થકરેએ “અપ સે પરમપા” આત્મા એ જ પરમાત્મા છે – એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેમના વચનમાં શ્રદ્ધા રાખી જીવાત્મા જ્યારે પિતાના જ આત્મસ્વરૂપની પિતાના જ આત્મા વડે શ્રધ્ધા કરે છે, ત્યારે તે આત્મા નિશ્ચયથી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. તેથી જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં “સધા પરમો દુલ્લહા” કહી છે. કારણ કે એક જ વખત આ સદધા આવી જાય તે તે જીવ અવશ્ય મોક્ષ પામી જાય. અને ગીતામાં પણ “ છદ્ધઃ સ એવ” સ” અર્થાત્ “જે જેની શ્રદ્ધા કરે છે તે જ તે થાય છે. તેમ કહ્યું છે. સમ્યગદર્શનને આપણે વ્યવહાર ભાષામાં, “સમતિ Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમ્યગદર્શન , ધર્મશ્રદ્ધા” કે માત્ર “શ્રધ્ધા” પણ કહીએ છીએ. આ શ્રધ્ધા મુખ્યત્વે ચાર ગુણથી ટકે છે, તેમ શ્રી ઉત્તરાધ્યયન. સૂત્ર અધ્ય. ૨૮ માં કહ્યું છે – ‘પરમQસંથ વા, સુદિ પરમQસેવણવા વિશે વાવનકુર્દ સણ વજજણ થી સમતસહણા ર૮. અર્થ – (સૂત્ર-સિદધાંતના પરમાર્થને જાણ, (૨). પરમાર્થને ભલીભાંતે બતાવનાર ગુર્વાદિની સેવા કરવી, અને અથવા (૩) પડિવાઈની એટલે કે દીક્ષા લઈને મૂકી દીધી હોય તેવા ભ્રષ્ટની કે (૪) કુદર્શની મિથ્યાત્વી) ના સંગથી (કે પરિચયથી) દૂર રહેવું તે સમ્યક્ત્વનું લક્ષણ છે. તાત્પર્ય એ છે કે “નવતત્ત્વ”ની શ્રધ્ધા એ સમ્યગુ. દર્શન છે, જે ઉપરોક્ત ચાર ગુણેને ધારણ કરવાથી જ ટકે છે. શ્રધ્ધાની બાબતમાં એક વાતની સ્પષ્ટતા કરવી. જરૂરી છે. સમ્યક્ દષ્ટિ જીવોની વિચારણામાં પણ માન્યતાભેદ, હોઈ શકે છે. જેમકે...ઉદકપેઢાલ પુત્ર પટ્ટ ગણધર ગૌતમસ્વામી (સૂયગડાંગ ૨-૭), ગાંગેય અણગાર અને ભગવાન મહાવીર સ્વામી (ભગવતીજી-૯-૩૨), ઉદેકપેઢાલ પુત્ર અણગાર ને પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ)ના વિષયમાં શંકા હતી, અને ગાંગેય અણગાર મહાવીર પ્રભુને અરિહંત કે ટિમાં દેવપદમાં. સર્વજ્ઞ સર્વદશ માનતા ન હતા, છતાં બને અણગાર મિથ્યાત્વી ન હતા. કારણકે દેવ, ગુરૂ, ધર્મમાં શ્રદધા દઢ. હતી. ફક્ત જે શંકા હતી તેનું નિવારણ થતાં સમજી ગયા. અને પિતાની માન્યતાને છોડી દીધી. Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા એજ સમ્યગદર્શન ૧૧૯ શ્રી આચારાંમ સૂત્ર અધ્ય. ઉ.૫ માં પણ કહ્યું છે સમિયંતિ મન્નમાણસ્સ “સમિયા વા અસમિયા વા” સમિયા હાઈ ઉહાએ અસમિયંતિ મણમાણસ સમિયા વા અસમિયા વા, અસમિયા હેતિ ઉહાએ અર્થ :- સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યક શ્રત માનીને જિનેશ્વર કથિત શ્રી આચારાંગાદિ સમ્યક્ શ્રતને સ્વાધ્યાય કરે કે પરધર્મના ગ્રંથે રામાયણ આદિ વાંચે તે પણ તેના શ્રદ્ધાબલને કારણે તે અસમ્યફ શ્રત પણ તેને સમ્યક્રપણે પરિણમે. જ્યારે મિથ્યાદષ્ટિ વ્યક્તિને આજ શાસ્ત્રો કે ગ્રંથે વાંચે તે પણ તેને મિથ્યાત્વરૂપે પરિણમે.” આમ મિથ્યા પરિણમવાનું કારણ એ છે કે, મિત્થાત્વીમાં સમ્યગૂ દષ્ટિ જેવું શ્રદધાબળ હેતું નથી. - સંક્ષેપમાં તાત્પર્ય એ છે કે શ્રધાબળના લીધે સમકિતીને મિથ્યાશ્રત પણ સમ્યગુરૂપે પરિણમે છે. કારણકે સમ્યફલ્હીમાં નીરક્ષીરનો ભેદ પારખવાની વિવેકદષ્ટિ હોય છે. તેના કારણે મિથ્યાશ્રતમાંથી પણ જિનાગમ અનુસાર જે તત્ત્વબોધ હોય છે તે ગ્રહણ કરે છે ને જે તેથી વિપરિત હોય છે તેને છોડી દે છે. આમ હેય-ઉપાદેય દષ્ટિ સમકિતીમાં ખીલી હોવાથી મિથ્યાશ્રત પણ તે વિવેકીને સમ્યફ પ્રકારે પરિણમે છે, અને મિથ્યાષ્ટિમાં તેવી વિવેકબુદ્ધિ ન હોવાથી, સમ્યફ શ્રત પણ મિથ્યાત્વ રૂપે પરિણમે છે. શ્રધાબલને આ અપૂર્વ મહિમા છે. માટે દેવ-ગુરૂ-ધર્મની પરમ શ્રદધા કેવળીએ એજ શ્રેયકારી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રદ્ધા ચાખા. ૧ દેવ ગુરૂ ને ધર્મની શ્રદ્ધા, ભન્ય જીવા પ્રેમે રાખા, સાચી શ્રધ્ધાધારક જીવા, અનુભવામૃત રસ શ્રધ્ધાથી ભક્તિ પ્રગટે છે, ભવ્યપણું" શ્રઘ્ધા યાગે, શ્રદ્ધાથી સયમ આવે છે, સત્ય જ્ઞાન શ્રઘ્ધા યાગે. ૨ સુશ્રધ્ધા સમક્તિ પ્રગટે, અનંત મિથ્યાતમસ્ ઘટે. ૩ સમ્યગ્દર્શન ષટસ્થાનકનું જ્ઞાન થવાથી, જડચેતનના ભેદ પડે છે, જીવમાં જીવપણુ ભાસે છે, અજીવમાં જડતા ભાસે, જડના કર્તા નિહ પણ સાક્ષી, અજ્ઞાનપણુ ત્યારે નાશે. ૪ ગુણસ્થાનક અભ્યાસ કર્યાથી, ચારિત્ર માહની ઉપશાન્તિ, ક્ષયાપશમ પણ મહ તા છે, ક્ષાયિક ભાવે સુખશાન્તિ. પ મૂળ થકી સહુ મેહ વિનાશે, ક્ષપક શ્રેણીએ જીવ ચઢી અનંત દર્શન જ્ઞાન પ્રકાશે, ઘાતીકની સાથ લડી. ૬ કેવળજ્ઞાન પ્રગટતું પહેલું. સમયાંતર કેવળદેશ”ન, શ્રી જીનભદ્ર ગણીની વાણી, ક્રમવાદી ગણીનુ સ્પર્શન. ૭ અક્રમવાદી એક સમયમાં, એ ઉપયાગાને ભાખે, યુગવત્ આવરણ નાશ થવાથી, આત્મ અનુભવ રસ ચાખે. ૮ જ્ઞાન થકી દન નિહ જુદું, વૃધ્ધ કહે ક્ષાયિક ભાવે, ત્રણ પક્ષ સિધ્ધાંતે ભાખ્યા, જ્ઞાની સમજ સુખ પાવે, ૯ ચાર અઘાતિ કમ હુણીને, સિધ્ધબુધ્ધ ચેતન થાવે, સેહું ! સેહું ! જ્ઞાન દીવાકર, અનંત શાશ્વત સુખ પાવે. ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા એ જ સમ્યગદર્શન ૧૨૧ શક્તિ મળે તે મુજને મળજે, જિનશાસન સેવા સારૂ, ભક્તિ મળે તે મુજને મળજે, જિનશાસન લાગે પ્યારું; મુક્તિ મળે તે મુજને મળજે, રાગ-દ્વેષ અજ્ઞાન થકી, જિનશાસન મુજ મળે ભવભવ, એવી “શ્રધ્ધા થાય નક્કી.” જિનવાણી રાગદ્વેષ જયાં સુધી મનમાં, લખ ચોરાસી ત્યાં સુધી, જ્યાં સુધી મિયાત્ત્વ દશા છે, ત્યાંસુધી વિપરિત બુધિ. ૧ ભાવકમ જે રાગદ્વેષ છે, તેની ઉપશમતા હવે, દ્રવ્યકર્મ બાંધે નહિ ત્યારે, પિતે પિતાને જોવે. ૨ નવ રસમાં જે લુબ્ધ બને છે, તેણે અમૃત ના પીધું, જ્યાં સુધી મન વિષય રાગમાં, ત્યાં સુધી સુખ ના લીધું ૩ ચાર કથામાં મનડું ભટકે, તે અંતર સુખ ના જાણે, વિભાવમાં જેનું મન વિલસે, આત્મહિત તે ના જાણે. ૪ જ્યાં સુધી મન રાગ ના છેડે, ત્યાં સુધી નહિ સુખશાંતિ, “મન વિશ્રામે ભવ વિશ્રામો, નાશે મિથ્યા ભવભ્રાંતિ. ૫ કેવળીએ જે જાણ્યું દીઠું, સાચેસાચું તે ઠરશે, તેને જાણી શ્રધ્ધા કરશે, તે ભવસાગરથી તરશે. ૬ જિનવાણીમાં શ્રદ્ધા રાખી, અનુભવ અમૃત પાન કરે, સુગુરૂગમથી જ્ઞાન પામીને, મુક્તિપદને શીઘ વ. ૭ ભવતારીણિ જિનવાણી સેવ, અધિકારી થઈને તેના સત્યપણે પરિણમશે તેને, શ્રધ્ધાભક્તિમાં મન જેના. ૮ શ્રતઉપગે ધ્યાન દશાથી, પરમાત્માના દર્શન થાશે, સોહં ! હં ! મંગળ માળા, પરમ મહદય પરખાશે ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સમ્યગદર્શન - જિનવાણીની શ્રધ્ધા. હે ભવ્ય સુંદર છવ ! આ, આ સંસાર કારાગાર છે. છે દુઃખને ઝરણાં ઘણા ને કલેશને અંબાર છે. છે સ્નેહ ને વળી દ્વેષ તેમાં રેગ શેક અપાર છે. જે શેધવા ઇછે ખરે તે, સુખ અપરંપાર છે. ૧. જે વિશ્વમાં હુંકાર કરતાં, ચીસ પાડી ગાજતાં મેટા રાજેન્દ્ર દેવ ઈન્દ્ર, પૃથ્વી પર વિરાજતાં, ચાલી ગયા એ મહારથીઓ, કૃષ્ણ પાંડવ રાજવી તું કેણુ? ત્યાં વળી કાળ આગળ, તરણ તલ હે માનવી! ૨ સંભારતાં સૌ સાંભરે. જે આંહીથી ચાલી ગયા , માતા પણે પિતા પણે, વળી પત્ની પુત્રો જે થયા તેને સમરી રૂ ભલે. પણ કેણ રૂદન સાંભળે ? સંસારની આ અસારતામાં,”કેમ મન ના રે વળે! ૩. આ લેક છે, પરલેક છે, ને મેક્ષ છે પણ હા ખરે. વિશ્વાસ લાવે ઉરમાંહી, દષ્ટિ કરજે અંતરે. આરાધ્ય તું આરાધ્ય તું, એ મેક્ષ રૂડા સ્થાનને, એના વિના નહીં શાન્તિ મળશે, દે મૂકી સી માનને. ૪ આવ્યે અહીં તું, કયાં જવું છે? સ્થિરતા કહે કયાં થશે? આ દિવ્ય શક્તિમાનના રે, બંધને કયાં છૂટશે ?? કયારે થશે એ પૂર્ણ શાંતિ સ્વરૂપ દશા તુજ પ્રગટશે. રે રે હવે વિચાર કર તું, અવસર આવ્યું એળે જશે. પણ એ પ્રાપ્ત કરવા હૈયુ કોમળ, સ્વચ્છ ને નિર્મળ કરે. શ્રી વીરના હાર્દિક વચને, ઉરમાં હશે ધરે. રે મેહકારક રાગ , કઈ રીતે છેડશે. તે હર્ષ ને આનંદ સાથે, આત્મજયંતિ પામશે. ૬ Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની મહત્તા ‘સમ્યગૂદન’ની મહત્તા પ્રભુ હવે બતાવે છે :નત્હિ ચરિત્તા` સમુત્તવિહુણ, દસણે ભઈચત્ર.-સન્મત્ત ચરિત્તાઈ, જીગવ' પુન્ગ' વ સન્મત્ત...૫ ૨૯ અર્થ :- સભ્યગૂદન વિના ચારિત્ર (સયમ) હતું નથી, પણ સમ્યગ્દર્શનમાં ચારિત્રની ભુજના (ભઈયવ્` )અર્થાત્ ચારિત્ર હોય પણ ખરુ, અને ન પણ હોય. સમ્યગદન અને ચારિત્ર અને એકી સાથે આવે (જીગવ) ત્યારે પહેલા સમ્યગદર્શન આવે ને પછી ચારિત્ર. : ૫મા : - આગળ ‘સૂત્ર રુચિ.'ના પ્રકરણમાં ભગવાને માક્ષમાળ, જ્ઞાન-દર્શન, ચારિત્ર અને તપ – એમ - ચાર કારણવાળા કહ્યો, એ ચારેમાં ‘વિશેષતા ’ સમ્યગદન અર્થાત્ સમ્યક્ત્વની છે એમ ઉપરની ગાથાથી ભગવાન સ્પષ્ટ રીતે બતાવે છે. કારણ કે સમ્યગ-દન વિના ચારિત્ર હોતુ નથી, એને પરમાર્થ એ છે કે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા વિના જીવાત્મા ચારિત્ર લે અર્થાત્ દીક્ષા લઈ સાધુ . અને, તેપણ તે ચારિત્ર મેાક્ષના હેતુવાળુ ભવકટી કરાવનાર . નીવડતું નથી, કારણ કે પાયામાં જ ખામી છે. ખામી. કયાં છે તે પછીની ૩૦મી ગાથાથી બતાવે છેઃ નાના Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ નાદ સહ્િસ નાણું, . અનુસિ નથિ મેખે, નદ્ઘિ અમેક્સ્ટ્સ નિવ્વાણું ॥ ૩૦ | અર્થ :- સમ્યકત્વ રહિતને (સમ્યક) જ્ઞાન હોતું નથી જ્ઞાન વિના ચારિત્રના ગુણ હાતા નથી, અર્થાત્ પાંચ સમિતિને ને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન માતાનું યથા સમ્યગ્દ ન નાણેણ વિણા ન હુન્તિ ચરણ ગુણા પાલન થતું નથી. ચારિગુણ વિના મોક્ષ – ચાર ઘાતી કર્મોના ક્ષય થતા નથી ને મેક્ષ વિના નિર્વાણું (અષ્ટ ક મુક્ત સિઘ્ધ દા)ની પ્રાપ્તિ થાય નહિ. Jain Educationa International ' અને ગાથાનું તાત્પર્ય એ છે કે મેાક્ષમાર્ગના ચારે કારણમાં જીવ (આત્મા) તેના અનાદિ અનંત કાળના સંસાર પરિભ્રમણમાં જયારે સર્વ પ્રથમ મિથ્યાત્વ ટાળીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરે છે ત્યારે જ મેાક્ષના આ ચારે કારણુ સમ્યક પ્રકારના અને છે, જ્યાં સુધી સમ્યગ્દર્શન યુ` નથી. ત્યાં સુધી પ્રભુ કહે છે, ‘ જ્ઞાન ’ એ અજ્ઞાન હોય છે, તેથી અજ્ઞાની સાધકને જીવાદિ નવતત્ત્વનું ને પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન ન હોવાથી, જીવ દયા--સ`પૂર્ણ અહિંસા-ધમ નું પાલન—પાંચ સમિતિનું યથાર્થ પાલન થાય નહિ. યાધના યથા પાલન વિના અનાશ્રવી ખની સંવરની આરાધના થાય નહિ, તેથી નવા કર્મી ખંધાતા અટકે નહિ ને પૂર્વીસચિત કર્મીની નિર્જરા (કક્ષય) થાય નહિ. આમ ચારિત્રના ગુણ વગર મોહનીયાદિ ચારે For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની મહત્તા ૧૨૫. ઘાતી કર્મોનો ક્ષય થાય નહિ તેથી કેવળજ્ઞાન પ્રગટે નહિ, ને કેવળી અન્યા વગર સિઘ્ધપદ્મની પરમાત્મપદની પ્રાપ્તિ થાય નહિ.’ 'કે 6 ટુંકમાં સમ્યકત્વ વિના જ્ઞાન એ · અજ્ઞાન ’ છે, દર્શીન, એ મિથ્યાદાન કે મિથ્યાત્વ' છે, અને ચારિત્ર એ કુચારિત્ર છે ને તપ એ બાળ તપ છે. અજ્ઞાની સાધક પણ કઠોર સાધના કરે, પણ તેની સઘળી ક્રિયા . સંસારની આશંસાવાળી હાય, માક્ષલક્ષી ન હાય, તેથી સંસાર પરિભ્રમણ વધારનારી થાય. તપાદિ કઠોર સાધનાને લીધે વધુમાં વધુ નવ ગ્રૌવેયકના બૈમાનિક દેવલેાક સુધી જાય, દિવ્ય ભાગે ભાગવે. પણ ચવીને પાછે સંસારની . ચતુતિમાં ભમે. પરંતુ અનાદિ અનંત જીવનયાત્રામાં જીવ જો એક જ વાર સમ્યગ્દર્શન પોતાના પુણ્યાયે સ્વયંસ્ફુરણાથી કે ગુવંદના ઉપદેશથી પામી જાય, તે તેના ખેડા પાર થઈ જાય, ભવસાગરને તરી જવાની યાગ્યતા આવી જાય, પછી તદ્ભવે કે વધુમાં વધુ અ પુદ્ગલ પરાવત કાળમાં અવશ્ય માક્ષે જાય. 6 ઉપરોક્ત ગાથાનું તાત્પર્ય એ છે કે દ નગુણને આધારિત જ્ઞાનગુણ છે. સૌ પ્રથમ સજ્ઞ તીર્થંકરના વચનમાં શ્રદ્ધા થાય ત્યારે જ જ્ઞાનગુણ અંતરમાં પ્રગટે, તેથી જ જેવું દન અર્થાત્ શ્રદ્ધા જિનવચનથી વિપરિત તેનું જ્ઞાન પણ વિપરીત કહેતાં મિથ્યા હોય છે. અજ્ઞાન કહેવાય છે. જેનુ' જ્ઞાન અંતમુ`ખી ન થતાં બહારના સ`કલ્પ– - Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ *૧૨૬ સમ્યગ્દર્શન > વિકલ્પમાં રમ્યા કરે છે, તે જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન છે, જે તેને જ અશાંત અને અસ્વસ્થ બનાવે છે, તેના મનની એકાગ્રતા જળવાતી નથી, અને આત્મા નિષ્કપપણાને પામતા નથી. હવે જેના દન અને જ્ઞાન ગુણ સમ્યક ન હોય, આવરાયેલા હાય, તેના ચારિત્ર અને તપ પણ સમ્યક પ્રકારના થતાં નથી. ચારિત્ર અર્થાત્ સયમ લીધે હાવા છતાં અંતરગમાં આરભ–સમાર’ભમાં, જેમકે ઉપાશ્રયેાના ઉદ્દઘાટન આદિમાં, છકાય જીવેાની હિંસાના પરિણામાંદિમાં, પ્રવતતા હોય છે; અને તપ ગુણ પણ કમની એકાંત નિર્જરા માટે કરવાને અટ્ઠલે, આ ભવત્તા કે પરભવના પાંચે ઇંદ્રિયાના સુખા મળે તેવી આશંસાપૂર્ણાંક થતા હોય છે. તેથી દેવગતિના સુખા કે અનુકુળ પુણ્ય સામગ્રી પ્રાપ્ત થાય પણ મેક્ષ પ્રાપ્તિ જે તપ– સયમના એકમાત્ર હેતુ હાવા જોઈ એ તે સધાતી નથી. આ રીતે સમ્યગદર્શન મેાક્ષનું દ્વાર છે, એ તેની પહેલી : મહત્તા છે. સમ્યગદર્શનની ખીજી મહત્તા એ છે કે જો આયુષ્યના અધ સકિત આવ્યા પહેલા ન પડી ગયા હાય, તે સકિતના સદ્ભાવમાં નીચેના સાત ખેલમાં આયુષ્યના બંધ પડે જ નહિઃ- (૧) નરક (ર) ભવનપતિ (૩) તિય``ચ (૪) વાણવ્યંતર, દેવ, (૫) જ્યોતિષીદેવ (૬) સ્ત્રીવેદ અને - (૭) નપુ`સકવેદ. ♦ ત્રીજી મહત્તા એ છે કે સમ્યગ્દર્શન આવ્યા પછી Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનની મહત્તા ૧૨૭ ફરી ચાલ્યું ગયું ન હોય તે પરભવમાં પણ જ્ઞાનની જેમ સાથે આવે છે. ક્ષાયિક સમકિત એકવાર આવ્યા પછી જતું નથી. મેક્ષમાં પણ સાથે જ જાય. સિધ્ધ ભગવંત ને ક્ષાયિક સમકિત જ હોય છે. “ક્ષપશમિક સમિતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૦ સાગરોપમ ઝાઝેરી કહી છે. જ્યારે ચારિત્ર ને તપ એક ભવ પૂરતાં જ હોય છે. પરભવમાં સાથે આવતા નથી. વળી સમ્યગ્રદર્શન બહુધા ચારિત્ર અપાવ્યા વગર રહેતું નથી-આ ભવમાં ઉદય ન હોય તે પરભવમાં ચિક્કસ (૪) ચોથી મહત્તા એ છે કે સમકિત એકવાર આવ્યા પછી જીવાત્માં કદાચિત પડિવાઈ થાય એટલે કે સમ્યગદર્શન ચાલ્યું પણ જાય તો પણ તે જીવ હવે પછી ૭૦ ક્રોડાકોડી સાગરોપમનું કર્મ જે દર્શન મેહનિય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે કદાપિ ન બાંધે. ફક્ત અંતે કોડાકોડી (એટલે કે એક કરેડ ગુણ્યા એક કડથી પણ ઓછી સ્થિતિના સાગરેપમનું જ ઉત્કટુ કર્મ બાધે. કેટલે બધે લાભ? આ પ્રમાણે જીવાત્માને મિથ્યાવ ને અજ્ઞાનની બહિરાત્મ દશામાંથી બહાર કાઢી સમક્તિવાળી અંતરાત્મા દશામાં પ્રવેશ કરાવી પરમાત્મદશ પમાડવાનું સામર્થ્ય એકમાત્ર સમ્યગદર્શનમાં જ છે એજ એની મોટી મહત્તા છે. એટલે જ છે “સમ્યગદર્શનની પ્રાપ્તિ થયા પછીથી જ તે ભવ્ય જીવાત્માના ભવની ગણતરી શરૂ થાય છે, કારણ કે ભવકટી” ત્યારથી શરૂ થાય છે. ત્યાં સુધીનું સંસારચક્રનું અનંતા કાળનું પરિભ્રમણ જ્ઞાનીની દષ્ટિએ નિરર્થક Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમ્યગ્દર્શન ગુમાવ્યું ગણાય છે. તે આપણા શાસન પતિ ભગવાન મહાવીર સ્વામી અને આ યુગના અન્ય તીર્થંકરાના ભવ્ય દૃષ્ટાંતે ઃદુહા – ‘ સમક્તિ પામીને કિયા, ભવ સંખ્યાત્ જિનરાજ, સિદ્ધાંત વિસ્તાર છે, સંક્ષેપે કહુ સાજ. : સમક્તિ ગુણ – ઢાળ. શ્રી આદિ જિજ્ઞેસર ઉપકારી, ભવ તેર કહ્યા છે ઉપકારી, જેણે જુગલા નીતિ નિવારી, પ્રભુ શિવપદના છે અધિકારી. ૧ સોળમા શાંતિ જિંદ રાયા, ભવ ખાર કહ્યા છે સુખદાયા, ખાવીસમા શ્રી જિન ગુણભરીયા, ભવનવમે સિદ્ધ વધુ વરીયા. ૨ શ્રી પાર્શ્વ પ્રભુના દશ કહ્યા, શ્રી વીર જીણુંદ સત્તાવીસ લહ્યા, ઓગણીશ જીણું૪ વર ઉપ્કારી, ભવ ત્રીજે મેાક્ષ પુરી ધારી. ૩ સમકિત પામ્યા જબ શુધ્ધ સહી,ભવસંખ્યા ત્યાં નિશ્ચિત ગ્રહી, મન-વચન-કાયા શુભ ધ્યાન ધરી, કરી સ્થાનક વીસની સેવાખરી ૪ જિનનામ કમ તવ બંધાવે, બિચમે એક ભવ નિયમા થાવે, ભરત ને ઈરવતે જ કહ્યા, મહાવિદેહ વિજય મધ્ય ખંડ લહ્યા. પ પ્રભુ અવતરીયા જગ વિસરામી, ગણુ જ્ઞાન સહિત અંતરજામી, માતા સુપના દેખે ગુણ ભરીયા, પ્રભુ પેાંતે તર્યા ને ભવીને તાર્યા. ૬ આત્માની ઉન્નતિ, " ઉત્થાન ઉત્તરીકરણ ’– સમકિતના પાયા ઉપર જ થાય છે. સમક્તિની પ્રાપ્તિ · તત્ત્વ શ્રધ્ધા' ઉપર જ થાય છે— તત્ત્વાર્થ શ્રધ્ધાન. સમ્યગ્દનમ્ ” તત્ત્વની શ્રધ્ધા જિનેશ્વરની એટલે કે દેવગુરૂ-ધર્મની પરમ શ્રધ્ધા' ઉપર જ આધારિત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શનની મહત્તા ૧૨૯ અન્ય ધર્મોમાં શ્રદ્ધાનો મહિમા જનદર્શનની જેમ જ અન્ય સર્વ ધર્મોએ પણ આત્મકલ્યાણ માટે શ્રદ્ધાની મહત્તા સ્વીકારીને શ્રદ્ધાને મહિમા બતાવ્યું છે, અને હર ક્ષણ પરમાત્મામાં “શ્રદ્ધા રાખી ભક્તિ, પ્રાર્થના, ક્રિયાકાંડ આદિ કરવા કહ્યું છે, હિંદુઓના ધર્મગ્રંથ વેદોમાં “શ્રદ્ધા એ જ સમગ્ર વિશ્વનું આશ્રયસ્થાન છે” એમ કહ્યું છે. વેદમાં દેવ પણ શ્રધ્ધાને પૂજે છે એમ સ્પષ્ટ કહ્યું છે. વેદકાલિન સર્વ મહર્ષિઓએ માનવીને શ્રદ્ધાપૂર્વક કર્મ કરવાને આદેશ આપ્યો છે. તેથી જીવન રસમય બને છે. આજના વિલાસી ભૌતિક જમાનામાં આપણે શ્રધ્ધા ખોઈ બેઠા છીએ. તેથી માનસિક તનાવ ઘણું વધી ગયું છે. પરિણામે બી. પી. હૃદયરોગ, ડાયાબીટીસ, આદિ ભયંકર જીવલેણ દર્દો આપણને ઘેરી વળ્યા છે. તેનાથી મુક્ત થવું હોય તે, તેના ભેગ ન બનવું હોય તે જીવનમાં શ્રધાગુણ કેળવવો ખૂબ જરૂરી છે. શ્રીમદ્ દુર્ગાચાર્યે તેની વ્યુત્પત્તિ આ રીતે કરી છે. શ્રદ્ધા બે શબ્દને સમાસ છે. એક છે “શ્ર” અર્થાત્ “સત્ય” અને બીજે છે “પા” અર્થાત “આધાન” એટલે કે અહેવું. તેથી તેને અર્થ થ “જેમાં સત્ય રહેલું છે તે શ્રદ્ધા” શ્રદ્ધાના પાયામાં જ સત્ય રહેલું છે, તેથી શ્રધ્ધા વડે જ ત્રિકાળ સસ્વરૂપી આત્માની યથાર્થ પીછાણ થાય છે, અને જીવાત્માને અનંતકાળની જીવનયાત્રામાં એક જ વખત પિતાના સાચા આત્મસ્વરૂપની શ્રધા આવી જાય સ, કે Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમ્યગ્દર્શન તો તે જ ભયે પરમાત્મા અની જાય છે. કારણકે પ્રત્યેકના અંતરમાં પરમાત્મા છે, તેથી આની શ્રઘ્ધા અને પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા એજ પરમ પદ ને પરમ ધામને પામવાન પ્રરમ કલ્યાણકારી માર્ગ છે. જેને આધાર લઈ ભક્ત પ્રહલાદ, મીરાંખાઈ, નરસિંહ મહેતા, અને તુલસીદાસ આદિ અનેક ભક્તો પોતાનુ આત્મકલ્યાણ કરી ગયાના પ્રસિદ્ધ દૃષ્ટાંતા છે શ્રી વ્યાસ ભાષ્યમાં કહ્યું છેઃ- પાણીમાં ફટકડી નાખીએ અને પાણીના બધા મેલ જેમ તળીયે બેસી જાય. અને પાણી તદ્ન સ્વચ્છ બની જાય, તેમજ શ્રધ્ધાથી ચિત્તના અંધે મેલ સાફ થઈ જાય છે, અને ચિત્ત નિમ ળ' અને છે. , ' ' મહિષ' પત જિલ યોગદનમાં કહે છેઃ- શ્રધ્ધા ' એટલે ચિત્તના પ્રસાદ અર્થાત પ્રસન્નતા. આ શ્રધ્ધા કલ્યાણકારી માતાની જેમ ચેગીને પોષે છે. શ્રધ્ધા રાખતા ચિત્ત અનાકુળ રહી સમાધિ પામે છે. સમાધિ પામેલા ચિત્તને પ્રજ્ઞા અને વિવેક મળે છે, જેથી કરી વસ્તુસ્વરૂપને ચથા જાણે છે. ' સંજ્ઞ તીથ કરાએ જે સ્વરૂપ સમ્યગદર્શનનું કહ્યું છે. તે જ ભાવ પત`જલિએ અત્રે કહ્યા છે. ’ કેવુ' સામ્ય છે ? 9 ગીતાના અઘ્યાય ૪માં શ્રીકૃષ્ણુ જ્ઞાન અને શ્રઘ્ધા વિષે કહે છે :શ્રેયાન્દ્રયમયાધૈજ્ઞાજજ્ઞાનયજ્ઞઃ પરંતપ સવ' કખિલ પાથ ! જ્ઞાને પરિસમાપ્યતે॥૩ણા Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શનની મહત્તા ૧૩૧ હે પરંતપ! દ્રવ્યમય અર્થાત્ ધન વડે કરાતાં યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ વધારે ઉત્તમ છે. (કારણ કે હે પાર્થ ! સર્વ સંપૂર્ણકર્મો જ્ઞાનમાં સમાઈ જાય છે. એટલે કે જ્ઞાન વડે જ શુભાશુભ સર્વ કર્મોને સર્વાશે નાશ થાય છે. તે મહાઉપકારી, હિતકારી જ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય? તદ વિદ્ધિ પ્રણિપાતન પરિઝનેન સેવા ઉપદેશ્યતિ તે જ્ઞાન જ્ઞાનિન તત્વદશિનઃ ૩૪ તત્વજ્ઞાનના પારદશ એવા જ્ઞાનીઓની પાસે જઈ અને તેમને) વંદન-નમસ્કાર કરીને, પ્રશ્નો પૂછીને અને તેમની ભક્તિભાવે) સેવા કરીને આ રીતે સદ્ગુરુ પાસે વિનયભાવે જવાથી ગુરુના અંતરના દ્વાર ખુલી જાય છે અને ગુરુ પાસે જે જ્ઞાનભંડાર તેમના અંતરમાં ભર્યો પડયે હોય છે, તે સંપૂર્ણ વિનીત શિષ્યને આપે છે. એ જ્ઞાન મેળવ. જ્ઞાની તત્વદશઓ તે જ્ઞાનને (તને જરૂર) ઉપદેશ કરશે.” જૈન દર્શનમાં વિનયમૂલે ધમે”-વિનય એ ધર્મનું મૂળ છે તેમ કહ્યું છે. તે જ ભાવ ગીતાજી અને કહે છે. અપિ ચેદસિ પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃતમ સર્વ જ્ઞાનપ્લવેનવ જિન સંતરિસિ સદા બધા પાપમાં (સભ્યઃ પાપેભ્યઃ) મેટામાં મેટા પાપ કરનારે (પાપકૃતમઃ ) જે તુ હોય ( અસિ), તે પણ આત્મજ્ઞાનરૂપી નૌકા વડે (જ્ઞાનલવેન) (તારા) સર્વ પાપ (રૂપસમુદ્રને તું તરી જશે. અર્થાત્ જ્ઞાન વડે તારા સર્વ પાપ નાશ પામશે. Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમ્યગ્ગદર્શન યશૈધાંસિ સમિદોડગ્નિ ભમસાલ્ફતે જુના જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાકુરુતે તથા ૩૭. હે અર્જુન ! જેમ પ્રજવલિત ( સમિધ:) અગ્નિ, લાકડાને (એધાંસિ) બાળીને ભસ્મીભૂત કરી દે છે, તેમ જ્ઞાન રૂપી અગ્નિ સર્વ કર્માણિ-કર્મોને બાળીને ભસ્મ કરી દે છે પરમાર્થ – આત્મા અને પરમાત્મા વિષેના તથા તેમના અરસપરસના સંબંધ વિષેના “જ્ઞાનને અહીં અગ્નિ સાથે સરખાવ્યું છે. અગ્નિ ઈધણાને-બળતણને જેમ બાળી, નાખે છે, તે જ પ્રમાણે જ્ઞાનાગ્નિ કેવળ પાપકર્મોના ને જ નહીં પણ પુણ્યકર્મોના બંધનેને પણ બાળીને ખાખ કરી નાખે છે. કમષના ઘણા તબકકા છેઃ ક્રિયમાણ કર્મના દોષ, પ્રારબ્ધ કર્મના દોષ, સંચિત કર્મના દોષ, વગેરે. પણ જીવામાને નિજસ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતાં જ આ સઘળા કર્મોષ બળી જાય છે, અર્થાત્ નાશ પામે છે. જ્ઞાનની આ પૂર્ણ અવસ્થામાં જ્યારે જીવાત્મા હોય, ત્યારે તેના દશ્ય કે અદશ્ય, ભેળવાતા કે ભેગવવાના બાકી તે બધા કમષા બળી જાય છે. વેદમાં પણ કહ્યું છે કે “ઉભઉહવેષ એતિ તરસ્યામૃત સાધવસાધૂન - આ જ્ઞાન થતાં જ (એષ ઉહ એવ) પિતાના શુભ કે અશુભ કર્મના બંધનમાંથી (એતે સાધુ અસાધૂની) મનુષ્ય મુક્ત થાય છે (અમૃતઃ તરતિ). ન હિ જ્ઞાનેય સદર્શ પવિત્રમિત વિઘતે તસ્વયંગસંસિદ્ધઃ કાલેનાત્મનિ વિન્દતિ ૩૮. આ જગતમાં (ઈ) આત્મજ્ઞાન સરખું પવિત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનની મહત્તા ૧૩૩ પાવનકારી બીજું કશું જ નથી. તે જ્ઞાન અને વેગ વડે સિધ્ધ થયેલે પુરુષ કાળે કરી પિતાને જ સ્વયં પિતાના) આત્મામાં આત્મનિ) પામે છે, (વિન્દતિ) અર્થાત્ આત્મસાક્ષાત્કાર પામે છે. પરમાર્થ :- આત્મજ્ઞાન જેવું પવિત્ર અને આત્માને શુદ્ધ કરનારૂં બીજું કઈ તત્ત્વ આ જગતમાં નથી. આપણું કર્મબંધનનું કારણ અજ્ઞાન છે, અને આપણું મેક્ષનું કારણ છે જ્ઞાન, તેથી અધ્યાત્મજ્ઞાનને સદ્ગુરુ પાસેથી કે પિતાની મેળે શાસ્ત્રાભ્યાસ કરી મેળવવું તે મેક્ષ પામવાને સાચે માર્ગ છે. તે જ્ઞાન કેણ પામે ને તેનું ફળ શું તે હવે કહે છે - શ્રદ્ધાવાં લભતે જ્ઞાન તત્પર સયતેન્દ્રિય જ્ઞાન લવા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ છે જે શ્રદ્ધાવાન છે, અધ્યાત્મજ્ઞાન મેળવવાની લગની વાળે છે (તત્પર;) અને જિતેન્દ્રિય છે તે (આ) જ્ઞાન પામે છે. અને તરત જ અચિરણ) પરમ શાંતિને (પરાં શાન્તિમ્) પામે છે. (અધિગચ્છતિ.) ગીતા અ-૧૭૩મા કહે છે – જેની જેવી શ્રધ્ધા, તેવો જ તે બને છે. માટે ઉત્તમની શ્રધ્ધા કરે. સર્વજ્ઞ તીર્થકરેએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અથ. ૨૮ ના દેસણિસ્સો નાણ” માં જે ભાવ કહ્યા તેના અનુરૂપ ભાવ પરમાર્થથી ગીતા છએ-ઉપરોક્ત લેકથી કહ્યા છે. મુમુક્ષુ જીવને સર્વપ્રથમ પિતાના આપ્તપુરૂષના વચનમાં શ્રધા થવી જોઈએ, ને સાથે ઈદ્રિયને નિગ્રહ કરનારે Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ . સમ્યગદર્શન હેવો જોઈએ (આને જૈનદર્શને “નિવેદ” કહ્યો છે.) અને જ્ઞાન પામવાની પરમ આતુરતા (આને સંવેગ કહ્યો છે.) હોવી જોઈએ, ત્યારે તે જીવાત્મા આ પરમ જ્ઞાન પામે ને પરાં શાન્તિમ કહેતા મોક્ષને પામે છે. તીર્થકરેએ આ જ વાત કરી કે સમ્યગુદર્શન જ્ઞાનને સમ્યકજ્ઞાન ને ચારિત્રને સમ્યક ચારિત્ર—બનાવે-જેની આરાધનાથી–“જ્ઞાન કિયાભ્યાં મિક્ષ અર્થાત્ જ મેક્ષ પામે. જે શ્રધ્ધાનંત નથી તેનું શું થાય તે હવે કહે છેઅક્ષાશ્રદ્ધાનશ્ચ સંશયામા વિનશ્યતિ નાયં લોકેશસ્તિ ન પરે ન સુખ સંશયાત્મનઃ | (પરંતુ) જેને જ્ઞાન નથી અને શ્રધ્ધા નથી એ (ધર્મશાસ્ત્રોમાં) સંશયકરનારે અજ્ઞાની જીવાત્મા નાશ પામે છે, અર્થાત્ મુક્તિ પામતે નથી-સંસારની ૮૪ લાખ જીવાનિને પરિભ્રમણમાં એ તે રખડે છે કે તેનો પત્તો લાગતું નથી. તેવા સંશયાત્માને આ લેક કે પરલોકમાં ક્યાંય સુખ નથી. અર્થાત દુઃખમય દુર્ગતિને જ પામે છે. ' ખ્રિસ્તિધર્મે શ્રધ્ધાને “FAITH? “ફેઈથ” કહી છે. અને તેમના ધર્મગ્રંથ બાઈબલમાં તેનું ઘણું મહત્વ બતાવ્યું છે. આખે ધર્મ જ ફેઈથ ને “બીલીફ (Beliet-માન્યતા ઉપર ટકેલે છે. મુસ્લિમ ધર્મમાં પણ “ખુદાતલા” કે “અલ્લાહ માં શ્રદધાં રાખવા કહ્યું છે, આમ દરેક ધર્મમાં શ્રદ્ધાને અપાર મહિમા કહ્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રધ્ધાની દુર્લભતા C શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અઘ્યયન ત્રીજી ગાથા ૧ માં અનાદિ અનત કાળના સ`સારચક્રના પરિભ્રમણમાં જીવને (ભવસાગર તરી જવા માટે) ચાર ઉત્તમ અંગાની પ્રાપ્તિ(૧) મનુષ્યત્વ (ર) શ્રતિ અર્થાત્ ધ શાસ્ત્રોનુ શ્રવણ (૩) શ્રધ્ધા અને (૪) સંયમ લેવા એ ચારને–દુલ ભ કહીને, · શ્રઘ્ધા ’ ને ફરી પાછી નવમી ગાથામાં સંધ્ધા પરમ કુલહા’ ‘અર્થાત્ (તે ચારેય અંગમાં) શ્રઘ્ધા પામવી તે (તેા ભવા ભવમાં અત્યંત દુર્લભ છે એમ કહીને મેક્ષદાતા એવી પરમ ઉપકારી ‘ શ્રધ્ધા ’ ની અત્યંત મહત્તા વીરપ્રભુએ પરમાથ હેતુએ કરી બતાવી છે. (૧) તેનું કારણ પ્રભુએ પછીની ગાથાઓમાં કહ્યું છેઃજુદા જુદા પ્રકારના કર્મો કરીને, જીવા કમ પ્રમાણે જુદા જુદા ગાત્ર અને જુદી જુદી જાતિઓમાં ઉત્પન્ન થઇને સમગ્ર લાકને સ્પર્શે છે. અર્થાત્ સમગ્ર લેકમાં સર્વ પ્રદેશે જાન્મ મરણુ કરે છે. (૨) 1 ન સાજાઇ ન સા જોણી, ન ત’ઠાણું ન તં કુલ" । ન જાય! ન મુયા જથ, સબ્વે જીવા અણુ તા (શારઘમાં કહ્યું છે કે આ લેાકમાં) એવી કોઈ જાતિ નથી કે નથી એવી ચાનિ, એવું કોઈ સ્થાન નથી કે નથી એવું Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમ્યગ્દર્શન કાઈ કુળ જયાં સર્વ જીવા અનંતવાર જન્મ્યા ન હોય કે મૃત્યુ પામ્યા ન હેાય. નાંધઃ-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ એમ પાંચ એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના જીવાની પાંચ જાતિ છે. અને તે પાંચેની મળીને કુલ ૮૪ લાખ જીવાયેનિ કહી છે તેમાં અકેક જીવ મનુષ્યભવ પામતાં પહેલા એટલા બધા જન્મ-મરણ કરે છે કે એક કરોડ પૂર્વ (પૂર્વ એટલે ૮૪ લાખ X ૮૪ લાખ) વર્ષ ઉણુા એટલે કે નવ વર્ષ ઓછા એવા ચારિત્ર પર્યાયવાળા કેવળી ભગવાન પણ એક જીવના – અરે પોતાના જ જીવે જે અનંતા ભવ કર્યા છે તે સતત કહેવા બેસે તાપણ પૂરા કહી શકે નહિ. પછી તે કાય તેટલાજ વર્ષોંની સયમપર્યંચવાળા ખીજા કેવળી ભગવાનને સે ંપે તે તે પણ અધુરા રહેલા ભવ પૂરા કહી શકે નહિ. આ રીતે એક જીવના અનંતા ભવ શાસ્ત્રમાં અતાવ્યા છે. અનંતા ભવની કાઈ સીમાજ જાણે નથી. આવા અનંતા દુઃખમય ભવ અન‘તકાળ સુધી કર્યા પછી, પરાધીનપણે દુઃખા ભાગવી ભાગવીને એકઠી થયેલ પુણ્યાઈ ના કારણે જીવ માનવભવ કેમ પામે છે તે હવે કહે છે. “ જેવા પ્રકારના શુભાશુભ કર્મો કર્યાં હોય તે પ્રમાણે જીવા કદાચિત્ દેવલોકમાં, કયારેક નરકમાં તે કયારેક આસુરીયાનિમાં જાય છે – જન્મે છે.” (૩) “ આ જીવ કયારેક ક્ષત્રિય, કયારેક ચાંડાલ, કયારેક મુકકસ અર્થાત્ વ શંકર તા કોઈક વાર કથવા કે કીડી પણ થાય છે. (૪) Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાની દુભતા ૧૩૭ ક્ષત્રિએ જેમ સ` પ્રકારનું સુખ ભાગવવા છતાં નિવેદ પામતા નથી, તેમ જ કર્માથી મલિન બનેલા જીવે અનાદિ કાળથી સંસારની ચારે ગતિ ને ૮૪ લાખ જીવાચેનિમાં પરિભ્રમણ કરવા છતાં સંસારથી નિવેદ વૈરાગ્ય પામતા નથી.” (પ) “ કર્મોના સંગથી અતિ મૂઢ, દુ:ખિત, અને અતિવેદના યુક્ત અનેલા જીવા મનુષ્યેતર ( ખાસ કરીને દુઃખમય નરક ને તિય``ચ) યાનિઓમાં ઉપજી ફરી ફરી હણાય છે, - મૃત્યુ પામી દુઃખ પામે છે. ” (૬) આ રીતે અનંતા દુઃખમય ભવામાં પરવશપણે દુઃખા ભાગવીને – આને. “ અકામ નિર્જરા ” તીર્થંકર ભગવતે કહી છે ’– સંચિતકર્મના ઘણા ક્ષય (નાશ) થવાથી જીવાને શુદ્ધિ પ્રાપ્ત થાય છે. ,, ર •°• “ જીવા સાહિમણુપત્તા, આયયન્તિ મણુસ' છા ' "" અને તેના ફળસ્વરૂપ “ મનુષ્યભવ ” ને પામે છે. (૭) નોંધ :- ક્રુતિને દેનારા અને માનવભવની પ્રાપ્તિને રોકનારા એવા કર્મોના ક્ષય થાય ત્યારે મનુષ્યભવની પ્રાપ્તિ થાય એમ પ્રભુએ કહ્યું. તે કેટલા કર્મોના ક્ષય થાય ? આ જ સૂત્રના ૩૩ માં “ કમ્મપયડી ’–કમ પ્રકૃતિ નામે અઘ્યયનમાં કર્મીનું સ્વરૂપ બતાવતાં પ્રભુ કહે છે : “ અનાદિકાળના અજ્ઞાન ને મિથ્યાત્વના કારણે પેદા થતાં પ્રમાદને લીધે જીવ કમ બાંધે છે. કમ એક છતાં પરિણામાની જુદી જુદી ધારાની અપેક્ષાએ તેના મુખ્યત્વે આઠ Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમ્યગદર્શન વર્ગ કહ્યા છે. તેમાં સૌથી પ્રબળ સત્તા, પ્રબળ સામર્થ્ય, પ્રબળ કાળસ્થિતિ અને પ્રબળ રસ સંવેદન માગ મેહનીય કર્મના – તેમાં પણ “દર્શન – મેહનીય કર્મના મનાય છે. બધા કર્મોમાં તેની ઉત્કૃષ્ટ સ્થિતિ (કર્મ બંધાયા. પછી ઉદયમાં આવવાને લાબામાં લાંબો સમય) ૭૦ કોડા કોડી સાગરોપમની કહી છે. તેમાંથી જ્યારે સકામ કે અકામ નિજેરાએ કરી ૬૮ કોડાકોડી, સાગરેપમ ઝાઝેરા: કર્મોને ક્ષય થાય ત્યારે જ “મનુષ્યભવની પ્રાપ્તિ થાય. (નોંધ - બીજી માન્યતા ૬૯ કડાછેડીને ક્ષય થવાની છે. સિદ્ધાંતને આધાર નથી. તત્ત્વ કેવળીગમ્ય). આ પ્રમાણે “જીવને અનંતા કાળે “મનુષ્ય ભવ”ની. પ્રાપ્તિ થાય છે, તે બતાવી તેને “પ્રથમ દુર્લભતા” કહી. મનુષ્ય શરીર પામીને પણ તે સત્ય ધર્મનું શ્રવણ (સુકૃતિ કૃતજ્ઞાનદુર્લભ છે કે જે ધર્મને સાંભળવાથી જો તપશ્વર્યા, ક્ષમા અને અહિંસાને પામે. (૮) મનુષ્ય શરીર પામીને પણ ઘણા બધાને “આર્યક્ષેત્ર ઉત્તમ કુળ, લાંબુ આયુષ્ય, પાંચે ઈન્દ્રિયની પરિપૂર્ણતા, નિરોગી શરીર, સદ્દગુરૂને સમાગમ, શાસ્ત્રશ્રવણ, શુધ શ્રધ્ધા અને ધર્મની સ્પર્શના અર્થાત્ ધર્મ કરવાની કે સંયમ લેવાની ભાવના થતી નથી. આ દશ બેલને શાસ્ત્રકારોએ પામવા દુર્લભ કહ્યા છે. કદાચિત્ તેવું ધર્મશ્રવણ પણ (પૂર્વ પૂયાઈના ગે). થાય, છતાં “સધા પરમદુલ્લહા”—તેમાં શ્રધ્ધા થવી તે પરમદુર્લભ છે. (કારણકે તૈયાયિક માર્ગ-જિનેશ્વરકથિત. Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાની દુ ભતા ૧૩૯ ન્યાયસંગત · જ્ઞાન-દન-ચારિત્રને તપરૂપ મોક્ષમા’ને સાંભળવા છતાં પણ ઘણા જીવે! તેનાથી વિચલિત થઈ જાય છે. એટલે કે તે પ્રમાણે શ્રધ્ધાવાળા થતાં નથી ' (૯) > ‘મુદ્દાની વાત એ છે કે શ્રઘ્ધા થાય કેાને ? ન થાય કોને? જ્ઞાની કહે છે. કે ‘ ભવ્ય, સંવેગી અર્થાત્ મેક્ષા ભિલાષી ' જીવનેજ શ્રદ્ધા-રુચિ થાય, અભવીમાં માક્ષે જવાની યાગ્યતા જ કારડા મળની જેમ ન હાવાથી કદાપિ મિથ્યાત્વના ઘરમાંથી નીકળે જ નહિ. એટલે વીતરાગ માની શ્રધ્ધા ન જ થાય. માની શ્રધ્ધા એક જ વાર થાય કે તરત જ જીવ સમ્યગ્રષ્ટિ અને, અને તદભવે કે પર પરાએ અધ પુદ્ગલ પરાવત કાળમાં માક્ષે જાય. આ પ્રમાણે ‘ શ્રઘ્ધા ’માં મેાક્ષ પમાડવાનું સામર્થ્ય હોવા છતાંપણ તે થવી પરમ દુર્લભ છે. કારણકે ભવી જીવ મનુષ્ય ભવ પામ્યા પછી પણ, જયારે ૧૯ ક્રોડાકોડી ઝાઝેરા કર્મોના ક્ષય કરે છે, અને ચરમાવત માં આવે છે. ત્યારેજ તેને આવી શ્રઘ્ધા અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આજ ‘ શ્રઘ્ધા ’ ની પરમ દુ ભતાનુ કારણ છે. મનુષ્યત્વ, શાસ્ત્રશ્રવણ અને શ્રઘ્ધા પામ્યા પછી પણ સંયમમાં પુરૂષાર્થ થવા એ વળી દુભ છે. મહુ લોકો સયમમાં અભિરુચિ ધરાવવા છતાં પણ તેને અંગીકાર કરી શક્તા નથી. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં આન ́દ આદિ દસે શ્રાવકોને શ્રધ્ધા ને રુચિ હાવા છતાં સંયમ અંગીકાર કરી શકયા નહિ તે દૃષ્ટાંતે. Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સમ્યગદર્શન સમ્યગદર્શનનું અર્થાત્ શ્રદ્ધાનું માહાસ્ય દર્શાવતા નમિ રાજર્ષિ ઉત્તરાયયન સૂત્રના નવમા અધ્યયનમાં બ્રાહ્મણ પંડિતને કહે છે – સ નગર કિડ્યા, તવસંવરમગ્નલ ખન્તિ નિઉણપગારં, તિગુત્ત ૬૫ઘંસંચા ૨૦ અર્થ:- શ્રધારૂપી નગર, ક્ષમારૂપી કિલ્લે, અને તપ સંવરરૂપી અર્ગલા અર્થાત્ ભેગળ બનાવીને ત્રિગુતિરૂપ શસ્ત્રો દ્વારા દુય કર્મશત્રઓથી (સાધકે ) આત્મરક્ષણ કરવું જોઈએ. સાધકે કર્મ શત્રને જીતવા હોય તે પ્રથમ શ્રધ્ધારૂપી નગરમાં વસવું જોઈએ, અર્થાત્ દેવ-ગુરૂ-ધર્મમાં શ્રધ્ધા રાખવી જોઈએ એમ સ્પષ્ટપણે કહ્યું, અને તેજ તપ, સંયમ આદિ સમ્યક પ્રકારના થાય ને ક્ષમાદિ ગુણો પ્રગટે ને જીવાત્મા કર્મશત્રને સંપૂર્ણ પરાસ્ત કરી પરમાત્મપદ પામે. દિગંબર મતના “દર્શન પાહુડ” નામના ગ્રંથમાં પણ “દંસણમૂલ ધમે” અર્થાત્ ધર્મનું મૂળ દર્શન અર્થાત્ શ્રધ્ધા છે. તેમ કહીને તેને મહિમા બતાવ્યો છે. બુધ્ધધર્મના “ સૂત્તપિટક ” માં કહ્યું છે – “સમ્મદસગુલંભે વર ખુ તે લેક લંભા દે” અર્થ - ગણ લેકના એશ્વર્યની પ્રાપ્તિ કરતાં પણ સમ્યગદર્શનની પ્રાપ્તિ શ્રટ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના આઠ અંગ આજ સૂત્રની ૩૧મી ગાથામાં પ્રભુ કહે છે - નિસંકિય નિર્કખિય, નિશ્રિતિગિચ્છા અમૂઢદિટઠા ચા. ઉવબુહ થિરીકરણે, વછ૯લ પભાવણે અટક | ૩૧ “નિઃશંકતા, નિષ્કાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢ દષ્ટિ, ઉપગ્રહન, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના – આ આઠ સમક્તિના” અંગ છે.” અંગ” એટલે ” લક્ષણ” કે આચાર અર્થાત્ વિશિષ્ઠ ગુણો” જે સમ્યગૂ – દષ્ટિમાં પ્રગટે, જેનાથી સમ્યગદષ્ટિની ઓળખાણ થાય તે “અંગ.” શ્રી પન્નવણા (પ્રજ્ઞાપના) સૂત્રના પહેલા પદમાં આને. “આચાર” કહ્યા છે. (૧) નિઃશંકતા – અગાઉ સમ્યગુદર્શન પ્રકરણમાં કહ્યું તેમ જિનેશ્વર કથિત અહિંસા, સંયમ અને તરૂપી દયામય ધમમાં, અને તેમના માર્ગે વિચરતાં સંત-સતીજી અર્થાત્ ગુરૂ – ગેરાણમાં પરમ શ્રદ્ધા, પરમ આસ્થા રાખવી તે “નિઃશંકતા” ગુણ છે. દૃષ્ટાંત – “શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં આનંદ Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમ્યગ્દર્શન કામદેવ આદિ સે શ્રાવકોના અધિકાર જિનવચનમાં પરમ શ્રધ્ધાવંત એવા દઢધનાં, પ્રિયધી શ્રાવકાના ઉમદા દૃષ્ટાંતા છે, એમાંના કામદેવ આદિ કેટલાક શ્રાવકાની દેવાએ ભયંકર ઉપસર્ગો (કટો) આપીને ધર્મ અને કૃતમાંથી ચળાવવાની કાશિષ કરવા છતાં કોઈ ડગ્યા નથી, તેથી ધર્મ પ્રત્યેની તેમની શ્રદ્ધા અને દૃઢતાને વખાણી, નમન કરી, દેવેશ સ્વસ્થાનકે ગયા છે. ખીજા દિવસે ભગવાન મહાવીર સ્વામીના દર્શને જતાં, પ્રભુએ ભર પરિષદમાં દેવે આપેલા ઉપસ`ની વાત પૂછી ધર્મ પ્રત્યેની તેમની દઢતાની પ્રશંસા કરી સમાસરમાં બીરાજેલા સાધુ સાધ્વીજીઓને બાધ આપ્યા છે કે : · આપે ! ઘરમાં રહેનારા ગૃહસ્થ શ્રાવક દિવ્ય, (દેવના), માનુષ (મનુષ્યના) અને તિર્યંચ (હિંસક પશુ સપ વગેરેના) સંબંધી ઉપસર્ગાને સમ્યક પ્રકારે સહન કરે છે અને વ્રતમાં સ્થિર રહે છે – જરાપણ ડગતા નથી, ત્યારે તમે બધા તે હું આર્યાં ! દ્વાદશાંગ ગણિ પિટક ( શ્રી આચારાંગાદિ ખાર અંગ સૂત્રો રૂપી આંચાય ની પેટી)ના ધારક છે, તેથી તમારે બધાએ તે એવા ઉપસર્ગો સહન કરવામાં હમેશા તત્પર અને સમર્થ રહેવુ‘ જોઈ એ.’ દેવે આપેલ ઉપસર્ગાં : - આનંદ શ્રાવકની જેમ જ કામદેવ શ્રાવક પ્રભુ પધાર્યાનુ જાણી પ્રભુના દર્શને નીકળ્યા. બેષ સાંભળ્યેા. બધ સાંભળી તરત જ શ્રાવકના ખાર વ્રત પ્રભુ પાસે અગીકાર For Personal and Private Use Only Jain Educationa International Page #160 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના આઠ અંગ ૧૪૩ કર્યા, ને પછી પિષધ શાળામાં રહીને ધર્મ આરાધના કરતે થકે વિચારવા લાગે. એક રાત્રિએ પિષધ શાળામાં પિષધવત અંગીકાર કરીને રહેલ છે. ત્યારે એક દેવ પિશાચનું સ્વરૂપ ધારણ કરીને મધ્યરાત્રિએ આવ્યો અને કહેવા લાગ્યો - “અરે કામદેવ! તું મતની ઈચ્છા કરી રહ્યો છે. તું અભાગી ચૌદસે પેદા થયો છે, લજજાહીન છે, એમ કહીને મેટેથી હસીને. હા, હા, હા, હા એવું અટ્ટહાસ્ય કરીને ડરાવવા માંડયો.” પણ કામદેવ જરાય ડર્યા નહિ તેથી કહેવા લાગ્યો - હે દેવાણપ્રિય પિતાના શીલ, વ્રત, પ્રત્યાખ્યાન, પિષધ-આદિથી ડગવું, ખંડિત કરવા કે ભાંગવા તને કહુપતા નથી તેમ છતાં જો તું આજે તારા પિષધને નહે છેડે, નહિ ભાંગે, તે આ તીખી તલવારથી તારા ટુકડે ટુકડા કરી નાખીશ. તેથી તું અકાળે અતિ વિકટ દુઃખ ભેગવતે માર્યો જઈશ.” તે પણ શ્રાવક ડર્યો કે ડગ્યા નહિ ને વ્રતમાં સ્થિર રહ્યા, તેથી પિશાચરૂપી દેવે બીજીવાર એ રીતે ડરાવ્યા. છતાં વ્રત ભાંગ્યું નહિ, તેથી કોધે ભરાઈ તે પિશાચ કામદેવના શરીરના તલવાર વડે ટુકડે ટુકડા કરવા લાગે. કામદેવ શ્રાવક તે તીવ્ર અને અસહ્ય વેદનાને સમ્યફપ્રકારે સહેવા લાગ્યા. અને ધર્મધ્યાનમાં સ્થીર રહ્યા. તેથી તે દેવ ગ્લાની પામે. Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમ્યગ્ગદર્શન પછી તે દેવે પિશાચનું રૂપ બદલી દિવ્ય હાથીનું સ્વરૂપ ધારણ કર્યું, અને ફરી પિષધ શાળાએ જઈ કહેવા. લાગે : હેકામદેવ! જે તે વ્રત છેડીશ નહિ તે તને. પિષધશાળામાંથી ખેંચી જઈ સૂંઢથી ઉછાળી પગેથી કચરી નાખીશ છતાં કામદેવ ડગ્યા નહિ, તેથી ત્રીજીવાર ભયંકર ઝેરી સાપનું સ્વરૂપ બનાવીને વ્રત નહિ છેડે તે ડંખ મારીને મારી નાખીશ, તેમ ધમકી આપે છે કુંફાડા મારે. છે છતાં શ્રાવક ડગતા નથી, ત્યારે મૂળરૂપ ધારણ કરી ધન્યવાદ આપે છે. કહે છે: “હે શ્રમણોપાસક ! તું ધન્ય છે, કૃતાર્થ છે. મનુષ્યભવનું ફળ તારા માટે સુલભ છે. કારણ કે “નિન્ય પ્રવચન”માં તને શ્રદ્ધા છે.” દેવરાજ શકેદની ઈનસભામાં તારી અડગતાની ખૂબ પ્રશંસા થતી હતી, તેમાં શ્રદ્ધા ન બેસતાં તારી કરી કરવા આવ્યો છું. પણ જેવું ઈદ્રમહારાજે કહેલ તેવાજ તમે અચળ છે. તેથી તમને ફરી ધન્યવાદ છે. મને ક્ષમા કરે દેવાણપ્રિય! તમે ક્ષમા આપવા ગ્ય છે. હવે ફરીથી હું આવું કાર્ય કદાપિ નહિ કરું.” આટલું કહી તે દેવ. કામદેવ શ્રાવકના પગે પડયે. અને વારંવાર ખમાવવા લાગે. ખમાવીને જે દિશામાંથી આવ્યું હતું તે દિશામાં ચાલ્યા ગયે.” પછી તે કામદેવ શ્રાવકે ઉપસર્ગરહિત થઈ પડિમા પારી વિચાર્યું કે પ્રભુને વંદણા નમસ્કાર કરીને પાછ Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના આઠ અંગ ૧૪૫ પિષધ પારૂ તે સારૂ. તેથી ચંપાનગરીની વચ્ચે વચ્ચે થઈને પૂર્ણભદ્ર ચૈત્યમાં જઈ મહાવીર પ્રભુને વંદણા–નમસ્કાર કરી તેમની પJપાસના કરી, ત્યારે પ્રભુએ રાત્રિએ બનેલી બધી વાત કહી, તે બરાબર છે તેમ પૂછતાં કામદેવે કહ્યું હા પ્રભુ ! ત્યારે સાધુ- સાદવીજીઓને બેધ આપવા ઉપર પ્રમાણે કહ્યું, ત્યારબાદ કામદેવ શ્રાવકે ૨૦ વર્ષ શ્રાવકધર્મ પાળ એક માસની સંખનાથી પિતાના આત્માને ઝુષિત કરી સાઠ ભક્ત (ટંક–એકમાસ) ને સંથારે કરી આચના પ્રતિકમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ કાળના અવસરે કાળ કરી સૌધર્મ દેવલોકના અરૂણુભ નામે વિમાનમાં દેવપણે ઉત્પન થયા છે. ચાર પલ્યોપમ (વર્ષ)નું આયુષ્ય કહ્યું છે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉપજી સિધ, બુદ્ધ અને મુક્ત થશે. આવી દઢ શ્રદ્ધાના બીજા દષ્ટાંતે શ્રી જ્ઞાતાધર્મ-- કથાંગસૂત્રના શ્રી મલીનાથ ભગવતીના આઠમા અધ્યયનમાં શ્રી અહમ્નક શ્રાવકનું અને શ્રી દશાશ્રુતસ્કંધમાં શ્રેણિક મહારાજાનું છે જે જિજ્ઞાસુએ ગુરૂગમથી જાણવા. (૨) નિકાંક્ષિતા – ધર્મકરણીના ફળ રૂપે કેઈપણ ભૌતિક વસ્તુની કામના કે ઈચ્છા કરે નહિ. આત્માર્થે કર્મનિર્જરા માટે જ સર્વ કિયા કરે. તે “નિઃકાંક્ષિતા.” દષ્ટાંત – પ્રભુ મહાલર સ્વામી રાજગૃહીમાં સમેસર્યા છે. ધર્મ પરિષદમાં પ્રભુ દેશના આપી રહ્યું છે. તે સ. ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમ્યગ્દ ન સમયે મહારાજા શ્રેણિક અને પટરાણી ચેલણા પ્રભુના દર્શને આવ્યા છે. તે બંને અતિ સોહામણા ને રૂપાળા છે. તેમના રૂપ ને સૌદય જોઈ પરિષદમાં ખીરાજેલા ઘણા સાધુ-સાધ્વીજીઆએ પરિષદમાં બેઠા બેઠા જ નિયાણા કર્યાં છે કે તેમના સંયમ અને તપતુ જો કાંઈપણ ફળ હોય તે તેમને પણ શ્રેણિક ને ચેલણા જેવું રૂપ ને રિદ્ધિસિદ્ધિ આવતા ભવે, પ્રાપ્ત થાય. ભગવાન તા સજ્ઞ છે. મન, મનની વાત જાણી દેખી રહ્યા છે. પ્રભુએ ઉપદેશની ધારા જ એવી ચલાવી કે જે કોઈ સયમી ભૌતિક સુખા માટે માક્ષના હેતુભૂત તપને સયમને વે*ચી નાખે છે તેનિયાણાનું દેખીતું લાભામણું ફળ પામીને અંતે તે પોતાનાજ આત્માના દુર્ગતિમય સંસાર અનંત કાળ માટે વધારી મૂકે છે, અને જે સંસારી સુખની ઈચ્છા રાખતા નથી, પણ મેાક્ષના શુદ્ધ હેતુથી જ તપ – સંયમની આરાધના કોઈ પણ પ્રકારની કાંક્ષા અર્થાત્ ઈચ્છા રાખ્યા વગર કરે છેતે વહેલા માક્ષે જાય છે. તેજીને ટકોરો અસ. પ્રભુના સદુપદેશ સાધુ-સાધ્વીજીઓના હૃદયને સ્પશી ગયા. જેમણે નિયાણા કર્યાં હતા તે સર્વે એ પ્રભુ પાસે જઈ. વઢણા નમસ્કાર કરી, આલેચના લઈ, પશ્ચાતાપ કરી શુદ્ધ થયા. અને સદ્ગતિ પામ્યા. સભ્યષ્ટિનું આવુ... પ્રભાવિક લક્ષણ ‘ નિકાંક્ષિતા છે. નવ પ્રકારના નિયાણાનું સ્વરૂપ શ્રી દશાસુત–સ્કંધની દસમી દશામાં કહ્યું છે, તે સાધકાએ ખાસ જોવું. શ્રી ઉત્તરાયયન સૂત્ર અધ્ય. ૧૩ માં ચિત્ત Jain Educationa International For Personal and Private Use Only , Page #164 -------------------------------------------------------------------------- ________________ =સમ્યગદર્શનના આઠ અંગ ૧૪૭ -સંભતિ અને અધિકાર છે. પૂર્વ ભવમાં બંને સગાભાઈ છે. બંનેએ સંયમ લોધે છે ને ઉત્કૃષ્ટભાવે ચારિત્ર પાળ -- છે. તેથી તે જેતેશ્યાદિ લબ્ધિઓ પ્રગટી છે. એકદા વિહાર કરતાં કરતાં હસ્તિનાપુર નગર પધાર્યા છે. ત્યાં સનકુમાર ચકવતિ રાજ કરી રહ્યા છે. નમુચિ નામે તેને પ્રધાન છે. આ નમુચિ દુરાચારી છે ને મુનિવરેને પૂર્વ પરિચિત છે. તેથી સંભૂતિ મુનિને જોતાં જ ભડકે છે કે આ સાધુ મારી પિલ ખુલી પાડી દેશે. જો કે મુનિવર તે પિતાની સાધનામાં મગ્ન છે, પણ ગુનેગારનું હદય ગભરાય તે ન્યાયે નમુચિ ગભરાયો છે. તેથી નેકરેને આજ્ઞા કરે છે કે આ સાધુઓ ઢંગી છે, તેને મારી મારીને નગર બહાર કાઢી મૂકો. માર ખાતા મુનિની ધીરજ ખૂટી, કોધે ભરાયા ને તે લેયા છેડી. નગર આખુ ધુંવાડાથી છવાઈ ગયું. મુનિને પ્રભાવ જોઈ સેવકે મુનિની માફી માગવા લાગ્યા. તેય મુનિ શાંત ન થયા. ચકવતને ખબર પડી. પટરાણોને લઈને મુનિ પાસે આવ્યા. પગે પડ્યા. પટરાણી પગે પડતાં તેના માથાના વાળમાંથી સુગંધિત તેલનું એક ટીપું મુનીના પગે પડયું. તેથી મુનિને ખૂબ શાતા થઈ તેથી ઊંચે જોયુંને પટરાણીના સૌંદર્યથી મુગ્ધ બનતાં નિયાણું કર્યું કે મારા તપ સંયમનું કાંઈ ફળ હોય તે આવતા ભવે આવું સ્ત્રીરતન પામું. બીજી બાજુથી ખબર પડતાં ચિત્તમુનિવર તુરત આવ્યા. તેમણે સંભૂતિ મુનિને ખૂબ સમજાવ્યા તેથી મેનિ શાંત તે થયા, પણ નિયાણાની આલેચના આયુષ્યના અંત સુધી ન કરી. તેથી નિયાણાને લીધે બીજા ભવે Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સમ્યગ્દર્શનઃ બ્રહ્મદત્ત ચક્રવતી થઈ ને ચક્રવર્તી ના કામભાગ તા ભાગવ્યા,, પણ તેના ફળસ્વરૂપે સાતમી નારકીમાં ૩૩ સાગરોપમના દુ:ખ ભોગવવા જવું પડ્યુ. જ્યારે ચિત્ત મુનિએ નિકાંક્ષિત. (નિષ્કામ) ચારિત્ર પાળ્યુ તે ભવભ્રમણમાંથી મુક્ત બન્યા. આ ધર્મકથાના સાર એ છે કે સયમ અને તપની આરાધના કોઈપણ પ્રકારના સાંસારિક સુખની કાંક્ષા (ઇચ્છા) રાખ્યા વગર કરો, તા જ તે સંયમ મેક્ષના હેતુભૂત ખનશે. અને તેથી જ શ્રી ઉમાસ્વાતિજીએ તત્વાર્થ સૂત્રમાં ૮ ઇચ્છાનિધ તપ: ’ – ઇચ્છા નિરોધને તપની કોટીમાં મૂકયુ છે. ઇચ્છાને રાકવી તે નિઃકાંક્ષિત સમકિત છે. (૩) શ્રી ભગવતીજી સૂત્રમાં ‘તામિલ તાપસ'ને અધિકાર છે. તે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે:- · તામિલ નામે એક તાપસ વનમાં સાધના કરી રહ્યા હતા. તે સમયે. અધેાલાકના ભવનપતિ દેવાના એક ઈન્દ્રનું આયુષ્ય પુરૂ થતાં તે ત્યાંથી ચવ્યા, એટલે તેનુ ઇન્દ્રપદ ખાલી પડ્યું.. તેથી ત્યાંના દેવાએ તામિલ તાપસ પાસે આવી વિનંતી કરી કે તમે તમારી તપસ્યાનું ફળ માગી લઈ ને અર્થાત્ નિયાણુ કરીને અમારા ઈન્દ્ર અનેા. તામલિ તાપસ તે પોતાના આત્મકલ્યાણ અર્થે અનાસકતભાવે સાધના કરી રહ્યા હતા તેથી તેમણે નિયાણુ ન કર્યું, એટલે કે દેવાના ઈન્દ્રપદની. પણ ઇચ્છા ન કરી. તે આ ‘નિકાંક્ષિતા’ છે, Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શનના આઠ અંગ (“રૂપ’ મુનિએ બનાવેલ સઝાય પરથી થોડા ફેરફાર સાથે) શ્રી ચિત્ત – મભૂતિ (બ્રહ્મદત ચક્રવતી)ની સજઝાય ચિત્ત કહે બ્રહ્મરાયને, કછુ દિલમાં આણેજી, પૂરવ ભવની પ્રીતડી, તે તે મૂળથી મા તેડે, હે બંધવ! બેલ મારે માને છે. કાંતનારીનું સુત જયું તૂટે, તે જેડે હે બંધવ. એલ. ટેક. છે, છ, ભવની પ્રીત આપણી, સુણે તમે રાયજી, કાં તેડે તમે આ ભવે ? વિચારે અંતરમાંયજી. હો બંધવ દેશ દશાણ કેરા ભૂપતિના, પહેલે ભવે આપણુ “દાસજી” બીજે ભવે કાલિંજરે રે, આપણ “મૃગ” વનવાસે. હે બં. ત્રીજે ભવે ગંગા નદી, આપણ બેઉ હંસ હતા, . ચોથે ભવે ચંડાળને, ઘેર જમ્યા પુત્તા, હે બંધવ. ચિત્ત – સંભૂતિ નામ આપણું ગુણ સર્વમાં ભરપૂર છે, જગ સહુ તિહાં મેહી રહ્યું, અદ્ભુત સંગીત સૂર - (સંગીત સૂરે અદ્દભૂત) હે. બંધવએાળખાયા છે ચાંડાલપુત્રો, થઈ છે રાજાને ફરીયાદ છે, દેશવટો નગરીથી દીધો, મરવા ગયા પહાડ..હો બંધવ. પર્વત પરે મુનિ મન્યા, વંદન કર્યા છે ધાઈજી, '. આત્મહત્યા છે મોટું પાપ, ધર્મ દેશના સુણાઈ..હો બંધવ. ધર્મ સુણી ઘર છેડીએ, આપણ બેઉ સંયમ લીધજી, “ઉત્કૃષ્ટ ભાવે આરાધતાં, તે જે લબ્ધિ પામે... હે. બંધવ. નારી રત્નને નીરખતાં, તે નિયાણો કીજી, મેં તને વાર્યો ઘણે તું કાંઈ ન મા ...હે બંધવ. Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સમ્યગદર્શન ચિંતામણું રતન વાપર્યું, પંખી ઉડાડવા કાજે છે; અજ્ઞાનીની પેરે ગુરશે, કહું છું સારા માટે છે. બંધવ... પદ્ધ ગુલ્મ દેવવિમાને, ભવ પાંચમે કીધે રે, ત્યાંથી ચ્યવીને ઉપજે, કપિલપૂર પ્રસિધ્ધ છે. બંધવ.. ચક્રવતી પદવી તે લહી, મિથ્યા અહંકારે છે, સંયમને ફળ પામીએ, ઉત્તમ તારી કરણી...હે. બંધવ.. પરિમતાલે હું ઉપજો, દ્ધિવંત શ્રાવક કુળ છે, સંયમ મારગ આદર્યો, પંચમહાવ્રત ધારી. હે. બંધવ. નિયાણું કરી તે સુખ લહ્યા, ચકવતી પદ કેરાજી, પણ નિશ્ચય તું જાણજે, નરકમાં તારા ડેરા....હો. બંધવ. આ છઠે ભવે જુઓ, આપણ બે ભાઈ છે, હવે મળવું છે દોયલું, જેમ પર્વતની ફાટ... હે. બંધવ.. સાધુ કહે સુણે રાયજી, અબ ઋદ્ધિમાં પૂળા મેલજી, આ માનવ ભવ છે દેહ્યલે, સંયમ માર્ગે ચાલે છે. બંધવ.. રાય કહે સુણો મુનિવર, બીજો માર્ગ બતાવેજી, આ ઋધિ તે નહિ છૂટે, મને થાયે પસ્તાવો... હો બંધવ. ચિત્ત કહે બ્રહ્મરાયને, તારી ભવસ્થિતિ નાહી છે, મારા વાન્યા નહિ વળે, નિયાણાના નિકાચિત ફળ. હો. બં.. મુનિવરે વચન ઉભું કહ્યા, કરુણ લાવી અંતરે છે, નિદાનકમી જીવડો, કહો જાગે કિણ પેરે.હે. બંધવ.. ચિત્ત મુનિ ત્યાંથી વિચર્યા, ચિંચિત કર્મ ખપાવતા છે, સિધ્ધ, બુધ, મુક્ત થયાજી, સાતમી નરકે ચકી.હો. બં. મન, વચન, કાયાએ કરી, વીતરાગધમ જે કરશેજી, બાળી, પ્રજાળી સર્વ કમને, તે શિવપુરી વરશે..... " Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના આઠ અંગ ૧૫૧ (૩) નિવિચિકિત્સા - ધર્મકરણના ફળ સંબંધી જરા પણ સંદેહ ન થે તે. ઘણા લેકે ધર્મકિયા, અનુષ્ઠાનાદિ કરતાં હોય છે. સંયમ પણ લેતા હોય છે, છતાં તેમના દીલમાં શંકા થયા કરતી હોય છે કે આ કિયા, સંયમ કે તપનું કાંઈ ફળ મળતુ હશે કે કેમ? નજર સામે ફળ તે કશું દેખાતું નથી, પછી શા માટે શરીરને કષ્ટ આપવું આમ વિચારી દીક્ષા છેડી દે, ચારિત્ર પાલનમાં શિથિલ બને કે કિયા અનુષ્ઠાન કરતા બંધ થાય તેને “વિચિકિત્સા” કહી છે. તે સંદેહ રાખ્યા વગર ભાવપૂર્વક ક્રિયા કરે કે ચારિત્ર પાળે તે “નિર્વિચિકિત્સા” છે. જે લક્ષણ સમ્યગદષ્ટિનું જ હોય. બાળ અજ્ઞાનીને સંદેહ થયા કરે. દૃષ્ટાંત :- શ્રી ભગવતીજી સૂરમાં પટ્ટ ગણધર શ્રી ગૌતમ સ્વામીના પૂર્વના નેહિ કાત્યાયન ખંધક મુનિનું છે. ધર્મકરણીનું કંઈ ફળ મળતું હશે કે કેમ તે તેમને સંદેહ હતે. પ્રભુ મહાવીર સ્વામી પધાર્યા છે અને બધાના સંદેહ ભગે છે એમ જાણી પતે પિતાના આ સંદેહનું સમાધાન કરવા પ્રભુ પાસે સમોસરણમાં આવવા નીકળેલા. ત્યારે પ્રભુએ તેમને લેવા માટે ગૌતમસ્વામીને સામે મેકલ્યા. ગૌતમ સ્વામીને સામે તેડવા માટે આવેલા જોઈ એમને આશ્ચર્ય થયું કે કેઈને ખબર તે આપ્યા નથી, છતાં કેવી રીતે ખબર પડી ત્યારે ગૌતમ સ્વામીએ પ્રભુએ પિતાને સામે મેકલ્યાની વાત કરી. એટલે પ્રભુના Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ' . સમ્યગદર્શન સર્વજ્ઞાપણાની ખંધકમુનિને શ્રદ્ધા થઈ અને પ્રભુના દર્શન કરી પિતાને સંદેહ દૂર કર્યો. - (ર) નિર્વિચિકિત્સાને બીજો અર્થ છે સાધુ-સાધ્વીજીના મેલા કપડા જોઈ તેમની “ દુછા” અર્થાત્ ઘણા કે તિરસ્કાર ન કરવા તે. તેવી દુર્ગછા કરવાથી ભારે ગાઢા અશુભ કર્મ તેના કરનારને બંધાય છે અને કદાચિત તેવા તપસ્વી મુનિવરની સેવામાં દેવાદિ હોય તે તેના કેધના ભેગ બનવું પડે છે. તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના શ્રી. હરિકેશીબલ મુનિવરના અધિકાર-અધ્યયન ૧૨ થી જાણવું. (૪) અમૂઢદષ્ટિ – મૂઢતા રહિત અર્થાત્ મુંઝવણ વિનાની “વિવેકદ્રષ્ટિ”. “હિત-અહિત, કે આદરવા કે છોડવા જેવું જે વિચારી શકે તે અમૂઢદષ્ટિવાળા કહેવાય. શ્રી. દશવૈકાલિક સૂગ અધ્ય. ૪ ગાથા ૧૧ માં જે કહ્યું છે :અચા જાણઈ કલાણું, સચ્ચા જાણઈ પાવાગે ! ઉભય પિ જાણઈ સચ્ચા, ' જ સેયં તે સમાયરે છે ૧૧ ( ગુરૂ પાસેથી) સાંભળીને કલ્યાણ મા એટલે કે અહિંસા, સંયમ ને તારૂપી પરમ મંગલકારી એવા ધમમાર્ગની જાણ થાય છે, અને (અઢાર પાપસ્થાનક રૂપી) પાપમાની પણ જાણ થાય છે. બંને માર્ગ યથાર્થ રીતે જાણુને “જે કલ્યાણકારી લાગે તેનું આચરણ કરે.” આ શ્રેમાને આચરનારે “અમૂઢદષ્ટિ સમકિતી છે.' Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુર્દશનના આઠ અંગ ૧૫૩ દૃષ્ટાંત :- શ્રી ઊત્તરાધ્યાયન સૂગ અધ્ય, ૮ માં કપિલ કેવળી મૂઢ જીને ઉપદેશ ફરમાવતાં કહે :ભેગામિસદોસ વિસણે, હિય નિસેયસ બુદ્ધિવાળે બાલે ય મન્દિએ સૂઢે, બજઝઈ મછિયા વ ખેલંમિ ૫ આસક્તિજનકભેગમાં મસ્ત (આત્માને હિતકારી માર્ગમાં વિપરિત બુદ્ધિવાળ, અજ્ઞાની મૂઢ જીવ કફના બળખામાં માખીની જેમ ફસાઈ પડે છે, અર્થાત્ માખી જેમ મૂઢતાને લીધે જાતે જ બળખામાં ફસાય છે એટલું જ નહિ પણ ફસાયા પછી જાતે છુટી શકતી નથી, તેમ મૂઢ અજ્ઞાની જીવ પણ જાતે જ કામભેગમાં મેહ પામીને ફસાય છે ને પછી નિવૃત્ત થઈ શકતે નથી, ફળ સ્વરૂપે દુર્ગતિમાં જઈને અનેક દુઃખે ભેગવે છે.” આ મૂઢતા “દર્શનમોહનીય કર્મના ઉદયે જીવમાં આવે છે. દર્શનમેહનીય કમ “જયાંસુધી નાશ પામે નહિ ત્યાં સુધી “સમ્યગદર્શન” ગુણ આત્મામાં કદાપિ પ્રગટે નહિ. મેહનીય કર્મની પ્રકૃતિ જ જવને મુંઝવવાની છે. તેથી વિરપ્રભુએ ૧૪ માં “ઈષકારિય” અધ્યયનમાં જે કહ્યું છે કે :“ ખમિત્ત સોફખા બહુકાલ દુખા, પગામ દુકના અણિગામ સેફ ખા ! સંચાર ફખસ્સ વિપફબભૂયા ખાણી અથાણુ ઉ કામભેગા ૧૩ . Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સમ્યગુદર્શન આ કામભેગે ક્ષણમાત્ર સુખ આપનારા છે, (પણ. અંતે) લાંબા સમયની દુર્ગતિના દુઃખ દેનારા છે, અતિ. દુ:ખ અને અલપ સુખ આપનારા છે, સંસારમાંથી મુક્ત થવામાં વિદનરૂપ છે. (ટૂંકમાં સર્વ અનર્થોની ખાણ રૂપ. આ કામગે છે. પ્રભુના આ અતિ હિતકારી વચનેને સમજવાની વિવેક દષ્ટિ જીવમાં આ મેહનીય કર્મના કારણે ઉઘડતી નથી. જ્યારે દર્શનમેહનીયની સાત પ્રકૃતિને ક્ષય, પશમ કે ઉપશમ થાય ત્યારે સમ્યગ દર્શનની પ્રાપ્તિ થાય, ફળસ્વરૂપે આ જીવ “અમૂઢદષ્ટિવાળે” બને. ઉપરોક્ત ઉપદેશ કપિલ કેવળીએ પિતાના જાત અનુભવે જનહિતાર્થે આપેલ છે. કેવળી ભગવંત બન્યા. પહેલાં પિતે રાજ પુરોહિતના એકના એક પુત્ર નામે “કપિલકુમાર” હતા. અતિ લાડના કારણે પિતે કાંઈ ભણ્યા ગણ્યા. નહિ, અને તેમાં પિતા અચાનક અવસાન પામ્યા. અભણને કેણ રાજપુરેહિત બનાવે ? તેથી નવા પુહિતની રાજાએ. નીમણુંક કરી. તે પુરેહિત રોજ પાલખીમાં બેસીને કપિલના ઘર પાસેથી જતું. આમ તેને જ જતાં જોઈને કપિલની માને ઓછું આવ્યું ને રડવા લાગી. માને રડતી જોઈ કપિલે કારણ પૂછયું. ત્યારે માએ કહ્યું તું ભર્યું હોત તે તારા પિતાની પદવી તને મળત ને આપણને આ દુઃખના દિવસે આવત નહિ. આ સાંભળી કપિલે કહ્યું કે મા તું કહે ત્યાં ભણવા જાઉં, માએ તેને શ્રાવસ્તી નગરીમાં તેના પિતાના મિત્ર ઇંદ્રદત્ત પંડિતને ત્યાં મેક ઈદ્રદત્તા Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના આઠ અંગ ૧૫૫ - પંડિત તેને આવકાર્યો, ભણવા તથા જમવાની બધી સગવડ - કરી આપી. પતિ પાસે ભણે ને તેને ત્યાં જ રહે. અને તેની સાર સંભાળ લેવાનું એક દાસીને સેાંધ્યું. દાસી એકલી તે વળી યુવાન હતી ને તેમાં એકાંત મળ્યું. કપિલ વિદ્યાભ્યાસ ભૂલ્યા ને દાસી સાથે સ`સાર માંડી બેઠો. ખસ ! જીવની આ જ મૂઢતા છે. દુર્ગતિના ભવાના દુઃખની તા વાત જ ન કરી, પણ સદ્ગતિના સુખ સગવડવાળા માનવભવમાં પણ જીવ ધર્માંકરણી કરી મેાક્ષ સન્મુખ થવાને બદલે, આવા મેહપાસમાં બધાઈ ને – કાઈ સ્ત્રીમાં, તે કાઇ મોટર-બંગલામાં, તેા કેાઈ જીંદગીના છેલ્લા શ્વાસ સુધી પૈસા, પૈસા ને પૈસા ભેળા કરવામાં – પછી ભલે ને ... મધુ` છેડીને જાય નેસપ અનીને સંઘરેલા ધનની રખેવાળી કરે. સ થવું મંન્નુર પણ એક દમડી – નવા પૈસા ય : સહાય માં વાપરી શકે નહિ – આમ મૂઢતાને લીધે જાતજાતના – શરાબના, ગણિકાના, વેશ્યાગમનના, શિકારના જુગાર દે સાતે બ્યસનના સેવનારા ખની માનવભવ કે જે મેાક્ષનું ખારૂં છે તેને નિરથ ક ગુમાવી, અનંતા ભવાની એકઠી . કરેલી પુણ્યાઈ ને એક જ માનવભવના અલ્પ આયુષ્યમાંકયાં દેવાના ને નારકીએના સાગરોપમના આયુષ્ય ને કયાં માનવીના વધુમાં વધુ ૧૦૦ વર્ષીનુ-એળે ગુમાવી, આત્માને કાઁભારથી ભારે બનાવી, અનંતા કાળની દુર્ગતિમાં ભમવા જીવ પાછે ચાલ્યા જાય છે, તે જ જીવની ‘ મૂઢતા ’ છે. જીવાત્માની આ મૂઢતાની વાત શ્રી. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૩ ગાથા માં ‘કમ્મસ`ગેહિ સમૂહા ’કહીને . Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન અને શ્રી સૂયગડાંગ સૂત્રના પહેલા અધ્યયનમાં ભગવાને બાઈ સગર્ભા બની કપિલને કહ્યું હવે ખર્ચ વધશે. કંઈક ઉદ્યમ કરે. કપિલ તે મુંઝાયો. બાઈ એ માર્ગ બતાવ્યું. અહીંને રાજા રેજ સવારે જે બહાણ સૌથી પહેલા આશીવાદ દેવા આવે તેને બે માસાનું આપે છે. - તે લઈ આવે એટલે હમણું ચાલશે. કપિલ રેજ જવા લાગે પણ રેજ મેડો પડે તેથી ખાલી હાથે પાછો આવે. - આમ કરતાં પૂનમને દિવસ આવ્યો. મૂઢ છતાં અતિ સરળ જીવ છે તેથી મધરાતે ચાંદનીને પ્રકાશ જોઈ કપિલને થયું કે દિવસ ઉગી ગયે.. એટલે દેખતે રાજમહેલે જવા નીકળે. -અધીરાતે આમ ભાગતે જોઈ પિલીસે પકડે ને સવારે રાજા પાસે રજુ કર્યો. રાજાએ ભદ્ર લક્ષણ જાણે કેમ ચેરી કરવા નીકળવું પડ્યું તે પૂછતાં કપિલે ભેળે ભાવે અથથી ઈતિ સુધીની કથની હકીકત કહી. બ્રાહ્મણ ને વળી કપિલની સરળતા જોઈ રાજાને દયા આવીને જે માગે તે આપવા કહ્યું. કપિલે વિચારવાને સમય માગ્યો. સામે બગીચામાં જઈને - બેઠે, બે માસ સેનાથી વધતાં વધતાં રાજાની રાજગાદી માગી લેવાનું વિચાર્યું. તેથી કપિલ કેવળ પિતાનાજ - સ્વાનુભવે તૃષ્ણ વિષે ઉપદેશ આપતાં કહે છે – - “જહા લાહે તવા લેહે, લાહા લેહ પવછૂઈ માસ-કર્યા કજજ કેડીએ વિ ન નિટિયં ૧. જેમ જેમ લાભ થતું જાય છે, તેમ તેમ લેભ Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના આઠ અગ ૧૫૭ વધતા જાય છે. ( સંસારી જીવાની આ મૂઢતા છે) જેમકપિલ મુનિ બે માસા સેતુ' લેવા જતાં કરાડા સેાનામહારા માગી લેવાથી પણ સંતાષાયા ન હતા. ’ કરાડ સામૈયાથી શું વળે ? આખું રાજ જ માગી - લઉ. આટલે સુધી આવતાં વિચારધારા–લેશ્યા પલટાણી. ( પાતે પાતાને કહે છે) અરે અધમ! કૃતઘ્ની ! જે રાજા તારા ઉપર ઉપકાર કરવા તત્ત્પર થયા છે. તેનેજ ભીખારી અનાવવાના વિચાર કરે છે ? પછી તો સવળી ષ્ટિ કહેતાં . અમૂઢ ષ્ટિ આવી. અધુ રાજ રાજાનુ ને અધું માગી લઉ પણ પછી રાજપાટ ચલાવવાની ઉપાધિ શા માટે? સૌનેયા કે બે માસા સેાનુ પણ શા માટે જોઈ એ ? માએ તે ભણવા મોકલ્યા છે; નહિ કે વિષયભોગ ભોગવવા ! હુ કેવા લપટાઈ ગયે. સ્ત્રીના સંગ જ પુરે છે. તેના કારણે જ મારે ચાર ગણુાવું પડ્યું, પકડાવું પડ્યું. માટે આ ઈંદ્રિયાના વિષયાજ ખળખા જેમ માખીને ફસાવે છે તેમ મૂઢ જીવાને ફસાવનારા છે. તેથી આગળ વધી.. ઉપદેશે છેઃ ‘ના રકખસીસુ ગિજઝેજજા, ગડવરચ્છાસુÌગચિતાસુ જાએ પુરિસ પલેાલિત્તા, ખેલન્તિ જહા વદાસેહિ ।।૧ ।। ૮ પાકેલા ગુમડા જેવા સ્તનો તથા કામવાસનાવાળી તથા માયાવી ને અનેક પુરૂષોમાં આસક્તિ રાખતી સ્ત્રીએ Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૮ સમ્યગ્ગદર્શન પુરૂષને લલચાવે છે, નચાવે છે તથા સાધનામાં વિદન નાખે છે તેવી સ્ત્રીઓમાં આસક્તિ નહિ રાખવી જોઇએ. - “નારીસુ નો વગિજજજા, ઈથિ વિપજહે અણગારે છે - ધર્મ ચ પેશલે નચ્ચા, તથ ઠજજ ભિખૂ અપાયું છે ૧૯ સ્ત્રીની આસક્તિને તજનાર સાધક ભિક્ષુ ધર્મને – દયામય અહિંસાધર્મને એકાંત કલ્યાણકારી માનીને તેમાં જ પિતાના આત્માને સ્થિર કરે. - કપિલકુમારે પણ મૂઢતા છોડી. બગીચામાં બેઠા બેઠા એ જ પિતાના આત્માને “અમૂઢ” બનાવ્યું. વિવેકદ્રષ્ટિ આવતાં જ આત્મા જાગી ગયે. કામગથી સર્યું. બે માસા સેનાથી પણ સયું, કશું ન જોઈએ. તૃણું જ સંસાર મેહનું કારણ છે. તેને જીતવી જોઈએ. આમ : વિચાર્યું ને લપક શ્રેણીએ ચડી ગયા. તૃષ્ણને જીતી મનના વિકારોને જીત્યા. પ્રબળ મેહનીય કર્મને પરાજીત કર્યું, કેવળી બનીને રાજા પાસે ગયા. રાજાને સધ આપી, * વિહાર કરી ગયા. પછી જંગલમાં ૫૦૦ ચેરે મળતા તેમને ઉપર પ્રમાણે ઉપદેશ આપી સન્માર્ગે ચડાવ્યા. ઈઈ એસ ધમે અકખાએ, કવિલેણું ચ વિશુધ્ધ પબ્લેણું વિશુદધ પ્રજ્ઞાવાન કપિલમુનિએ આ પ્રમાણે સાધક “અધર્મ વર્ણવ્યા છે. તેની સમ્યગૂ આરાધના કરનાર ઉભય Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના આઠ અંગ ૧૫૯ આલાક ને પરલેાકની આરાધના કરશે, સ`સાર તરીને ઉચ્ચ ગતિને પામશે. (૫) ઉપગ્રહન :-- પરના ગુણાની પ્રશ`સા કરવી, આદર કરવા તે ઉપગ્રહન કે ઉપવૃ’હણ છે. ‘સર્વેષુ મૈત્રી’માં કહ્યું છે ને ‘ ગુષુિ પ્રમાદમ્ ’– ‘ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારૂ' નૃત્ય કરે .’ આવા રૂડા ભાવ ‘ ઉપગ્રહન ’ સમક્તિવાળાના હાય છે. અન્યના ગુણા પ્રત્યે બહુમાન ત્યારે જ આવે જયારે પેાતાના અહંભાવ દૂર થયા હોય ને · વિનય ગુણ ’ અંતરમાં પ્રગટચો હાય.ને વિનય? એ ધર્મનું મૂળ છે. એટલે ‘ ઉપગુહન’લક્ષણવાળા ધસી જ હાય, સમકિતી જ હાય. ઉપગુહનની આ વિધેયાત્મક દૃષ્ટિ છે. વળી જે પરના ગુણાની પ્રશંસા કરવા વાળા હોય, તે નિયમા પોતાના ગુણાને ગોપવે, આત્મશ્લાઘા કરે નહિ, આ નિષેધાત્મક દૃષ્ટિ છે. આ રીતે વિધેયાત્મક ’ અને ‘ નિષેધાત્મક ’ એવી અને દૃષ્ટિ કેળવીને ‘ ઉપશુહન ’ સમ્યગ્દૃષ્ટિ જીવ પોતાનું આત્મકલ્યાણ સાધે. - દૃષ્ટાંત :– ચૌદમા · ઈષકારિય ' અઘ્યયનમાં છ મેાક્ષગામી જીવાનો અધિકાર છે. તેમાં રાણી કમલાવતી પોતાની નગરીના રાજપુરાહિત સ` ભાગ છેડી બંને પુત્રો અને પત્ની સાથે અભિનિષ્ક્રમણ કરી સ`મય લેવા નીકળેલ છે, વગેરે વાત દાસી પાસેથી જાણી રાણીને તેમના પ્રત્યે ખૂબ Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સમ્યગ્દશા ( અહુમાન થયુ છે. તેમના માગ જ સાચા છે તેવી શ્રધ્ધા થઈ છે, તેથી પાતે પણ બૈરાગ્યવાસિત અનીયમ માર્ગે જવા તત્પર બની છે. પણ ધમ પત્ની’ છે. પુરહિતે તજી દીધેલી, ધનસ'પત્તિની લાલસા રાખનાર રાજાને પણ કલ્યાણમાગે પોતાની સાથે લઈ જવા અંતરથી તે ઇચ્છે છે, પણ પતિના-રાજાને ધન વૈભવના મેહ અતિ ઘણા છે; તે સતી જાણે છે; ને વળી એકલા પોતાનાજ આત્માનું કલ્યાણ કરવું નથી. રાજાને પણ માક્ષ માર્ગે વાળવા છે. તેથી પતિવ્રતા આય નારી હોવા છતાં. રાજાના અનાદિ કાળના મેહ ને મિથ્યાત્વ છેડાવવા કેવી આકરી, છતાં એકાંતે હીતકારી વાણીના કેવા ઉદાત્ત પ્રાગ કરી રાજાની સાન ઠેકાણે લાવે છે તેના ભાવ મુમુક્ષુ જીવાને સમજવા જેવા અતિ હિતકારી હાવાથી મૂળપાઠથી જોઈ એ. પુરાહિતનું ધન રાજભંડારમાં આવતુ જોઈ સમન્ત્ રાણી મિથ્યાર્દષ્ટિ રાજાને કહે છે ઃ‘વન્તાસી પુરિસેા રાય ! નસો હાઈ પસ સિએ મહણેણ પરિચ્ચ ધણું આઠ્ઠાઉ મિચ્છસિ II૩૮ : બ્રાહ્મણે તજેલા ધનને તમે મેળવવા ઈચ્છે છે, પણ. હે રાજન્ । ‘ વમન ’ કરેલું ખાનાર (જગતમાં ) પ્રશ’સા નથી પામતો. વમન કરેલુ ' એટલા માટે કહે છે, કે પુરાહિતનું સઘળું ધન રાજાનું જ દાનમાં આપેલુ છે. હવે એકવાર દાનમાં આપેલું ધન પાછુ લેવું તે વમન કરેલું ખાવા સમાન છે, ને તેથી વ્યવહારમાં સામાન્ય Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના આઠ અંગ ૧૬૧ માનવી પણ નીંદાને પાત્ર બને છે. તે રાજા જેવા રાજા માટે તે બીલકુલ શોભનીય નથી, તે વાત રાજાને નીડરપણે કહીને ““ધર્મપત્નીનું બીરૂદ રણ શેલાવે છે. વ્યવહારદષ્ટિ કહી હવે “આધ્યાત્મિક દ્રષ્ટિ કહે છે – સવ જગ જઈ તુહ સવં વાવિ ધણું ભવે સવં પિ તે અપજજત્ત, નવ તાણાય ત તવ ૧લા. (હે રાજના) આખુ જગત અને તેનું બધુ ધન તમારી માલિકીનું થઈ જાય, તે પણ તમારા માટે તે પૂરતું નહિ થાય, કારણ કે તે (સઘળું) ધન પણ તમારું રક્ષણ નહિ કરી શકે. (૩૯) પરમાર્થ દષ્ટિ વડે રાણી હવે રાજાની મિથ્યાદષ્ટિ દુર કરવા સમજાવે છે કે તુચ્છ આકાશસમાન અનંતી છે, તે કદાપિ સંતેષાતી નથી, એટલું જ નહિ પણ ઘી સીંચ્યા અગ્નિની માફક તે જીવાત્માને સદાકાળ નિરંતર બાન્યા કરે છે. ઉપરાંત દુનિયા આખીનું ધન ભેળું કરવાથી લાભ થતું હોય તે તે તે ઉદ્યમ કરવો સાર્થક ગણાય. પણ તેવું તે બનતું દેખાતું નથી. સમસ્ત ધન પણ જીવને અંતકાળે દુર્ગતિમાં જતું બચાવી શકતું નથી. તેથી પણ તે ભેગુ કરવું નિરર્થક છે. માટે હે રાજા! સમજ જરા સમજ. પણ આ તે સત્તા ને સંપત્તિમાં રીતસર ડુબેલે જીવ.. આટલી અમથી વાતથી કેમ સમજે? રાજાને તૃષ્ણારગ જલદ છે તે રાણી જાણે છે. તેથી જે રેગ તેવી દવા તે સ. ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સમ્યગ્દર્શન ન્યાયે રાજાને ભવરાગથી મુક્ત કરવા તેવાજ આકરા ડોઝ હવે આપે છે. એટલે કે પતિવ્રતા સતી સ્ત્રી પતિને ન કહેવા જેવુ... છેલ્લે પતિના આત્મશ્રેયાર્થે કહે છે :- િિહિત રાય। જયા તયાવા, મણે રમે કામ-ગુણે પહાય ! એક્કા હુ ધમ્મા નરદેવ । તાણું, ન વિજજઈ અન્નામહેહ કિચિ ॥૪॥ હે રાજન્ ! આ બધા મનારૂ કામગુણેને અર્થાત્ કામભોગાને છેડીને પણ યારે – ત્યારે તારૂ મરણ આવશે ત્યારે ‘ એક માત્ર ધર્મ જ તારૂક રક્ષણ કરશે. અહી ( આ લેાકમાં) ધમ સિવાય બીજું કાઈ રક્ષણ હાર નથી.’ - જૈન સિદ્ધાંતમાં પતિવ્રતા સતીને મુખે પતિના આત્મહિતાર્થે સભળાવેલા આ શબ્દો – શ્રતજ્ઞાન – અનુપમ છે. અનાદિ અન’ત કાળની માહનિદ્રામાંથી રાજાને જગાડવા રાણીએ એવીજ આકરી ભાષાના પ્રયોગ કર્યો છે. રાજા પોતાના પતિ હાવા છતાં આગલી ગાથામાં ને અટો રાજાને તુ’ કારા કરે છે. ‘ રિિિસ રાય... ! ' રાજા ! તું મરવાના છે – તેમ કહે છે. એમાં તિરસ્કારના ભાવને મદલે ખરેખર તા પરમાથ હેતુ છે. તે એ છે કે રાણી ‘ સત્ય વાત’ ને હેતુપૂર્ણાંક અતિ કઠોર હૃદયને આરપાર વીંધી નાખે તેવી કડવી ને કઠોર ભાષામાં કહે છે જેથી રાજાનુ પુરૂષત્વ જાગી ઊઠે. રાજાને ખરેખર ઘા લાગે કે એ બદામની 6 - Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના આઠ અંગ ૧૬૩ બાયડી મને આવા શબ્દો કહી જાય ને હું મુંગે મોઢે સાંભળી રહે તે તે મારું પુરૂષાતન લાજે. લકે કહેશે કે આ તે બાઈડીથીય ગમે !! આ મેણું ભાંગવાને પણ એનાથી ચડિયાતું કરી બતાવું તે હું રાજા ખરે! આમ મને મન નકકી તે કરી લે છે છતાં પોતાના ભાવ બહારથી છુપાવી રાણીની પરિક્ષા કરવા સામું મેણું મારે છે કે રાણું ! આટલું બધું સમજશે તે પછી મારા આ રાજમહેલમાં શા માટે બેસી રહી છે? પુરે.હિતની માફક કેમ હજી ચાલી નીકળી નથી. કે પછી પારકા છોકરાને જ જતિ કરવામાં માનશે? રાણી તેને ગૌરવભેર જવાબ આપે છે -નાહિરે રમે પંફખણી પંજવા, સતાણુછિના ચરિામિ મોણા અકિંચણ ઉજજુકડા નિરામિસા, પરિશ્મહારંભ નિયાદા ૪૧ પંખિણ જેમ પીંજરામાં પુરાવાથી સુખી થતી નથી, તેમ જ હું પણ (આ રાજમહેલના સુખોમાં) આનંદ માનતી નથી. હું તે નેહના (સર્વ) બંધન તેડીને અકિંચન, સરળ, અનાસક્ત, પરિગ્રહ અને આરંભ અર્થાત હિંસાના દોષ વગરના મુનિધર્મનું આચરણ કરીશ. આ ગાથાના ભાવ એકાંતે હિતકારીને આદરવા ગ્ય છે-અનાદિ કાળની આત્માની સંસારની રખડપટ્ટીમાં ઉપરેત ભાવ જીવને આવતા નથી, ત્યાં સુધી તેનું ભવભ્રમણ અટકતું નથી. આ ગાથાથી રાણુ કમલાવતીએ મોક્ષને Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪. સમ્યગુદર્શન : રાજમાર્ગ (ગમેતેમ તેય રાણી છે ને ? સાચી રાણ રાજમાર્ગેજ ચાલે, સંસારની આસક્તિવાળી ભુલભૂલામણી કેડીએમાં અટવાય નહિ.) રાજાને બતાવી દઈને રાજાના મેણુને જવાબ ગૌરવભેર આપે છે કે –“રાજા ! સાંભળી લે. રાજરાણી હોવા છતાંય હું તે પાંજરે પૂરાયેલી મેના છું, પંખિણું છું, અર્થાત્ પરાધિન છું. તારી જેમ સ્વતંત્ર નથી. પુરોહિત પરિવારના માર્ગે જવા માટે ખૂબ અભિલાષા હોવા છતાંય તમારી આજ્ઞા વગર ગુરૂ મને સંયમ દે નહિ. સ્ત્રીવેદ એ મારી પરાધિનતા છે. છતાં હે રાજા ! તેં મને મેણું મારીને પણ આડકતરી આજ્ઞા જયારે આપી જ દીધી છે, ત્યારે એક પળ પણ હવે આ સંસારમાં રહે-- વાની નથી તે બરાબર સમજી લેજે. પાંજરામાં પૂરાયેલા પક્ષીને મુક્ત ગગનવિહારની તક મળે તે તે ગુમાવે ખરો? તેજ પ્રમાણે નેહને મમતાના બંધનમાં ફસાયેલા માનવીને મુક્તિને પંથ બતાવનાર કેઈઉપકારી મળી જાય, પછી તે વિવેક બુદ્ધિવાળો ભવ્ય જીવ એક પળનોય વિલંબ કરે. ખરો? માટે હે રાજન ! ફરી ધ્યાન દઈને બરાબર સાંભળઃ– ભોગે ચા વરિતા ય લખુભૂયવિહારિણે અમેચમાણે ગત દિયા કમકમા ઈવ ૪૪ આત્મલક્ષી વિવેકી સાધક (સંસારના) ભેગ ભેગવીને અને અવસર આવ્યું તેને ત્યાગ કરી વાયુની જેમ હળવે થઈ અપ્રતિબદ્ધ પણે વિચરે છે. પિતાની ઈચ્છા પ્રમાણે વિચરનાર (મુક્ત) પંખીની જેમ પ્રસન્નતાપૂર્વક સ્વાધીનપણે વિહાર કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના આઠ અંગ ૧૬૫ અપૂર્વ અવસર” માં કહ્યું છે તેમ – અપૂર્વ અવસર એ ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગસ્થ જે. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, કવ વિચરણું મહત્ પુરૂષને પંથ જે ? (૧) એ સમ્યગદષ્ટિ મુમુક્ષુ તે એવા અવસરની રાહ જોઈને જ બેઠો હોય, કે માનવભવ આદિ દસે બેલની પ્રાપ્તિ પરમ પૂર્યોદયે થઈ છે તે હવે સ્ત્રી–પૂત્રાદિ, ધન ૌભવાદિ આસક્તિના જે બધા સંસારના મેહભર્યા તીવ્ર બંધને છે તેને તીક્ષણ છેદીને અર્થાત્ સંસાર તજીને મહાઉપકારી સંયમ ક્યારે અંગીકાર કરીશ. અને પછી તે મેક્ષાભિલાષી સાધક શું કરે?. સંયમના હેતુથી વેગ પ્રવના સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે, તે પણ ક્ષણક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે. અપૂર્વ (૫) પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને ક્ષોભ જે. દ્રવ્ય કોત્રને કાળ ભાવ પ્રતિબંધ વિણ, વિચરવું ઉઠયાધીન પણ વીતલોભ જે...અપૂર્વ. (૬) પછી તે મોક્ષાથી સાધક જિનેશ્વરની આજ્ઞામાં રહીને જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ને ભાવના પ્રતિબંધ અર્થાત્ Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સમ્યગદર્શન આસક્તિ રાખ્યા વગર પિતાના આત્મસ્વરૂપને પામવા માટે જ સંયમની સર્વ સાધના કરતે વિચરે. તે પ્રમાણે હે રાજા ! હવે આપણે પણ-રાણને દઢ. આત્મવિશ્વાસ છે, કે રાજાને પણ પિતાની સાથે જ કલ્યાણકારી ભાગવતી દીક્ષા અપાવીશબધનમુક્ત બની મુક્તિ. માગે વિચરશું. તેથી રાણી હવે શ્રદ્ધાપૂર્વક કહે છે – ઈમે ય બધા ફદતિ, મમ હથડજજમાગયા છે વયં ચ સત્તા મેસુ, ભવિસામે જહા ઈમે છે ૪પ છે . (હે આર્ય !) આપણું આ કામભેગો જેને આપણે આપણું હાથવગા-અર્થાત્ આપણી ઈચ્છાને આધીન માનીએ છીએ, તે બધા ખરેખર તે ક્ષણિક, નાશવંત છે, અર્થાત્ આપણી ઈચ્છા પ્રમાણે મળનારા કે ટકનારા નથી, હજુ આપણે આ બધા કામમાં આસક્ત છીએ, પણ જેમ, પુરોહિત પરિવાર આસક્તિના સર્વ બંધનોથી મુક્ત થયે, તેવી જ રીતે તેમને ખાત્રીપૂર્વકની શ્રદ્ધા છે કે, આપણે પણ થઈશું. ' રાણીમાં અનન્ય આત્મશ્રદ્ધા છે. શીલવંતી પતિવ્રતા સણી પુરેહિતના નિમિત્તે ઉપગુહનથી નિર્મળ સમકિત પામી છે. તેથી તેની વાણીને પ્રભાવ તૃષ્ણ અને મેહમાયાથી ઘેરાયેલા રાજા ઉપર પણ એવે તે પડે છે, કે રાણીની શ્રદ્ધા ફળે છે. રાજા પણ સમ્યક્ દષ્ટિ પામે છે ને સમ્યગ. Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના આઠ અંગ ૧૬૭ • ષ્ટિ પામેલા જીવાત્મા સંસારથી નિવેદ પામી આ ભવે કે પરભવે અવશ્ય સયમ લે તે ન્યાયે પુરોહિત પરિવાર સાથે રાણી સાથે સયમ લે છે, પછી ઘેાર તપ કરી સંયમ પાલનમાં અને પરાક્રમી બને છે. આ પ્રમાણે આ છએ ભવ્ય જીવે ક્રમશઃ બુધ્ બન્યા, અર્થાત્ એક બીજાના નિમિત્તો—ગુણ્ણાના આદર કરી સભ્યગૂષ્ટિ પામ્યા. પુરોહિતના અને પુત્રો પ્રથમ સાધુના સમાગમે, પુત્રોના નિમિત્તે પુરાહિત ને તેની પત્ની, અને પુરોહિત પરિવારના નિમિત્તે રાણી ને રાજા અનુક્રમે સમ્યક્ત્વ પામ્યા, ધર્મપરાયણ થયા, જન્મ-મરણના ફેરા ટાળવા સત્યમમાં પરાક્રમી થયા, અને વીતરાગ અરિહંતના શાસનમાં મેહ દૂર કરી, સર્વ દુઃખના અંત કરી મુક્ત થયા. (૬) સ્થિરીકરણ :- ધર્માંથી ડગતાને ફરી તેમાં સ્થિર કરવા તે. : દૃષ્ટાંત - શ્રેણિક રાજાના પુત્ર · મેઘકુમાર ’તું દૃષ્ટાંત પ્રસિધ્ધ છે. વીરપ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધા પછી, નવદીક્ષિત હોવાથી તેમના સંથારા (પથારી) આરણા પાસે આવ્યા. તેથી રાત્રે લઘુશંકા માટે ઉઠેલા સાધુએ ના પગના ઠેખા લાગતા સરખી ઊંઘ ન થઈ; એટલે મનમાં થયું કે કાલ સુધી આ જ સાધુએ મને બહુ માન આપતા હતા તે આજે સાધુ બનવાથી ઠેબે ચડાવે છે, માટે આ દીક્ષાથી સર્યુ.. આ છે ‘ માન કષાય ના ઉદય. કાલે Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમ્યગુદર્શન પ્રાતઃકાળ થતાં જ ભગવાનને રજોહરણ વગેરે આ ઉપકરણે પાછા મેંપીને રાજમહેલે પાછો ચા જઈશ. સવારે ઉપકરણે સેંપવા પ્રભુ પાસે ગયા છે. વંદનાનમસ્કાર કરીને પાછા સેપે તે પહેલાં જ પ્રભુએ રાતમાં બનેલ ઘટના કહીને ઉપકરણે પાછા આપવા આવ્યા છે તે વાત સત્ય છે? તેમ પૂછયું. મેઘકુમારે હા પાડી, ત્યારે પ્રભુએ તેમને આગલા ત્રીજા ભવે હાથીના ભાવમાં શરીરને ખંજવાળ આવતાં પગ ઊંચે કરે; ત્યારે જંગલના તે ભભૂકતા દાવાનળમાં એક સસલે તે ખાલી જગ્યાએ આવીને બેસી ગયો. ખંજવાળીને પગ નીચે મૂકવા જતાં સસલાને જે. પગ મૂકીશ તે સસલાના પ્રાણ જશે એમ સમજી પણ એમને એમ ઊંચે અદ્ધર રાખે. દાવાનળ અઢી દિવસ ચાલે. દાવાનળ બુઝાતા સર્વ પશુઓ પિત પિતાના સ્થાને ગયા. પછી પગ નીચે મુકવા જતાં રગે બંધાઈ ગયેલી તેથી મૂકાણે નહિ ને શરીર હાથ ન રહેતાં ઢળી પડ્યા ને મૃત્યુ પામ્યા. હાથી જેવા તિર્યંચ પ્રાણીના ભવમાં પણ આવી દયા પાળેલી તેથી આ ભવે રાજકુમાર થયા છે. હવે તમે જ વિચારે કે ક્યાં પશુના ભવની ધીરજ ને દયા. ને ક્યાં આ ભવના વીતરાગ માર્ગના સાધુ તરીકેની તમારી ધીરજ ? સાધુને માર્ગજ પરિષહ ને ઉપસર્ગ સમતા રાખી સહન કરવાને છે. તેના બદલે તમે એક રાતમાં જ તમારી માની લીધેલી મુશ્કેલીથી થાકીને સંયમ મૂકવા તૈયાર થઈ ગયા ? Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના આઠ અંગ ૧૬૯ પ્રભુના આ શબ્દો સાંભળતાં જ મેઘમુનીને જાતિસમરણ જ્ઞાન થયું. હાથીને ભવ પ્રત્યક્ષ જોયે. પિતાના વર્તન માટે અંતરમાં ખેદ થયે. પ્રભુ પાસે આલેચના લઈ ફરી સંયમમાં સ્થિર થયા. ઉત્કૃષ્ટ ભાવે ચારિત્ર પાળી, અંતઃસમયે એક માસને સં લેખના સંથારે કરી કાળના અવસરે કાળ પામી, વિજથ નામે અનુત્તર વિમાનમાં એકાવતારી દેવ થયા છે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં માનવભાવ પામી, સંયમ લઈ, તે જ ભવે મોક્ષ પધારશે. સર્વ દુઃખને અંત કરી નિર્વાણ પામશે.. ‘( વિસ્તૃત કથા માટે જુએ મેટી સાધુ વંદણ ગાથા ૩૯) બીજી દુષ્ટાંત છે પંથક મુનિ ને શેલક રાજર્ષિનું. આ અધિકારી શ્રી જ્ઞાતાસૂત્રમાં છે. વિનયવંત શિષ્ય પથકળ પ્રમાદમાં પડી ગયેલા ગુરૂ શેલક રાજર્ષિને માસી પાખીના પર્વ દિવસે વિના વાંકે પણ ખમાવીને ધર્મમાં અસ્થિર બનેલા ગુરૂને ફરીથી ધર્મમાં સ્થાપે છે, (વિસ્તૃત કથા માટે જુઓ લેખકની મેટી સાધુવંદણા ગાથા ૪૧.) સતી રામતીએ વિષયાતુર બનેલા મુનિવર રહનેમીને થિર કર્યા. કમલાવતી રાણીના ધર્મસંકટ કરતાંય -વધુ આકરી કસોટી એ સતીની થઈ છે. ગરવા ગીરનારની અંધારી ગુફાના એકાંતમાં સાધના કરી રહેલા સાધુ રહનેમિ સાદી રાજેમતીને નિર્વસ્ત્ર જે વિષયાંધ બની લજજા ને સંયમ તજી વિષયભેગની જ્યારે માગણી કરે છે, ત્યારે અણધારી ચમકેલી રાજેતી આ તે મારા Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન. સંસારી દિયર રહનેમી! તેને સંયમમાં ફરી સ્થિર કરવા સતી કરૂણાભાવે નિર્ભયતાથી શબ્દરૂપી બાણ ફટકારે છે – (શ્રી. ઉત્તરાથયન સૂત્ર અધ્ય-રર ) ( “દશઐકિલિક સૂત્ર અધ્ય-૨ ગાથા ૭). ‘ધિરભુ તે જ સકામી, જે તે જીવિય કારણો વન્ત ઈચ્છસિ આવેઉ “એય તે મ૨ણું ભવે ૪૩. “હે અપજશના કામી! (રહનેમી) તને ધિક્કાર હો ! અસંયમી જીવન જીવવા માટે તમારા મોટાભાઈ ભગવાન નેમનાથે) વમેલી–તજેલી એવી મને તું (સાધુથઈને) ભેગવવા ઇચ્છે છે! એના કરતાં તે તારૂં મોત થઈ જાય તે જ તારા માટે શ્રેયકારી છે.” સામાન્ય વ્યવહારમાં “મરતાને” પણ કેઈમર એમ ન કહે, ત્યારે અહિં તે જુવાનજોધ સંસારી દિયરને અને તે પણ અત્યારે તે ગુરૂને આ ન કરવા. જેવું કરવા કરતાં તે તું મરી જા તે સારૂં 'તેવું શબ્દ બાણ મારી તેના હૈયાને વીંધી નાખે છે, તેમાં સાધ્વીજી સંસારી વડિલ ભાભીને કર્તવ્યધર્મ છે, મેત તે એક જ વખત મારે, પણ અસંયમ ને વળી સાધુને માટે તે વ્રતભંગ મહાદોષનું કારણ બને. ભવભવની દુર્ગતિ આપે. ભવોભવની દુર્ગતિ કરતાં એકજ વખતનું મેત. સારૂં, તે કરૂણાભાવ આ દેખીતા ઠપકામાં છે. ઘણામાંય સતીને હેતુ ઉમદા છે તેથી શબ્દોને પ્રભાવ તરત પડે છે – તીસે સે વયણે સચ્ચા સંજયાએ સુભાસિયા અંકુશેણુ જહા ના ધામે સંપડિવાઈએ ૪૮. Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનનના આઠ અંગ ૧૭૧. અંકુશથી જેમ હાથી કાબુમાં આવે, તેમ રહનેમી તે સાવી રાજેમતીના સુભાષિત વચને સાંભળી ધર્મમાં સમ્યફ પ્રકારે ફરી સ્થિર થયે.” બંને પછી શુદ્ધ ભાવે ચારિત્ર પાળી, સર્વ કમ ખપાવી, સિદ્ધ, બુદ્ધને મુક્ત થયા (વિસ્તૃત કથા માટે જુઓ લેખકનુ “સવાસે ગાથા વિવરણ.”) મને જેવું વાત્સલ્ય પિતાના બાળક પ્રત્યે, તેવું જ “વાત્સલ્ય” ચતુર્વિધ શ્રી સંઘ – સાધુ – સાધ્વીજી, શ્રાવક -શ્રાવિકા પ્રત્યે રાખવું, શ્રી નવકાર મહામંત્ર ગણનારા દરેક વધમી ભાઈ-બહેન તરફ રાખવું તે વાત્સલ્ય ” છે. સાધુ-સાધ્વીજીઓને ક૫તા નિર્દોષ આહારપાણે, વસ્ત્ર પાત્રાદિ ઉપકરણ તથા નિર્દોષ ઔષધિ આદિનું ભાવપૂર્વક દાન આપવું ને સાધમી બધુની ભીડ વખતે મદદમાં ઉભા રહેવું તે “વાત્સલ્ય ભાવ” છે, ચતુવિધ શ્રી સંઘના કેઈ પણને જોતાં અંતરમાં જે ઉમળકે આવે, ચિત્તની પ્રસન્નતા થાય ને તેમની ભક્તિ કરવાના ભાવ થાય, આનંદની ધારા દિલમાં પ્રગટે તે તે વાત્સલ્યભાવ” છે, - ઉપરોક્ત બધા પ્રકાર વ્યવહારિક વાત્સલ્ય ભાવના છે. પણ તે ઉપરાંત માર્ગ ભૂલેલાને ધર્મમાર્ગે ચડાવવાના જે ભાવ તીર્થકરાદિ ના અંતરમાં વરસે તે. પારમાર્થિક વત્સલતા” છે. તેનું પ્રસિદ્ધ દૃષ્ટાંત પ્રભુ મહાવીર અને ચંડકૌશિયા સપનું છે. પ્રભુથી વત્સલતા. Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સમ્યગ્ગદર્શન એવી તે પ્રબળ વરસી કે ચંડકૌશિકે ભારે ડંખ દેતાં પ્રભુના અંગુઠામાંથી લેહીને બદલે દુધની ધારા વરસી. આમાં ચમત્કાર સમજવાને નથી. માના હૈયામાં જેવું વાત્સલ્ય પિતાના બાળકને માટે હોય છે અને તેથી બાળક માટે માંની છાતીમાંથી દુધની ધારા વછુટે છે તે જ પ્રમાણે જગતના સર્વ જીવો પ્રત્યે તીર્થકર ભગવંતેના હેયામાં અપાર વાત્સલ્ય ભાવ વહેતું હોય છે. કારણ કે આગલા ત્રીજા ભવે સર્વ જીવને શાસનરસી કરૂં એવી દઢ ભાવના ભાવીને તીર્થકર નામ ગોત્ર બાંધ્યું હોય છે. તેથી જ પ્રભુને વાત્સલ્ય ભાવ અર્જુનમાળી જેવા ખુની પ્રત્યે કે સુદર્શન જેવા દઢધમ, પરમ શ્રદ્ધાવંત શ્રાવક પ્રયે, હિણીયા જેવા અઠગ ચાર પ્રત્યે કે અભયકુમાર જેવા પરમ ભક્ત પ્રત્યે, શ્રેણિક જેવા પરમ વિલાસી રાજા પ્રત્યે કે ઉદાયન જેવા પરમ વૈરાગી મેગામી રાજા પ્રત્યે એક સરખે હોય છે. એટલે તેમના દેહમાં રહેલા લેહીને રંગ દુધ જે વેત હોય છે. તેમ જૈનધર્મ માને છે. વીર પ્રભુના પરમ વાત્સલ્યભાવની ખબર તે આપણને તેમની ગર્ભાવસ્થાથી થાય છે. માતાજીને મારા ફરકવાથી પીડા થતી હશે એમ સમજીને પ્રભુએ ગર્ભમાં ફરકવાનું બંધ કરી દીધું. તેથી ત્રિશલા માતાને તે અવળી અસર થઈ ગર્ભ ફરતે બંધ થયો તેથી માતા તે ગર્ભ વિષે ચિંતા કરતાં રડવા લાગ્યા. હજી તે માંએ મારૂં મુખ પણ જોયું નથી, છતાં મારા પ્રત્યે આટલી બધી મમતા છે, તે મારા જન્મ પછી તે તેમને વાત્સલ્યભાવ કેટલો Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ વા. સમ્યગદર્શનના આઠ અંગ ૧૭૩ બધે વધશે, તેથી પ્રભુ ગર્ભમાં ફરી ફરકવા લાગ્યા એટલું જ નહિ પણ ગર્ભમાંજ અભિગ્રહ કર્યો કે માતાપિતાની.. હિયાતિ સુધી દીક્ષા ન લેવી. સંયમ લેવાની વાત પણ ન કરવી. માતાનું વાત્સલ્ય તે બાળક પ્રત્યે કુદરતી હેય પણ અહિં ભગવાનની વિશેષતા એ છે કે ગર્ભસ્થ અવસ્થામાં પણ અભિગ્રહ કરીને માતાપિતા પ્રત્યે પિતાની વત્સલતા બતાવી. આવા અપાર વાત્સલ્યભાવ તીર્થકર ભગવંતને. જગતના સર્વ જીવો પ્રત્યે હોય છે. બધા જીવો માટે તે વાત્સલ્યભાવ સંભવિત નથી, તે જાણુ ભગવંતે એ પ્રમાણમાં મર્યાદિત-ચતુર્વિધ શ્રી સંધ પ્રત્યેના સાધર્મિક વાત્સલ્ય. ભાવની અને વ્યવહારથી વાત કરીને તેને પણ સમક્તિનું ?' લક્ષણે કહ્યું, તેના દષ્ટાંત તે પ્રાચીન કાળથી અત્યાર સુધી થતાં સાધમક ભક્તિ અને સંઘ જમણેથી આપણે જાણીએ છીએ, તેથીજ સંઘ જમણને “સ્વામી વાત્સલ્ય” કહેવામાં આવે છે (૨) શ્રી ભગવતીજી મૂત્રમાં જયંતિ શ્રાવિકાને અધિકાર અને શંખ પખલીના અધિકાર પણ આ વાત્સલ્યભાવના છે. જે ગુરૂત્રમથી જાણવા. (૮) પ્રભાવના – જેનાથી જિનેટવર પ્રરૂપિત ધર્મને પ્રભાવ ફેલાય, ધર્મનું માહાસ્ય વધે. સુત્ર-સિદધાંત રૂપી જિનવાણી બધાને સુલભ બને તે હેતુથી શાસ્ત્રો કે ગ્રંથ લખવા કે લખાવવા તેવું પ્રકાશન કરશું, અમૂલ્ય પ્રભાવના કરવી કે પડતર કિંમતે અથવા ઓછી કિંમતે આપવા, Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ -૧૭૪ . સમ્યગદર્શન ચતુર્વિધ શ્રી સંઘને જ્ઞાનના સાધને આપવા, જેથી સામાન્ય લોકનું ધર્મ પ્રતિ આર્કષણ થાય અને ધર્મકિયાદિ શુદ્ધ ભાવે અને શુદધ પ્રકારે કરતા થાય. વગેરે સત્કાર્યોને * પ્રભાવના” કહી છે. આજકાલ ધર્મસ્થાનકે પતાસા કે સાકર આદિ વહેંચવી એટલા પૂરતું જ પ્રભાવનાને અર્થે લોકો સમજી બેઠા છે. પરંતુ તેને અર્થ બહુ વિશાળ અને વ્યાપક છે “પ્રભાવના” નીચે પ્રમાણે આઠ પ્રકારે થાય છે (૧) પ્રવચન પ્રભાવના:- શ્રી જિનેવર ભગવાનના વચન-નિગ્રન્થ પ્રવચન અર્થાત્ તેમણે ફરમાવેલા સૂત્રસિધ્ધાંતની પ્રભાવના પ્રવચન આપી કરે. એટલા માટે કેળવી પ્રરૂપિત શાસ્ત્રોનું જ્ઞાન મેળવવું તે પરમ આવશ્યક છે. આપ્ત પુરૂષના—તીર્થકરેના વચન ગહન અને પરમાર્થદર્શક હોવાથી ગુરૂગમથી ધારવા, તેવો વેગ કદાપિ ન હોય તે સ્વયં શાસ્ત્રનું શ્રવણ પઠન ચિંતન-મનન કરવું અને અય જિજ્ઞાસુને કરાવવું તે પ્રભાવના સમ્યક્ત્વનું લક્ષણ છે. આ રીતે જ્ઞાનમાં આગળ વધેલ અને તત્ત્વની યથાર્થ સમજણ અને શ્રધ્ધા પામેલે સમકિતી પિનાના તેમજ પરના આત્માને ઉભાગે જતે રેકી સન્માર્ગે વાળવા સમર્થ હોવાથી તે ધર્મને “પ્રભાવક' કહેવાય છે. તે જેમકે પૂ. અલખ ત્રાષિજી, પૂ. ઘાસીલાલજી મ. સાહેબએ અર્થ સહિત બત્રીસે આગમની રચના કરી આપણું ઉપર મહ૬ ઉપકાર કર્યો, કમલ મુનિ વગેરે. Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના આઠ અંગ ૧૭૫ (૨) ધર્મકથા પ્રભાવના-ધર્મકથા-ધર્મોપદેશ દ્વારા જિનશાસનની પ્રભાવના કરે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ જોઈ સૌ સમજી શકે તેવી સરળ ભાષામાં કથા કહે તે પૂ. કુસુમબાંઈ પૂ. સવિતાબાઈ આદિ મહાસતીજીએ વર્તમાનમાં કરી રહ્યા છે તે ધર્મકથા પ્રભાવના (૩) નિરપવાદ પ્રભાવના-કેઈ સ્થળે કદાચિત્ જૈન ધર્મ ઉપર અપવાદ આવે તેવી પ્રવૃત્તિ થતી હોય, ત્યારે વિવેકી સાધુ કે શ્રાવક ચતુરાઈથી શાસ્ત્રના પ્રમાણ આપી બેટા મતની ઉત્થાપના કરી સ્વમત (જૈનધર્મ સ્થાપે તે નિરપવાદ પ્રભાવના છે. (૪) ત્રિકાળજ્ઞ પ્રભાવના-ગણે કાળનું જ્ઞાન થયું હોય તે ધર્મની પ્રભાવનાના અવસરે તેને ઉપગ કરે, પરંતુ જેષ કે નિમિત્તાદિ જેવા ઉપયોગ ન કરે, તેવી જ રીતે મૃત્યુ સમય નજીક આવ્યું જાણું “સમાધિ મરણ” દ્વારા પિતાના કે અન્યના આ માનું કલ્યાણ કરી શકે. (૫) તપ પ્રભાવના :– ઘર, કઠીન તપશ્ચર્યા કરવાથી પણ ધર્મની પ્રભાવના પણ થઈ શકે. તે અકબર બાદશાહના સમયમાં “ચંપાબાઈ" એ દિલ્હીમાં કરેલ છે માસી ઉપવાસની કઠીન તપસ્યાના દષ્ટાંતે. ચંપાબાઈએ છમાસી અણસણ તપની આરાધના શરૂ કરેલ. એક દિવસ તેમને વરઘોડે કાઢીને ઉપાશ્ચયે લઈ જતાં હતા ત્યારે તે વરઘેડે બાદશાહના જેવામાં આવતાં, બાદશાહે પૃચ્છા કરી “શાને આ દમામદાર વરઘોડે છે?” Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સમ્યગદર્શન. સ લાગ્યા થી. બાદશાહને જાણવા મળ્યું કે આ બાઈ છમાસના ઉપવાસ, કરી રહી છે. આટલા બધા દિવસ ભેજન લીધા વગર રહી શકાય તે વાત બાદશાહના માનવામાં ન આવતાં બાદશાહે તે બાઈના ઘરે ચેકી પહેરે બેસાડ્યો ને રોજ સમાચાર મેળવવા લાગ્યા. સિપાઈઓ તરફથી રજ સમાચાર મળવા લાગ્યા લાગ્યા કે બાઈ ઉકાળીને ઠારેલા પાણી સિવાય બીજું કશું લેતી નથી. તેથી બાદશાહ પ્રભાવિત થયા. ને ચંપાબાઈને ધન્યવાદ આપી પૂછવા લાગ્યું કે કોને બળથી કેની શ્રદ્ધાથી તે આવું કઠીન તપ કરી શકે છે? ચંપાબાઈએ કહ્યું –“દેવ-ગુરૂ-ધમે પસાયે” અર્થાત્ દેવ-ગુરૂને ધર્મની શ્રધ્ધાથી પિતે આ તપસ્યા કરી રહી છે, અને મને શ્રદ્ધા છે કે તપસ્યા નિવિદને પૂર્ણ થશે. બાદશાહ : તમારા ગુરૂના દર્શન કરાવે. ચંપાબાઈ : મારા ગુરૂ “હીરવિજય સૂરી ”તે ગુજ. રાપાં વિચરે છે. આ જાણી અકબર બાદશાહે તે તાત્કાલિક ગુજરાતના સુબા અહમદશાહને ફરમાન મોકલ્યું કે જૈન ધર્મગુરૂ “હીરવિજય સૂરી” ને પાલખી ઘોડેશ્વાર આદિ ન બંબસ્ત કરી તુરત જ દિલ્હી પધારવા વિનંતિ કરવી. બધે બંદેબસ્ત કરી અહમદશાહે ગુરૂને દિલ્હી પધારવા વિનંતિ કરી. ગુરૂ કહે ધર્મની પ્રભાવના કરવા દિલ્હી વિહાર કરીશું. પણ હે સુબા ! તારા પાલખી ઘેડા અમને ન ખપે. અમે તે પગે ચાલતા જઈશું. અમારા ભગવાનનું ફરમાન સાધુ સાધ્વીજી માટે ખુલ્લા પગે ચાલીને જવાનું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના આઠ અંગ ૧૭૭ હીરવિજયસૂરીનું બાદશાહે ભવ્ય સ્વાગત દિલ્હીમાં કર્યું, અને દરબારે ખાસ (રાજસભા) માં પધારવા વિનંતી કરી. સભાખંડમાં ઈરાની ગાલિચા બિછાવેલા છે. જેનસાધુને ગાલિચા ઉપર ચાલવું ન કપે, કારણકે નીચે જીવજંતુ, કીડી આદિ હોય તે ન દેખાય ને કચરાઈ જાય તે જીવહિંસા થાય એટલે તેમનું “જીવમાત્રને ન હણવાનું પહેલું મહાવ્રત ભાંગે. તેથી પ્રવેશ દ્વારમાં જ અટકી ગયા. બાદશાહે અટકી જવાનું કારણ પૂછતાં ગુરૂએ ઉપર પ્રમાણે જણાવ્યું. આ સાંભળી બાદશાહ જરા મુશ્કેરાયે ને મમ કર્યો કે રાજસભા ખંડને સેવકે સતત વાળી ચાળી સાફ કરી ગાલિચા બીછાવે છે. પછી જીવ જતુ ક્યાંથી સંભવે? માટે આપ બેફીકર તેના ઉપર થઈને ચાલે. ગુરૂએ ત્યારે બાદશાહની ટકરને તે જ જવાબ આપે કે તારા સેવકને આજ્ઞા કરી તારી બાજુને છેડે ઊંચે કરાવી જે, શું છે ? છેડે ઊંચે કરાવતાં પૂષ્કળ કીડીઓ દેખાણી. ગુરૂના જ્ઞાનથી બાદશાહ ખૂબ પ્રભાવિત થયા. તેમના જતના ધર્મની પ્રશંસા કરી, પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. વરદાન એટલે વરદાન કહેતાં શ્રેષ્ઠ દાન. ગુરૂ કહે અમે તે સંપૂર્ણ અપરિગ્રહી, અમારે કશી જરૂરીયાત હાલ નથી. વળી ખપ વગર કશું લેવું અમને કપે નહિ, માટે કશે ખપ નથી. ગુરૂની આ નિસ્પૃહતા જેઈ બાદશાહ વધુ પ્રભાવિત સ. ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સમ્યગ્દર્શન થયા ને (બાદશાહનું) મારૂ વેણુ ખાલી ન જાય તેટલા ખાતર પણ કંઈક માગેા તેમ આગ્રહ કર્યો. ત્યારે ગુરૂએ શું માગ્યુ' હશે તે વિચારી તો ખરા ! શું તેમણે એઠા (રૂપકોધકથા) ના વાણિયાની જેમ દેવ પાસે · સાતમા માળે રત્નજડિત સેાનાના પારણે ઝુલતાં પૌત્રને જોવાની માગણી કરી હશે ? ’....વાણિયા આંધળા હતા પણ બુદ્ધિશાળી હતા. દેવની સેવા પૂજા કરી પ્રસન્ન કર્યાં ત્યારે દેવે માત્ર એક જ વરદાન માગવાનું કહ્યું, પણ દેવ જેવા દેવને પણ વાણિયાની ચતુરાઈ ના ખ્યાલ નહિ રહ્યો હોય, તેથી એક વરદાનનીય મર્યાદા ન બાંધતાં ખુલ્લુ રાખ્યુ. (O.G.L.) તા વાણિયે એક વરદાનમાં ય કેટલું બધું માગી લીધું ? ગુરૂ જો કે વાણિયાના ગુરૂ હતા છતાં વીતરાગ પ્રભુના મામાં હતા. તેથી ખાદશાહનું વચન રાખવા માગ્યું ૮ માદશાહ ! અમારા ધમ ‘ દયામય અહિંસા ધમ છે. અને અમારા પના દિવસે પર્વાધિરાજ પર્યુષણના આઠ દિવસે છે. તે તારી પાસે એટલું માંગું છું કે અમારા આ પવિત્ર આઠ દિવસમાં તારા આખા રાજ્યમાં જીવહિંસા ન થાય. અધા કતલખાના સંપૂર્ણ બંધ દહે! આ માંગણી સાંભળી બાદશાહતે આશ્ચર્ય ચકિત થઈ ગયા. હજી સુધી આવા કોઈ નિસૃહિ માગનારે તેને મળ્યા ન હતા કે જોયા ન હતા. " Jain Educationa International ખાદશાહ કહેઃ– ગુરૂ ! આમાં તમારા માટે શું માંગ્યું ? તમારે કંઈ જરૂરત ન હોય તે તમારા શિષ્યા માટે, તમારા ધર્મના લેાકેા માટે કઈક માગેા. -: For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના આઠ અંગ ૧૭૯ ગુરૂ–અમે તે વીતરાગ ભગવાનના અનુયાયી. કોઈપણ - ભૌતિક વસ્તુની કે સુખ સગવડની અમને સ્વપ્નમાંય કામના ન હોય. આ તે તારું વચન નિષ્ફળ ન જાય તેવો તારે આગ્રહ છે તેથી જ ઉપર પ્રમાણે માંગ્યું. તારે તે આપવું હોય તે આપ ને આપવાનું કઠીન લાગતું હોય તે તું છુટો. ગુરૂની આવી પરમ અનાસક્તિ જોઈ બાદશાહ ખૂબ પ્રસન્ન થયા અને ભાવ વિભેર બની ગુરુને કહ્યું – ગુરૂ મહારાજ ! આજથી વચન આપું છું કે માત્ર આઠ નહિ પણ લાગલાગટ બાર દિવસ સુધી મારી સમગ્ર શહેનશાહતમાં જીવહિંસા ન થાય તેવું ફરમાન કાઢું છું. ગુરૂના આઠ તે બાદશાહના ચાર એમ સતત બાર દિવસ મારા મુલકમાં અમારિ પ્રવર્તાશે. તપ અને પ્રવચનના પ્રભાવે માંસાહારી મુસલમાન બાદશાહે પિતાના સમગ્ર રાજ્યમાં આ રીતે દર વર્ષે બાર દિવસ સુધી જીવહિંસા અટકાવી. બાદશાહે માત્ર ચાર જ દિવસ ઉમેર્યા, તેમાં પણ તેને “વિનય ભાવ છે. બાદશાહ ધારત તે વધુ દિવસે ઉમેરી શકત, પણ દેવ ને ગુરૂ કરતાં વધાય જ નહિ. તેથી બાદશાહે ગુરુની મા૫ણી કરતાં પિતાના અર્ધા દિવસે ઉમેર્યા. (૬) વિદ્યા પ્રમાવના – મંત્ર વિદ્યા, અંજન સિદ્ધિ, રસસિદ્ધિ આદિ વિદ્યાએાના ધારણહાર ધર્મની હાની થતી હોય કે સતીઓના શીલની રક્ષા કરવાની હોય તેવા સમયે તે તે વિદ્યાઓને પ્રગ કરી ધમની ઉન્નતિ, ધર્મનું રક્ષણ કરે, ભૌતિક લાભ કે માન-પૂજા અર્થે તેનો ઉપયોગ ન કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ - સમ્યગદર્શન દૃષ્ટાંત- કાલિકાચા ગર્દભી વિદ્યાને ઉપગ કરી. ઉજજયનીના રાજાને પરાભવ કરી પૂ. સરસ્વતી સાધ્વીજીને તેના સકંજામાંથી છેડાવ્યા. (૭) વ્રત પ્રભાવના-માન કે પ્રશંસાની આકાંક્ષા રાખ્યા વગર આત્મકલ્યાણાર્થે ધર્મની પ્રભાવના કરવા, સાંસારિક મેહ-મમતાને છોડવા. ઈદ્રિ તથા મનને કાબુમાં રાખવા ભાવપૂર્વક વ્રત-પચ્ચક્ખાણ કરવા તે વ્રત પ્રભાવના. શ્રાવકે થડા સમય માટે કે આજીવન બ્રહ્મચર્ય વ્રત.. કંદમૂળ ત્યાગ, લીલોતરી ત્યાગ, રાત્રિ ભેજન ત્યાગ ચૌવિહાર, રેજના ચૌદ નિગમ ધારવા, આયંબિલ, ઓળી, ઉપવાસવરસીતપ, આદિ કરીને ધર્મની પ્રભાવના કરી શકે. ઘરમાં વડિલે જે વ્રત–પ્રત્યાખ્યાન નિયમિત કરતાં હોય તે બાળક પર બચપણથી જ ધર્મના સંસ્કાર પડે, ને સમક્તિ સન્મુખ થાય. જીવને માર્ગાનુસારી બનાવવમાં વ્રત પચ્ચક્ખાણને ફાળે મહત્વનું છે. અને માર્ગાનુસારી થયેલ જીવ જ છેવટે સમ્યક્ત્વ પામે છે, (૮) કવિ-પ્રભાવના- ગદ્ય કરતાં પદ્ય કવિતાસંગીત) ની અસર માનવીના મન અને હદય ઉપર વિશેષ પડે છે. તેથી જેને પણ કવિતા શક્તિ પ્રાપ્ત થઈ હોય. તેમણે તીર્થકર ભગવંતાદિ મહાન ધર્માત્માના ગુણાનુવાદ રૂપે તવન સઝાય, પદ, છંદ વગેરે રચી મધુર રાગે સંભળાવવાથી તથા પ્રકાશન કરવાથી સામાન્ય જનસમુદાય ઉપર ધર્મને પ્રભાવ ઘણે પડે છે. તેથી લોકે ધર્મના Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના આઠ અંગ ૧૮૧ અનુરાગી અને છે. આ રીતે જિનશાસનની સાથી સેવા કરી ધર્મ પ્રભાવના કરવી તે કવિ પ્રભાવના છે. આવા કવિ પ્રભાવક પ્રભુ મહાવીરના શાસનમાં ઘણા થઈ ગયા છે. તે જેવા કે શ્રી ઉવસગ્ગહર આદિ સ્તંત્રના રચિયતા, પહેલા ભદ્રબાહુ સ્વામી, શ્રી કલ્યાણુમંદિર સ્તત્રના રચયિતા શ્રી સિધ્ધસેન દિવાકર, પરમ પ્રભાવિક શ્રી ભકતાનર સ્તોત્રના કર્તા શ્રી માનતુ ંગાચાય, તત્વજ્ઞાનથી ભરપૂર ચાવીસીના રચિયતા શ્રી આનઘનજી વિ. સૌથી પ્રભાવિક અને રમુજી દૃષ્ટાંત આચાર્યશ્રી વૃદ્ધવાદિસૂરી અને મુકુંદ પતિ વચ્ચેના વાદનુ છે. ઉજ્જયની ના મુકુંદ પડિતે પોતાને સૌથી સમથ વિદ્વાન પતિ ગણીને પ્રતિજ્ઞા કરેલી કે જો કોઈ મને વાદમાં હરાવે તે તેના શિષ્ય બની જાઉ. ' એક વખત કાઈ એ તેને પડકારીને કહ્યું કે જૈન આચાય વૃઘ્ધવાદીને જો તમે છતા તા જ તમને ‘ અજેય ’ માનુ. મગતરાઓને જીતવામાં કઈ માટી પડિતાઈ છે ? ત્યારે આચાર્ય શ્રીનું ચાતુર્માસ ભરૂચ નગરમાં હતું. મુકુંદ પંડિત તો તરત ભરૂચ જવા ઘેાડા ઉપર નીકળ્યો ને જોગાનુજોગ કારતક વદ ૧ ના પ્રાતઃકાળે ભરૂચ પહેાંચ્યા ત્યારે જૈનોના કલ્પ પ્રમાણે આચાર્ય શ્રી પરોઢોયેજ વિહાર કરી ગયેલા. મુકુંદ પંડિતને તેના જ્ઞાનનું ભારે ઘમંડ હતું. તેને થયું કે હુ' આવું છું તે ખબર પડતાં આચાય શહેર ાડીને ભાગ્યા છે. પણ કેટલે જશે ? હમણાં પકડી પાડીશ, કહી ઘેાડાને દોડાવ્યા, અને સાધુ તે પગપાળા વિહાર Jain Educationa International For Personal and Private Use Only ܪ Page #199 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન કરે. ગામની સીમમાંજ આચાર્યશ્રીને પકડી પાડી અરે. ભાગે છે ક્યાં? એમ કહી ઊભા રહેવા બુમ પાડી. સાધુઓ તે વિસ્મય પામ્યા-થેલ્યા. પંડિતે તે વંદણું-નમસ્કાર રૂપી વિનય વ્યવહાર કર્યા વિના જ અધીરાઈથી પડકાર ફેંક્યો ક્યાં ભાગે છે? કાંતે અહીં ને અહીં અત્યારે. જ મારી સાથે વાદ કરે. ને ન કરવો હોય તે હારી ગયાનું પ્રમાણપત્ર લખી આપે, પછી જ હું અહીંથી, ખસીશ. ગુરૂએ તેને શાંત કરી બધી હકીક્ત જાણું. સમજાવ્યો વગડામાં વાદ કરવા કરતાં રાજાની સભામાં જઈને કરીએ. અહીં હાર્યા જીત્યાને નિર્ણય કેણ આપે? પણ. માને તે મુકુંદ પંડિત નહિ. એણે હઠાગ્રહ કરી કહ્યું હું ઠે. ઉજજયિનીથી તમને વાદમાં જીતવા નીકળ્યો છું અને વાદ કર્યો જ તમારે છુટકે છે. ને આપણા નિર્ણાયક તે આ ગોવાળીઆએ થશે. સીમમાં પડીએ બીજા હોય. પણ કોણ? ભલે ત્યારે ” આચાર્યશ્રીએ કહ્યું. “તમે દૂરથી આવો. છે તેથી પહેલી વાર તમારે.” - મુકુંદ પંડિતે તે સંસ્કૃત ભાષામાં વાર શરૂ કર્યો ને મેટા અવાજે બેલવા લાગે. પણ શેવાળી તેમાં શું સમજે ? સરળ છને એમ થયું કે આવા આને પેટમાં કંઈક દુઃખતું લાગે છે તેથી બરાડા પાડે છે. એટલે કંટાળીને કહ્યું એલા એય બેસી જા. હવે ગુરૂને વારે.. આચાર્યશ્રી તે સમયજ્ઞ હતા. ૩૬ ગુણોના ધારક હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રંદનના આઠ અંગ ૧૮૩ સ્વરૂપ પણ આવી જાય તેવી સરળ ભાષામાં ત્યાં ને ત્યાં. એક રાસ રચીને પાતે એકલા જ કછેોટા મારી રાસ લેવા લાગ્યા. જૈન સાધુને કાછડી વાળવી કલ્પતી નથી છતાં ધમ પ્રભાવના કરવા વાળી. રાસ સાંભળી ભરવાડા રાજી થયા અને ગુરૂ સાથે કુંડાળું વળી રાસ લેવા લાગ્યા. રાસ નીચે પ્રમાણે તે સમયની લેાકભાષામાં રચેલ : · નવી મારીએ, નવી ચેારીએ, પરદાર ગમન નિવારીએ, થાવા થાવે દાઈ એ, એમ સરળ મટામટ જાઈ એ....૧ વચન ન કીજે કહી' તણ', વળી એહ વાત સાચી ભણું, વળી કીજીએ જીવદયાનું જતન, શ્રાવકકુળ ચિંતામણી રતન....ર હડહડાવ નવ કીજીએ ઘણું. મોાલ નહિ કહીં તણું, કુડી સાક્ષી મ દીએ આળ, એ તુમ ધર્માં કહું ગાવાળ....૩ ગરડશ વીછી ન મારીએ, મારે તે સહી ઉગારીએ, કુડકપટ વાતા વારીએ, કંહુ પર આપ કારજ સારીએ....૪ કાળા કબળ અરણી સટ્ટ, છાછે ભરીયે। દીવડપટ્ટ, એવડ પડીએ. નીલે ઝાડ, અવર કયું છે સ્વર્ગ નિલાડ ?...પ. આ રાસ તે સમયની ગુજરાતની ગ્રામ્ય બેલીમાં છે, જેથી ભરવાડા પણ તેના ભાવને સરળતાથી સમજી ગ્યા ને સાથે સાથે રાસ લેવા લાગ્યા. 6 તેની વિશેષતા એ છે કે ‘ રાસમાં શ્રાવકના પાંચ અણુવતનું સ્વરૂપ ગુંથી લીધુ છે, કે કોઈપણ જીવને અરે ઝેરી વી‘છીને પણ–મારવા નહિ, કાઈ મારતા હાય. તે તેને વારવા, અને જીવને બચાવવા, ચારી કે છેતરપીડી Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સમ્યગ્દર્શન ન કરવી, પરસ્ત્રીગમન ન કરવું, કાઈપર આળ ન ચઢાવવું કે ખાટી સાક્ષી ન પુરવી, ચેડામાંથી પણ દેવું. આમ જે કરે તે સટાસટ સ્વગે જાય, સતિ જ થાય. થોડું અન્યને અર્થાત્ તેની વળી કાળા કામળે અને અગ્નિ પાડવા માટે અરણીનું લાકડું અને ચકમકના પત્થર હાય, અને છાસની દેણી ભરેલી હાય, ને એવા એ ગોપાલના બેસણા લીલાછમ ઝાડની નીચે હાય, પછી એ ગેાવાળને બીજા કયા સ્વર્ગની જરૂર પડે ? પૃથ્વીપરના ગોપાલકનું–ભરવાડનું એજ તા સ્વર્ગ છે. ગાવાળા તે ખુશ ખુશ થઈ ગયા. ગુરૂ જીત્યા, પૉંડિત હાર્યો એમ નિ ય આપી દીધા. પણ આચાર્ય ભગવંત તો મહામના મહાત્મા. તેમણે પતિને વહેવાર કુશળ બનવા શિખામણ આપી. સાથે વાદ કરવાની ત્રીજી તક આપી. ભરૂચ પાછા ફર્યાં અને ત્યાંના રાજાની રાજસભામાં ફ્રી વાદ થયા. ફરી આચાર્ય શ્રી જીત્યાનુ` રાજસભાએ પ્રમાણપત્ર આપ્યું. ત્યાંના વાદની વાત પણ રમુજી છે. આચાય રાસ ગાઈને જીત્યા હતા તેથી પૉંડિતે રાજસભામાં ગામડી રાસ ગાયા ને આચાયે પરિષદ પ્રમાણે તત્ત્વસભર પ્રવચન આપ્યું. ફરી રાજસભામાં મુકુદ્ર પડિત એકવચની હતા. ત્યાં ને ત્યાં શિષ્ય અની ગયા. નામ પાડ્યુ. કુમુદચંદ્ર સ્વામી પ્રખર વિદ્વાન તા હતા. પણ ઘાટ વિનાના હતા. ગુરૂએ ઘાટ આપ્યા. જીત્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શનના આઠ અંગ ૧૮૫ શાસ્ત્ર સિદ્ધાંતના પારગામી બન્યા. અને આપણને –જૈન સમાજને મળ્યા એક પ્રખર તેજસ્વી શાસન દિપક આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર જેમણે ઉજજયનીના મહાપરાક્રમી વીર “વિકમ મહારાજાને પ્રતિબોધવા ૨૩મા તીર્થકર ભગવંત પ્રભુ પાર્શ્વનાથની સ્તુતિ ત્યાંના પ્રસિદ્ધ મહાશિવાલયમાં કરીને ધર્મની પ્રભાવના. કરી. તે સ્તોત્ર-આપણું પ્રસિદ્ધ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર.” (“સંપૂર્ણ કથા ને તેત્રપાઠને વિવરણ માટે જુઓ લેખકનું શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર વિવરણ”) પૂર્વે કરેલા ધર્મના પ્રભાવથી આપણને માનવભવ, ઉત્તમકુળ આદિ જે સુવિધાઓ પ્રાપ્ત થઈ છે અને શાશ્વતા સુખ મેળવવાની ભાવના જાગી છે, તે “ધર્મને પ્રભાવ” બીજાને જણાવી, તેમને સદ્ધર્મના માર્ગે વાળી આ ભવ ને પરભવમાં સુખી કરવાની ભાવના સમકિતીઓના હદયમાં સદાકાળ હોય છે અને તે માટે યથાશક્તિ કર્તવ્ય કરવા સદાય તત્પર ને ઉદ્યમી રહે છે. આ કર્તવ્યપાલન અર્થે ઉપરોક્ત આઠ પ્રભાવનામાંથી જેમની જેટલી શક્તિ હોય તે પ્રમાણે પ્રભાવના કરી ધર્મને પ્રભાવ વધારે અને શાસનને દીપાવે, શાસનની ભક્તિ કરે એજ અભ્યર્થના. પરંતુ પ્રભાવક થઈને હું પ્રભાવક છું, શાસનનો સ્થંભ છું, સંઘને અગ્રેસર છું એવા પ્રકારનું મિથ્યાભિમાન ન કરે જેથી કરીને પ્રાપ્ત થયેલું સમક્તિ રૂપી મહાન કુળ નાશ ન પામે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. ઈતિ સમ્મદૂત્વના આઠ અંગ સમાપ્ત Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રધ્ધાનું સમ્યગ્દર્શનનું ફળ. અગાઉના પ્રકરણમાં ચારે અંગેની “દુર્લભતા” બતાવી, તેને ઉપસંહાર કરતાં પ્રભુ તેનું “ફળ” ૧૧ મી ગાથામાં કહે છે : માણસૉમિ આયાએ, જે ધર્મ સચ સદૂહે મા તવસી વીરિયં લઘું, સંલુડે નિધુર્ણ રય અર્થ :- “મનુષ્યત્વ પામી જે ધર્મ સાંભળી તેમાં “શ્રધ્ધા રાખે છે, તે તપસ્વી સંયમમાં પુરૂષાર્થ ફેરવી સંવર તત્તવને આરાધક થય છે એટલે નવા અશુભ કર્મને આવતાં રેકી અનાથવી થાય છે, અને પૂર્વ સંચિત્ કર્મજને ખંખેરી નાખે છે. આ રીતે સર્વ કર્મઅપાવી મેક્ષ પામે છે. તે પરમાર્થ છે. ઉપક્ત ગાથાથી સમજાય છે કે “અજરામર સ્થાન અર્થાત્ મેક્ષ પામવાનું “અનંતર કારણ ચારિત્ર” છે, છતાં નિગ્રંથ મહર્ષિઓએ “સહમણા જી વચ્ચઈ અયરામ ઠાણ ” – શ્રદધાવાળે જીવ અજરામર સ્થાનને પામે છે,-એમ કેમ કહ્યું ? આ પ્રશ્નનનું સમાધાન “નાદ સણિસ્સ નાણું ” ની. ગાથામાં ભગવંતે આપ્યું છે કે આ અનાદિ અનંત કાળના Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાનું સમ્યગદર્શનનું ફળ ૧૮૭ સંસાર પરિભ્રમણમાં જીવ જયાં સુધી “શ્રદ્ધાવાન અર્થાત્ . સમકિતી” બનતું નથી ત્યાં સુધી સમ્યકજ્ઞાન થતું નથી, સમ્યકજ્ઞાન વિના ચારિત્રના ગુણ પ્રગટતા નથી, અને ચારિત્રના ગુણ વિના કમ નિર્જરા થતી નથી, એટલે મેક્ષ પામતું નથી. તેથી શ્રદધા એજ મેક્ષનું મૂળ છે. અને મેક્ષ એ શ્રદ્ધા અર્થાત્ સમ્યગદર્શનનું જ ફળ છે. શ્રી ઉત્તરાધ્યાયન સૂત્ર અધ્યયન ૨૯ બેલ ત્રીજો:ધ સધાએ શું તે ! જીવે કિ જણયઈ? ” હે ભગવાન! ઘર્મશ્રદ્ધાથી જીવને શું ફળ મળે? ધમ્મસદધાએ | સાયાસક્રખેસુ રાજમાણે વિરાજ અગારધમ્મ ચ શું ચયઈ ! અણગારે જીવે સારીરમાણસાણું દુકખાણું છેયણ-ભેયણ–રાંબાઈનું વછેર્યા કરેઈ અબ્બાબાહં ચ મુહં નિવેત્તઈ છે ૩ - અર્થ:- ધર્મશ્રદ્ધાથી જીવ શાતાકારી સંસારી સુખસગવડની લાલસાથી વિરક્ત થાય છે. ગૃહસ્થ ધર્મ છેડીને તે અણગાર-સાધુ બની છેદન-ભેદન આદિ શારીરિક તેમજ સંયોગ-વિયેગાદિ માનસિક દુરને નાશ કરે છે, અને “મેક્ષ'ના અવ્યાબાધ શાશ્વતા સુખને પામે છે.. સમ્યક્ત્વને જ આવી અપૂર્વ ધર્મશ્રદ્ધા થાય, એટલે સમ્યગ્રદર્શનનું ફળ પણ પરંપરાએ મોક્ષસુખ સમજવું. દંસણ સંપન્નયાએ ભજો ! જીવે કિ જણાઈ છે ૧ . દર્શન પામવાથી અવને શું લાભ થાય? દર્શનસંપન્નયાએ શું ભવચ્છિન્ન-છેયણ કરેઈ... Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સમ્યગ્દન - પર ન વિજઝાયઈ ! અશ્રુતરેણુ નાણુ દસણેણં અપાણું સજોએમાણું, સમ્મ ભાવેમાણે વિહરઈ । ૬૧ | સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી સંસારના કારણરૂપ એવા મિથ્યાત્વના નાશ થાય છે. સમ્યગ્દર્શનના પ્રગટેલા પ્રકાશ પછી મુઝાતા નથી. (પેાતાના) આત્માને અનન્ય એવા જ્ઞાનદનયુક્ત કરીને તે બંનેને સમ્યક્ પ્રકારે આત્મસાત કરતા થકા વિચરે છે. ભાવતા થકા વિચારે છે. આજ સૂત્રના અઘ્ય. દા૨૫૯ કહેછેઃસમ્મદ સણુરત્તા અનિયાણા સુલેસમેાગઢ | ઈય જે મરન્તિ જીવા સુલહા તેસિ` ભવે એહિ । મૃત્યુ વખતે જે સમ્યગ્દર્શનમાં અનુરક્ત છે, નિદાનરહિત છે, શુકલ લેશ્યાવાળા છે. તેમને · ધિ-સમ્યગ્દર્શન સુલભ છે. ’ જિણવણા અણુરતા, જિષ્ણુ વયણ જે કરેન્તિ ભાવેણ અમલા અસ`કિલિટ્ઠા, તે હાન્તિ પત્તિસ‘મારી 6 6 · જે જિનવચનને અનુરાગી છે, જે જિનવચનાનુ (આજ્ઞાનુ) ભાવપૂર્વક આચરણ કરે છે, તે કર્મ મળ અને રાદ્વેષાદિ સંકલેશેાથી રહિત થઈ ને ‘ પરિત્તસ`સારી’ અર્થાત્ ‘ પરિમિત એટલે કે મર્યાદિત સંસારવાળા ’ થાય છે. (એટલે કે તેજ ભવે કે વધુમાં વધુ અ પુદ્ગલ પરાવનેકાળમાં અવશ્ય મોક્ષે જાય છે.) (૨૬) લૌકિક ઉપમા આપી શાસ્ત્રકાર · અ પુકૂગલ પરાવત -કાળ ' નું સ્વરૂપ આ પ્રમાણે બતાવે છેઃ Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાનું સમ્યગુદશનનું ફળ ૧૮૯ધારે કે તમારા માથે એક કરોડ રૂપિયાનું દેવું છે. અને તે ભરપાઈ કરતાં કરતાં હવે માત્ર એક નવા પૈસા જેટલું દેવું બાકી રહે. તે હવે તેને બેજે કે ભરપાઈ: કયારે થશે એવી ચિંતા તમને થાય ખરી! ન જ થાય એટલું જ નહિ પણ હિંમત આવી જાય કે હવે તે ચપટી વગાડતાં જ બધું દેવું ભરપાઈ થઈ જશે. તે જ પ્રમાણે અનાદિ અનંત કાળનું જે સંસાર પરિભ્રમણ મારા ને તમારા જીવે કરેલું છે, તે કરોડ રૂપિયા સમાન અસત્ કલ્પનાથી માને, અને સમ્યગુદર્શન થતાં જ વધુમાં વધુ. અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ “જે એક નવા પૈસા એટલે જ બાકી રહે તેથી તેને બેજે કે ચિંતા સમ્યફલ્વીને લાગે ખરી ? ન જ લાગે, તે જીવ મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મેક્ષમાર્ગ ની આરાધનામાંજ લાગે રહે. આવુ અનુપમ ફળ એક જ વખત સ્પર્શી ગયેલા સમ્યક્ત્વનું છે. શ્રી સૂયગડાંગ સૂત્ર અધ. ૬ માં કહેલ છે – * સચ્ચા ય ધમ્મ અહંતભાસિય, સમાહિયં અઠપદેવસુદ્ધ!' તં સદહાણુ ય જણ અણાઊ, દેવાહિયં આમિર્ચ્યુતિ ર૯. અર્થ – હે જંબુ ! ) અર્થ અને પદથી વિશુદધ અને સમ્યક્ પ્રકારે કથિત અરિહંત પ્રરૂપિત ધર્મને સાંભળીને. તેની જે ભવિજ “શ્રધ્ધા” કરશે, તે અજર અમર એવા. સિધ પરમાત્મા થશે. અગર (હજી જે ભવ બાકી હશે તે) દેવામાં પણ ઈન્દ્ર સરખા થશે. (પુ૭િ સુણું–૨૯) Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન 1 ગુજરાતી અનુવાદ (ઉપજાતિ છંદ) શુધ્ધાર્થ–પ ને વળી યુક્તિ યુક્ત. શ્રધ્ધા ધરે જે અરિહંત-ધર્મ. સંસારના તે મૂળને તજે છે. દેવેંદ્ર કે સિધ્ધપદને વરે છે. શ્રી સૂયગડાંગ સૂત્ર અધ્ય. ૮૨૨ માં કહે છે – - જે યાડબુદ્દા મહાભાગા, વીરા અસમરાંસિસે - અસુદ્ધ તે સિં પરકૂકતું, સફલ હાઈ સવસો તે જે મહાભાગ્યશાળી, વીર મુનિએ (સંયમ અંગીકાર કર્યો હોવા છતાં) કેવળી પ્રરૂપિત ધર્મને યથાર્થ જાણતા નથી તેવા અબુધ ને મિથ્યાત્વી છે, તેમનું ચારિત્રમાં ફેરવેલું જપ-તપાદિનું સર્વ પરાક્રમ (પરફત) સર્વ પ્રકારે સંસારના ફળવાળું અર્થાત્ કર્મબંધ કરાવનારું હોઈ -અશુદ્ધ છે. (૨૨) જે ય બુદ્ધો મહાભાગા, વીરા મતદંમિણે ! સુદ્ધ તેસિં પરફકત, અફલ હાઈ સવસો (અને) જે સમ્ય દષ્કિ છે, મોક્ષમાર્ગના યથાર્થ જાણનારા પંડિત મુનિવરે છે, તેમના ચારિત્ર ને તપનું સર્વ પરાક્રમ “અફળ” કહેતાં સંસારીસુખના ફળની ઇચ્છા વગરનું હોઈ કર્મની નિર્જરા કરાવનારૂં હોય છે તેથી શુદધ છે. (૨૩) કર્મની નિર્જરા થતાં થતાં તદ્દભવે કે પરંપરાએ સર્વથા કર્મમુક્ત બની તે મહાભાગ્યશાળી વીર મુનિવર Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ શ્રદ્ધાનું સમ્યગદર્શનનું ફળ સિધ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. આવું પર. ફળ સમકિતનું છે.) - પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરતાં ચૌદ પૂર્વધર મહર્ષિ ભદ્રબાહુ સ્વામી. શ્રી ઉવસગહર તેત્રમાં કહે છે – તુહ સમ્મતે લીધે, ચિંતામણું ક૫ડાયવહિએ પાવતિ અવધેણું, જીવા અયરામ ઠાણું છે અર્થ :- (હે પાર્શ્વનાથ પ્રભુ!) ચિંતામણીરત્ન અને કલ્પવૃક્ષ કરતાંય અધિક ફળ આપનારું એવું આપનું સમ્યગદર્શન પામીને જ નિર્વિદને “અજરામર સ્થાન” અર્થાત મોક્ષને પામે છે. “શ્રી નવતત્ત્વ પ્રકરણ” માં પણ કહ્યું છે – છવાઈ નવ પયત્વે, જે જાણુઈસ હોઈ સમત્ત -ભાણ સહં તે અયાણમાણેકવિ સમ્મત્ત ૫૧ “જીવાદિ નવ પદાર્થોને જે જાણે છે તેને “સમકિત” હોય છે. તે જ પ્રમાણે કદાચ મતિમંદતાથી કે ક્ષપશમના અભાવે) નવતત્વનું યથાર્થ જ્ઞાન ન પણ હય, છતાં તેની ભાવપૂર્વક શ્રદ્ધા રાખનારને અર્થાત્ “જિનવચન સત્ય જ છે તેવી શ્રદ્ધા રાખનારને પણ સમકિત હેય છે.” સહવાઈ સિર ભાસિયાઈ, વણાઈના હા હુંતિ ઈઈ બુદ્ધિ જ ભણે, સમત્ત નિચલ તરસ | શ્રી જિનેશ્વર ભગવંતે ફરમાવેલા સર્વ વચને અસત્ય ન જ હોય એવી બુધ્ધિ નિશ્ચય) જેના હૃદયમાં છે, તેનું “ સમકિત” દઢ-નિશ્ચળ સમજવું. Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સમ્યગ્દર્શન અંતેા મુહુત્તમિત્ત' પિ, ફાસિય હુજ જેહિ સમ્મેત્તી તેસિ· અવડઢ પુલ, પરિયટ્ટો ચૈત્ર સ‘સારા ઉત્સર્પિણી અણુ તા, યુગ્ગલ પરિઅટ્ટએ મુણેય વા તેડણુ તાડતીઅધ્ધ, અણુાગયદ્દા અણુંત ગુણા ૫ જે જીવાને અંતર્મુહૂત માત્ર (એક સેકંડ માટે પણ) ‘સમ્યક્′′’સ્પેશી જાય, તે જીવાને વધુમાં વધુ · દેશે ઉણા થોડા આછા ) અધ પુદ્ગલ પરાવત જેટલા સ`સાર ખાકી રહે છે. અર્થાત્ સમકિત પામ્યા પછી વધુમાં વધુ તેટલા સમયમાં અવશ્ય મેક્ષે જાય. (૫૩) ' (શાસ્ત્રમાં કહ્યું છે, કે) અનંત ઉપિણીના એક પદ્મલ પરાવત કાળ થાય. તેવા અનત પુદ્ગલ પરાવતે અતીત (ભૂત) કાળમાં થયા. તેથી અન`ત ગુણ અનાગત (ભવિષ્ય) કાળમાં થશે. (૫૪) અવધૂત યાગી શ્રી આન ધનજી મ–સાહેખ પણ • મિથ્યાત્વ ’ તજી દેવાનુ ફળ અમર પદ' કહે છેઃ• અમ હેમ અમર' 6 6 " અબ હ્યુમ અમર ' ભયે ન મરેંગે. (૨) યા કરણ ' મિથ્યાત્વ ' ીયેા તજ, કર્યું કર દેહ ધરેંગે ? રાગ-દ્વેષ જગ બંધ કરત હૈ, ઈનો નાશ કરેગે, મર્યાં અનંત કાળ તેં પ્રાણી, સે હમ કાળ હૅરેંગે.... અ. · દેહ વિનાશી, મેં અવિનાશી,’ અપની ગતિ પકરેંગે, નાશી જાશી હુમ થિર વાસી, ચાખે વ્હે નિખરે`ગે....અ અનંતવાર મર્યા બિન સમજ્યા, અખ સુખદુખ બિસરે’ગે, આનધન નિપટ અયદ દો, નહિ સમરે સે મરે`ગે....અ. ઇતિ શ્રદ્ધા પ્રકરણ સમાપ્તમ Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ સમકિતના ૬૭ બોલ સમ્યગ્દર્શનનું માહાત્મ્ય અતિઘણું હોવાથી શાસ્ત્રકારાએ તેનું ખૂબ મંથન કરીને નવનીતરૂપ ૬૭ મેલ તારવ્યા છે; જેના વગર જ્ઞાન પ્રમાણભૂત થતું નથી, ચારિત્રરૂપ વૃક્ષ મેાક્ષરૂપી ફળ આપતું નથી. તે ‘ સમ્યગ્દન ' ૬૭ ભેદોથી સુશાલીત છે, અને માક્ષનું મૂળ છે. તેની ગાથા ઃ ‘ ચઉસદૃહણુ-તિલિંગ,--દસવિય-તિરુદ્ધિ - પ‘ચગયદેસ' । અપભાવણ-ભૂષણ-લકખણુ-પંચવિહસ‘જીત્ત...! છન્ત્રિહ જયણાગાર, છ ભાવણા ભાવિય` ચ છઠ્ઠાણું ઈહ સત્તસલિક્ખણુ-હોયવિસુદ્ ચ સમ્મત્ત I અં:- ૪ શ્રદ્ધા, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધિ, પ દૂષણ, ૫ લક્ષણ, ૮ પ્રભાવના, ૬ જયણા – જતનાં, આગાર, ૬ ભાવના અને ૬ સ્થાન – એ પ્રમાણે ૬૭ ભેદથી વિશુધ્ધ સમક્તિ’ છે. " અત્રે ‘એલ ’, ‘ ભેદ,’ કે ‘ અંગ ’ – એ ત્રણે સમાન ‘ અવાળા પર્યાયવાચી શબ્દો છે. તે ખધાનું વિવરણુ નીચે પ્રમાણે છે : સ. ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સમ્યગ્ગદર્શન ૧ થી ૪) શ્રદ્ધાના ચાર અંગ – શુદધ સમ્યક્ત્વ શ્રધ્ધારૂપ છે. એટલે ૬૭ બેલર્મા પહેલે જ વિચાર શ્રધ્ધા” ને કરવામાં આવ્યું છે. તેના ૪ બેલની ગાથા “પરમથસથ વા સુદિ પરમલ્થ સેવણા વાવિયા વાવનન કુદંસણું વંજણ, સમરસ સહણ (૧) પરમસ્થ સંથ- પરમાર્થ સંસ્તવ. અર્થાત પરમાર્થને જાણ. જીવને – આત્માને પરમ અર્થ મેક્ષ છે. એટલે જીવથી મેક્ષ સુધીના નવતને જાણવા અને તેને યથાર્થ સમજીને તેના પરમ રહસ્યની શ્રદ્ધાવંત આત્મા આ રીતે વિચારણા કરે કે “જે ચૈતન્ય લક્ષણવાળો છે તે “જીવ” છે અને જે અચેતન – જડ છે તે (૨) અજીવ છે, અથવા જે જ્ઞાનાદિને ઉપયેગવંત છે અને સુખદુઃખને વેદે છે તે “જીવ” છે, અને તેના ઉપયોગથી રહિત છે તે “અજીવ છે. આમ જીવ અને અજીવ સ્પષ્ટ પણે જુદા છે, એક નથી, તેવું “ભેદવિજ્ઞાન” શ્રદ્ધાપૂર્વક થાય તે સમ્યકત્વનું અંગ છે. આ રીતે બાકીના (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ અને (૯૦ મેક્ષ તત્ત્વની વિચારણા કરવી તે “પરમત્યુ સં ” છે, જેથી જાણપણું થાય કે “પુણ્ય” એ શુભ કર્મ છે, “પાપ” એ અશુભ કર્મ છે, આશ્રવ એ કર્મનું આવવાપણું છે, તે “સંવર” એ કર્મનું આગમન રોકવા પણું છે, નિર્જરા એ કર્મનું આત્માથી ખરવાપણું છે, “બંધ” એ કર્મનું આત્મા સાથે જોડાવાપણું છેઅને મેક્ષ એ આત્માને કર્મબંધથી સંપૂર્ણ છુટકારે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલા ૧૯૫ આ તત્ત્વ વિચારણાને ફરી ફરી આશ્રય લીધા વિના “જીવ અને જડ” ની જુદાઈ યથાર્થ પણે અંતરમાં ઉતરતી નથી, એટલે “જક એવા દેહ, ઈદ્રિ અને મનને “હું” (આત્મા)” –માની લેવાની ભ્રાંતિ થાય છે, અને જે ખરેખર “હું” છે તેમાં “હું” પણાની શ્રધ્ધા થતી નથી, ભેદ-વિજ્ઞાનની આ વિવેક બુદ્ધિ તવ વિચારણાથી જાગે છે -જે આત્માને બહિર્મુખતામાંથી બહાર કાઢી અંતર્મુખતા તરફ લઈ જાય છે, અને તે જ એનું ખરું મહત્ત્વ છે. આ કારણે પરમત્ય સંથે ” અર્થાત્ તત્ત્વ વિચારણાને -શ્રદ્ધાનું પ્રથમ અંગે કહ્યું છે. (ર) સુદિ પરમન્થ સેવણ જેમણે સમ્યક પ્રકારે પરમાર્થને જાણે છે તેવા ગીતાર્થ ગુદિની વિનય અને ભાવ પૂર્વક સેવા–ભક્તિ કરવી, સમાગમ કરવો તે શ્રદ્ધાનું બીજુ અંગ છે, કારણ કે – ગીયસ્થચરિત્તીણ ય, સેવા બહુમાણ વિષ્ણુય પરિસુદ્ધા તત્તાવબોહmગા, સમસ્ત નિમલ કુણઈ (૧) તત્ત્વબોધ આપવાને ગ્ય, (૨) ગીતાર્થ ચારિત્ર "ધારીઓની (૩) બહુમાન અને વિનયથી અતિશુદ્ધ થયેલી એવી સેવા-ભક્તિ સમક્તિને નિર્મળ કરે છે. અહિં પ્રશ્ન થશે “ગીતાર્થ ” કેને કહેવા ? તેને "ઉત્તર એ છે : ગીય ભનઈ સુત્ત, અર્થે સેવ હાઇ વખાણું "ઉભએણુ ય જીત્ત, સે ગીય મુર્ણય . Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન “સૂત્ર” “ગીત” કહેવાય છે, ને તેના વ્યાખ્યાનને અર્થ' કહેવાય છે. આ બંનેથી જે યુક્ત હોય તેને “ગીતાર્થ જાણવો.” – તાત્પર્ય એ છે કે સર્વએ પ્રરૂપેલાં. સિધાને તથા તેના રહએને જે યથાર્થ જાણતા હોય તે. ગીતાર્થ” કહેવાય. આ બીજો પ્રશ્ન થશે “ગુરૂ” કેને કહેવાય? મહર્ષિએ ચઉવિકસાયમુકકે, ઈએ અઠારસગુણહિં સંજુ છે પંચમહવયજુરો, પંચવિહાયાર પાલણસમા પંચસમિએ તિગુત્તર " એણુ છત્તીસ ગુણે ગુરુ મઝ ૨. અર્થ - જેણે પાંચ ઇંદ્રિયને વશ કરી હોય, નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય, પાંચ મહાવ્રત, જ્ઞાનાદિ પાંચ, : આચાર અને પાંચ સમિતિના જે પાળનારા હોય, ચાર, કષાયને જે તજે અને ત્રણ ગુપ્તિને ધારણ કરનારા હોય આવા ૩૬ ગુણના ધારક મારા ગુરુ હે. ગીતાર્થ ગુરુઓની સેવા કરવાથી જીવ અને જડની. ફળ તે “પુણ્ય, ને “પાપ” નું સ્વરૂપ યથાર્થ સમજાય છે, આશ્રવ અને બંધની “હેયતા” અર્થાત છેડવાપણું અને સંવર તથા નિજરા” ની “ઉપાદેયતા દિલને સ્પર્શી જાય છે એ રીતે મોક્ષની તાલાવેલી વધારે તીવ્ર બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૭ બેલ ૧૯૭ આ વિષયમાં સંતકવિ તુલસીદાસજીએ ઠીક કહ્યું છે. એક ઘડી આધી ઘડી, આધીમેં પુનિ આધ, તુલસી સંગત સાધુ કી, કટે કટિ અપરાધ.* એક ઘડી, અરે! અધી ઘડી, અરે! અધી ઘડીની પણ આધી ઘડી (એટલે કે આખા દિવસમાં માત્ર છ જ મિનિટ) જે સાધુને સમાગમ થઈ જાય તે પણ જીવના કોડે અપરાધ (પાપ) નાશ પામે છે.” ચદન શીતલં લોકે ચન્દના દપિ ચન્દ્રમાા રાદ્ધચંદન મળે, શીતલા સાધુસંગતઃ “આ બેંકમાં ચંદન–સુખડ શીતળ ગણાય છે, પણ ચંદ્રમાં તેથી પણ વધારે શીતળ છે. તેમ છતાં) ચંદ્રમાં -અને ચંદનની શીતળતાની તુલનાએ કરીને સંતસમાગમ તે બંનેની શીતળતા કરતાં અનેકગણો વધારે શીતળ છે.” પરમાર્થ-ચંદન અને ચાંદની બહુ તે જડ શરીરને બાહ્ય શાંતિ અને શીતળતા આપે છે. ઉપાધિના સમાચાર આવે તે શિતળ ચાંદનીમાંય પરસેવો છૂટી જાય છે ને ચંદનને લેપ નિરર્થક નીવડે છે. પણ સંતસમાગમ આધિ, વ્યાધિ, અને ઉપાધિના ત્રિવિધ તાપને દૂર કરી અંતરની સાચી શાંતિ–આત્મશાંતિ જીવને ઉપજાવે છે. જેથી અશુભ કર્મો આવતાં અટકે છે ને જીવ હળવે થાય છે. સંતસમાગમને, તેમની સેવા ભક્તિને આવો અદ્ભૂત પ્રભાવ હોવાથી મુનિ પર્યું પાસનાને શ્રધ્ધાનું બીજું અંગ ગયું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સમ્યગ્ગદર્શન - દૃષ્ટાંત -શ્રદ્ધાનું બીજુ અંગ ગીતાર્થ ગુરૂની. નિશ્રામાં રહી તેમની ભાવપૂર્વક સેવા–ભક્તિ કરવી–તે વિષેનું સુપ્રસિદધ દષ્ટાંત “માસતુસ મુનિવરનું છે. પૂર્વ ભવના કઈ એવા ગાઢ જ્ઞાનાવરણીય કર્મના ઉદયના લીધે ગુરૂએ આપેલું એક પદ મા રુથતિ, મા તુષ્યતિ, પણ તેમને ચડતું ન હતું એટલે કે કંઠસ્થ થતું ન હતું, યાદ રહેતું. ન હતુ, તેથી બધા તેમની હાંસી કરતા, કેઈતિરસ્કાર પણ કરતાં, છતાં પિતે સંપૂર્ણ સમભાવમાં રહી ગીતાર્થ ગુરૂની નિશ્રામાં બાર બાર વર્ષ સુધી સ્વસ્થ ચિત્તે રહી સેવા. કરતા રહ્યા, તેથી બાર વર્ષનું જાણે વિનય વૈયાવચ્ચ. તપ થયું હોય તેમ મેહનિયાદિ ચારે ઘાતી કર્મોને ભુક્કો બેલાવી દીધું ને ગુરૂ કરતાં પણ વહેલા કેવળજ્ઞાન ને ને કેવળદર્શનને પ્રગટાવ્યું, કેવળી ભગવંત બની ગયા, ગયા. આવું પરમ ઉત્કૃષ્ટ ફળ ગુરૂની સેવાભક્તિ ભાવ-- પૂર્વક કરવાનું છે. (૩) વાવન (વજાજણા) –વ્યાપન એટલે સમકિત: જેનું વ્યાપન્ન–નષ્ટ થયું છે તે “વ્યાપન દર્શની” એટલે કે દર્શનભ્રષ્ટ કહેવાય છે, તેવાને સંગ ન કરે. એકવાર જીવ–અછવાદિ નવતત્વની કે જિનવચનની શ્રધ્ધા હતી, પણ પછી કદાગ્રહ, કે મિથ્યાત્વના ઉદયને લીધે તે. શ્રધ્ધામાં ભંગ પડે તે વ્યાપન દર્શની કહેવાય. તેથી.. શ્રદ્ધાનું સંરક્ષણ કરવા વ્યાપન દર્શનીને પરિચય ન. કરે એ સર્વથા ઈટ છે. શાસ્ત્રકારે કહે છે -- Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૧૯૯ વ્યાપન દર્શન ચેષાં, નિહુનવાનામસહે તેષાં સંગે ન કર્તવ્યસ્તબ્બક્કાન તૃતીયકમ્ | “કદાગ્રહ વડે જેના સમકિતને નાશ થયેલ છે, તેવા નિહાને સંગ ન કરે એ ત્રીજું પ્રધાન અર્થાત શ્રદ્ધાનું ગીજુ અંગ છે. અહીં એ પ્રશ્ન ઉઠવાને સંભવ છે કે જે પ્રભુએ ફરમાવેલી ઘણીખરી વાતને સ્વીકાર કરે છે, અને તેમાંની માત્ર થોડી જ વાતને માનતું નથી, તેને વ્યાપનદર્શની, શ્રધ્ધાભ્રષ્ટ કે નિહ કેમ કહેવાય ? એને ઉત્તર મહર્ષિઓએ આ રીતે આપે છે – પયામક ખરું પિ ઇર્ક, જે ન એઈ સુતનિધિ સેસ રીતે વિહુ, મિચ્છાદિઠી સુણેયવા છે સૂર-સિદ્ધાંતમાં ફરમાવેલા એક પણ પદને કે એક પણ અક્ષરને જે માનતું નથી, તેને બાકીનું બધું માનવા છતાં મિથ્યાષ્ટિ સમજ.” વાત સાવ સાચી છે, તે જેમકે અગ્નિને એક જ તણ જેમ ઘાસની આખી ગંજીને સળગાવી મૂકે છે. તેમ જેને એક પદ કે એક અક્ષર ઉપર પણ એકવાર અશ્રધા થઈ તે ક્રમે ક્રમે બધામાં અશ્રધ્ધાવાળો થાય તે સંભવ છે. તેથી તેની દષ્ટિને વિપર્યાસ થયા વિના રહેતું નથી, આમ જેની શ્રદધાનું પતન શરૂ થઈ ચૂકયું છે, તેને મિયાંદષ્ટિ જ સમજ. . . Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન - પ્રભુ મહાવીરના શાસનમાં સાત મોટા નિ થયા છે, જેની નૈધ શાસ્ત્રકારોએ શ્રી ઠાણાંગ સૂત્રમાં નીચે પ્રમાણે લીધી છે. તેમણે અનુક્રમે સાત-કુવાદ નીચે પ્રમાણે સ્થાપેલા - “બહુરયા જીવપએસિયા અવત્તિયા સમુશ્કેઈ દેકિરિયા તેરાસિયા અબધિયા ! (સંસ્કૃતમાં) બહય-પસ–અવત્ત-સમુચ્છ-દુગ–તિગઅબધિમાણું ચ ! એટલે કે “બહુરત, પ્રદેશ, અવ્યક્ત, સામુિિદક ક્રિક્રિય, ત્રિરાશિક, અને અનધિક.' જમાલિ નામના પ્રથમ “નિહ્નવ” જે પ્રભુ મહાવીર સ્વામીના સંસારી જમાઈ હતા તેમણે “કડે માણે કર્ડ” અર્થાત્ જે વસ્તુની શરૂઆત કરી દીધી છે તે થઈ ગયું છે, એવા ભગવાને પ્રરૂપેલા સૂત્રાર્થને બદલે દરેક વસ્તુ બહુ લાંબા ગાળે થાય છે એ બહુરતવાદ સ્થા હતું. તે જેમકે પથારી પાથરવી શરૂ કરી છે તે જ્યારે બરાબર પથરાઈ જાય ત્યારે જ પથારી પાથરી કહેવાય, પણ પાથરવી શરૂ કરી ત્યારે પાથરી ન કહેવાય; એમ તેણે ભગવાનના અર્થમાં ભૂલ કાઢી. તેમને આ વાદ ખેટો છે તેવું સમજાવવા ઘણું પ્રયાસ થયા, પણ છેવટ સુધી સમજ્યા નહિ અને ભગવાનથી જુદા પડી વિચારવા લાગ્યા; તેથી મોક્ષ અપાવે તે સંયમ લીધેલ છતાં, ભવભ્રમણ ઘણું વધારી દીધું. . “તિષ્યગુપ્તાચાર્ય' નામના બીજા નિહુનર શ્રી મહાવીર પ્રભુના કેવળજ્ઞાન પછી સેળ વર્ષે ત્રાષભપુરનગરમાં Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ -સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૧ થયા. તેમણે આત્માના સર્વ પ્રદેશોમાં જીવત્વ નહિ માનતાં છેલ્લા એક પ્રદેશમાં જ છેવત્વ માન્યું એટલે પ્રદેશવાદી ગણાયા. પરંતુ પાછળથી અમલ કંપા નગરીમાં મિત્રશ્રી શ્રાવકથી સમજી જઈ સત્ય માર્ગે આવી ગયા. - આષાઢાચાર્યના શિષ્ય નામે ત્રીજા નિલવ શ્રી વીર નિર્વાણ પછી ૨૧૪ વર્ષે વેતિકા નગરીમાં થયા. તેમણે “આ દેવ હશે કે મુનિ?” એવી શંકા દરેક મુનિ માટે થવાથી મુનિઓને વંદન કરવાને વ્યવહાર છોડી દીધે હતે. કારણકે તેમના ગુરૂ આષાઢાચાર્ય વાંચણી દેતાં દેતાં અચાનક કાળધર્મ પામી દેવપણે ઉપજી, પિતાના શિખ્યાને અધુરી રહેલી વાંચણ આપવા મુનિવેષ ધારણ કરી આવ્યા હતા. તે પછી દેવનું મૂળરૂપ ધારણ કરી શિષ્ય પાસે પ્રગટ થયા હતા. એટલે શિબેને થયું કે અમે આચાર ચુક્યા. અવિરતિ એવા દેવને ગુરૂ માની વંદન કર્યા એટલે ત્યારથી બધા સાધુઓને વંદન કરવાનું છેડી અવયક્તવાદ ગ્રહણ કર્યો હતે. પણ પાછળથી રાજગૃહમાં બલભદ્ર રાજાથી બોધ પામ્યા હતા. અમિત્રાચાર્ય નામે ચોથા નિહ્નવ પ્રભુના નિર્વાણ પછી ૨૨૦ વર્ષે મિથિલાનગરીમાં થયા. તેમણે દરેક વસ્તુ ક્ષણે ક્ષણે નાશ પામે છે એ સામુચ્છેદિક વાદ સ્થા હતું, પણ પાછળથી રાજગૃહના ખંડરથિક શ્રાવકથી સાચી સમજણ પામ્યા હતા. ગંગાચાર્ય નામે પાંચમાં નિવ, ર૨૮ વર્ષે ઉલ્લુ Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમ્યગુદર્શન કાતર નગરમાં થયા. તેમણે એક જ સમયે એક આત્મા બે ક્રિયાને ઉપગ અનુભવી શકે છે તે જેમકે ખરે બપોરે પાણીમાં ઉભા રહેવાથી, પગે પાણીની શિતળતાને અનુભવ થાય અને માથે સૂર્યના તાપની ગરમી લાગે એવો દ્રિકિયવાદ સ્થા. પણ પાછળથી રાજગૃહગરનમાં મણિનાગ નામના યક્ષથી મૂળ માર્ગે આવ્યા. રોહગુપ્ત નામે છઠ્ઠા નિદ્ભવ ૫૪૪ વર્ષે અંતરંજિક નામે નગરીમાં થયા. તેમણે વાદમાં એક પંડિતને હરાવવા. દેરીને વળ ચડાવી નેચે મૂકતા દોરી હાલવા લાગી. તેથી સિદધ કર્યું કે દેરીમાં પણ જીવ છે, આમ જીવ, અજીવ ને ને જીવ એમ ત્રણ રાશિની સ્થાપના કરી, આ વિપરિત પ્રરૂપણ છે તેમ પતે પણ સમજતા હતા છતાં પિતાની પ્રતિષ્ઠાને ખાતર લીધી વાત મૂકી નહિ. ગુરૂએ બહુ સમજાવવા છતાં માન્યા નહિ ગોટામાહિલ નામે સાતમા નિહૂનવ ૫૮૪ વર્ષે દશરથપુર નગરમાં થયા તેમણે સર્પ અને કાંચળીની જેમ જીવ અને કમને સંબંધ છે એ અધિક વાદ સ્થા, તે પણ સમજાવવા છતાં છેવટ સુધી સમજ્યા નહિ. આ બધા અનુભવથી એ વાત સિદધ થાય છે કે વ્યાપન દર્શનીના પરિચયને ત્યાગ કરવો એ શ્રધાળું, માટે સર્વથા ઈટ છે, અને તેથી જ તેને શ્રધ્ધાનું ત્રીજ અંગ માનવામાં આવ્યું છે. (કુંદણુ વજાણ – કુદષ્ટિવાળાને સંગ ન કરે Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શનનના ૬૭ બેલ ૨૦૩ કુદષ્ટિ એટલે જિનપ્રણિત કથનથી વિપરિત ક્રિયાદિ. કરવાવાળા એવા મિથ્યાદર્શની, તેમને સંગ ન કરવો કારણ કે અનંત કાળપર્યત આપણું જીવે મિથ્યાત્વમાં જ રમણ કર્યા કર્યું છે, તેથી મિથ્યાત્વને આપણને અનાદિ કાળથી ગાઢ સંબંધ છે, માંડ એમાંથી છુટયા છીએ. ને વળી તેને સંગ કરીએ તે પૂર્વ સંસ્કારને. કારણે તેની અસર શીધ્ર થવા સંભવ છે. માટે મિથ્યાત્વીએથી સે ગાઉ દૂર રહેવું એજ હિતકારી છે. તેથી જ કુદષ્ટિ વજનને શ્રદ્ધાનું ચેાથુ અંગે કહ્યું છે, આ રીતે શ્રદ્ધાના સંરક્ષણ અને વિકાસ માટે જે ચાર અંગેની પ્રરૂપણ કરવામાં આવી છે તે શાસ્ત્રથી. પ્રમાણિત છે, અનુભવથી સિદધ છે અને યુક્તિ સંગત છે. માટે પ્રત્યેક ભવી જીવે પિતાના આત્મહિતાર્થે તેને અમલ. કર ઘટે છે. (૫-૭) સમકિતના ૩ લિંગ : જિનવાણીની સાચી શ્રધ્ધા જવને થઈ છે તે જાણ વાનું બાહ્ય સાધન શું? એના ઉત્તરમાં નિગ્રન્થ મહર્ષિએાએ કહ્યું છે :પરમાગમમુસ્યુસા, આયુરાએ ધમ્મસાહણે પર! જિણ ગુરુ વયાવચ્ચે, નિયમો સમ્મલિંગાઈ ! (૧) “પરમાગમ-સૂત્રસિધ્ધાંતની શુશ્રષા; (૨) ધર્મ--- સાધનમાં પરમ અનુરાગ, અને (૩) જિનેશ્વર તથા ગુરુનું Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સમ્યગ્દર્શન નિયમપૂવ ક તૈયાવૃત્ય અર્થાત્ સેવા એ ત્રણ સમકિતને આળખવાના ચિહ્નો છે, લિંગ છે. લિંગ એટલે ચિહ્ન. જેમ અગ્નિ, પકાશ અને ગરમી • વડે ઓળખી શકાય, તેમ ઉપરોક્ત ત્રણ લિ’ગથી સકિતીની આળખ થાય છે. 7 (૫) આપ્તપુરૂષોએ-સવજ્ઞાએ ફરમાવેલા શાસ્ત્રો આગમ કહેવાય છે. તેમાં જે આગમા સકલ પાના વ્યવસ્થિત નિરૂપણવાળા છે તે પરમાગમ કહેવાય છે. તેને સાંભળવાની ઇચ્છા તે પરમાગમ શુશ્રુષા ' એટલે શ્રી જિનેશ્વર ભગવંતે અથથી પ્રરૂપેલી અને ગણધર ભગવ તાએ સૂત્રથી ગુંથેલી એવી દ્વાદશાંગી અને તેને લગતાં અન્ય શાસ્ત્રો) સાંભળવાની તીવ્ર ઇચ્છા જે આત્માને થતી હોય તેને શ્રઘ્ધાળુ અર્થાત્ સમિતી સમજવા. (૬) જેના વડે ધર્મની સાધના કરી શકાય તે ધ સાધન કહેવાય, જ્ઞાનનુશન-ચારિત્રને તપ આવા ધર્મ - સાધના છે, તે માટે શ્રી ઉત્તરાધ્યાયન સૂત્ર અધ્ય. ૨૮ માં કહ્યું છે: નાણુ ચ દમણ: ચૈત્ર, ચરિત' ચ તવે તહા ! એસ મશ્રુતિ પન્નતા, જિણે િવરદ સિહિ... ।। ૨ । જેમનુ' દન સૌથી ઉત્તમ છે એવા જિનેશ્વરાએ જ્ઞાન–દન–ચારિત્ર ને તપ એ ચાર પ્રકારથી યુક્ત મેાક્ષના માગ ફરમાવ્યો છે. એટલે જેને જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે, દન અને Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૬૭ બેલ ૨૦૫. દર્શની પ્રત્યે, ચારિત્ર અને ચારિત્રના ધારણહાર પ્રત્યે, તપ અને તપસ્વી પ્રત્યે અનુરાગ થાય, આદર અને મહાભાવ થાય તેને સમિતી સમજવા. આ ખીન્નું ચિહ્ન છે. સ્થૂલિભદ્રજીને જ્ઞાન અને જ્ઞાની શ્રી ભદ્રબાહુ વામી પ્રત્યે અનન્ય અનુરાગ હતા તા હિમાલયની પ્રખર ઠં‘ડીમાં પણ ૫૦૦ શિષ્યામાંથી પોતે એકલા ગુરૂ પાસે રહીને જ્ઞાનદશ પૂર્વાંનું જ્ઞાન અર્થ સાથે, પ્રાપ્ત કર્યું. સુલસા શ્રાવિકાને જૈનદન અને અને તેના પ્રરૂપક પ્રભુ મહાવીર પ્રત્યે અનન્ય શ્રઘ્ધા હતી તેા આખી રાજગૃહિ નગરીમાં દૂર. બિરાજતાં પ્રભુએ અંબડ સંન્યાસી દ્વારા માત્ર સુલસાને ધ લાભ કહેવરાવ્યા; મોક્ષગામી એવા છેલ્લા રાજર્ષિ શ્રી ઉદાયન રાજાને ચારિત્ર ને ચારિથી અર્થાત્ ચારિત્રના. ધારણહાર પ્રભુ મહાવીર પ્રત્યે અનન્ય અનુરાગ ને શ્રધ્ધા હતી તે ભાવના ભાવી કે પ્રભુ સિંધ–સૌવીર પધારે તે . તેમની પાસે સયમ લઉં. પ્રભુ ત્યારે હજાર ગાઉ દૂર ચ‘પાપૂરી ખીરાજતાં હતાં. ઉગ્ર વિહાર કરી મહિનામાં તા. સિધદેશ પહોંચી ગયા ને ભક્તની ભાવના પૂરી કરી. રાજવી ઉદાયન પ્રભુ મહાવીર પાસે રૂડી દીક્ષા લઈ મષિ અન્યા, સુકામળ રાજકુમારી વસુમતિને પગમાં બેડી ને માથે. મુડા ને હાથથી ઝાલેલા સુપડામાં માત્ર અડદના ખાકુળા— ઢારને ખવરાવવાના ખાફેલા અડદ-હતા છતાં તપ ને તપસ્વી પ્રત્યે અપૂર્વ અનુરાગ ને અપાર શ્રધ્ધા હતી તેથી પાછા વળી જતાં તપસ્વી પ્રભુ મહાવીરને પણ આંખમાં શ્રધ્ધાના આંસુડાં લાવી તપસ્વી પ્રભુના તેર તેર લવાળા અત્યત કઠીન અભિગ્રહ પાંચ મહિના ને પંચીસ દિવસે પૂરા કરાવ્યા. Jain Educationa International For Personal and Private Use Only : Page #223 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન - ફળસ્વરૂપે બેડી તુટીને રત્નજડિત નપુર બની ગયા, માથે કાજળ ઘેરે શ્યામ ને સુંવાળા કેશકલાપ ઉગી નીકળે ને શેઠને આંગણામાં સાડાબાર કરેડ સેનૈયાવી વૃષ્ટિ થઈ આમ ધર્મસાધનને અનુરાગ એ સમકિતનું બીજુ લિંગ ૪ ચિલ્ડ્રન છે. (૭) જિનેશ્વર દેવ અને તેમના માર્ગે વિચરતા સંતગુર્નાદિની પરમ સેવા ભક્તિ એ “જિન–ગુરૂ-વૈયાવૃત્ય” કહેવાય. જે આવી સેવા ભક્તિ નિયમિત દેઢતાથી કરતે - હોય તેને શ્રધ્ધાળુ કે સમકિતી સમજો. આ ગિજું લિંગ ચિહ્ન છે. આ ત્રણ લિંગનું મહાત્મ્ય એટલું બધું છે કે - શાસ્ત્રકારોએ ઘણી વખત આ ત્રણ લિંગે વડે જ સમ્ય કવને પરિચય આપેલ છે. - “ધમ્મક્સ હેઈ ભૂલું સમ્મત સવ્યસપરિમુકક | તં પુણ વિરુદ્ધદેવાઈ સરવસદ્રહણ પરિણામો ” સર્વ દેષ રહિત એવું સમ્યક્ત્વ ધર્મનું મૂળ છે, અને તે વિશુદધ દેવ, વિશુદ્ધ ગુરૂ અને વિશુધ્ધ ધર્મ- તની શ્રધારૂપ છે. (૮ થી ૧૭) દશ પ્રકારને વિનય : વિનયને ધર્મનું મૂળ કહેલ છે. અનાદિકાળથી અજ્ઞાની જીવને અહંતા વળગેલી છે. અહંતા, અજ્ઞાન ને મિથ્યાત્વ - એ ત્રણે સહચારી છે. અહંતા – અહંભાવ દૂર થાય એટલે Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શનના ૬૭ બોલ ૨૦૭ અંતરમાં નમ્રતા પ્રગટે એટલે પંચ પરમેષ્ટીને નમે પદથી નમસ્કાર કરવાના ભાવ જાગે. પંચ પરમેષ્ટીને નમસ્કાર એટલે જ દેવ-ગુરૂ-ધમને નમસ્કાર, દેવ-ગુરૂધર્મને નમસ્કાર ત્યારે જ થાય જ્યારે દેવ-ગુરૂ-ધર્મ જ આપણું પરમ કલ્યાણ કરનારા છે, પરમ ઉપકારી છે, તેમનું શરણું લેવાથી જ આપણે આપણું પરમ લક્ષ્ય – મોક્ષ સાધી શકશું એવી પરમ શ્રધ્ધા અંતરમાં જાગે. અનંતકાળે થતી આ શ્રદ્ધાને જ સમક્તિ કહ્યું છે. આમ વિનય ગુણ પણ સમક્તિનું અંગ છે. આ વિનય દસ પ્રકારને કહ્યો છે :જૈન તત્વપ્રકાશ પ્રમાણે કડા પ્રમાણે (૧) અરિહંતને વિનય અરિહંતને વિનય (૨) સિદધને વિનય સિધ્ધને વિનય (૩) આચાર્યને વિનય આચાર્યને વિનય (૪) ઉપાધ્યાયને વિનય ઉપાધ્યાયને વિનય (૫) સ્થવિરને વિનય સાધુનો વિનય (૬) તપસ્વીનો વિનય ગણુ (ઘણું આચાર્યોના સમૂહ)ને વિનય (૭) સમાન સાધુને વિનય કુલ (ઘણા આચાર્યોના શિષ્યો) ને વિનય (૮) ગણ-સંપ્રદાયને વિનય સ્વધમીન વિનય (૯) ચતુર્વિધ શ્રીસંધને વિનય સંઘને વિનય (૧૦) શુધ્ધ કિયાવંતને વિનય સંભેગીને વિનય. જય Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દન શ્રી ઉવવાઈ સૂત્રમાં, શ્રી વ્યવહાર સૂત્રના દસમા ઉદ્દેશામાં તથા શ્રી ઠાણાંગ સૂત્રમાં દસમા ઠાણે પણ દસ પ્રકારના વિનય કહ્યા છે, જે જિજ્ઞાસુએ શાસ્ત્રમાંથી જાણવા. ૨૦૮. ‘વિનય’ શબ્દથી અહિં, આદર, અહેાભાવ, અહુમાન, ગુણગાન, અવવાના ત્યાગ અને આશાતનાના પરિહાર સમજવાંના છે, એટલે અરિહંતાદિ પ્રત્યે તેમના સ્તુતિ, સ્તવન, ગુણુગાના કરવા અને તેમની જરાપણ આશાતના થાય તેવું કોઈપણ પ્રકારનું વિપરિત વન ન કરવુ તે વિનય છે. આ વિનયગુણથી સમકિત નિર્મળ થાય છે, કોઈવાર એ નિર્મળતા એટલી ઉત્કૃષ્ટ હદે પહેાંચે છે કે પ્રાતઃમરણીય મૃગાવતીજીની જેમ ક્ષણવાંરમાં ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ કરાવી દે છે, જેનું અનંતર કુલ મુક્તિ છે. આર્યો ચંદનબાળાએ રાત્રીના સમયે ‘ સ્થાનકે મેડા ’ આવવા બદલ આ તમને કલ્યે નહિ-છાજે નહિ એવા તિરસ્કૃત વેણુ કહેવા છતાં, મૃગાવતીજી તે ગેારાણીને વિનયભાવે ખમાવતાં રહ્યા છે, મનથી પણ ગારાણીના દોષ જોતા નથી. તેા ગારાણીના સંથારા પાસે બેઠાં બેઠાં જ ક્ષપકશ્રેણિએ ચડી ચારે ઘાતીકમ સર્વથા ખપાવી કેવળીભગવાન અની ગયા. આ છે વિનયગુણના પ્રભાવ તેથી વિનય ને સમકિતનું અંગ સાથ ક રીતે કહ્યું છે. 6 (૧૮–૨૦) ત્રણ પ્રકારની શુદ્ધિ : મનાવા કાયસ'શુદ્ધિઃ સમ્યફૅત્વોાધિની ભવેત્ । તગાદો. અનરાઃ શુદ્ધિઃ સત્ય જિનમત મુણેત્ 6 Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલ મન, વચન, અને કાયાની શુધિ સમ્યક્ત્વનું શોધન કરે છે. તેમાં પ્રથમ મનશુધિ કરવી તે એ રીતે કે “જિનમત”ને જ સત્ય માન.” “જીવાજીવાદિતત્તાનાં, પ્રરૂપક સદાગમમ! ત૬ વિપરિત વન થ, સા શુધિર્મધ્યગા ભવેત ” જીવ-અજીવ આદિ તત્ત્વોની પ્રરૂપણ કરનારા આગમમાં તે નવતરનું સ્વરૂપ જે રીતે દર્શાવ્યું છે, તેથી વિપરિત બોલવું નહિ, તે “વચનશુધિ” છે. ખડ્રગાદિભિછિદ્યમાન, પીયમાનપિ બને જિન વિનાન્યદેવે, ન નમેનસ્ય સા ભવેત ” તરવાર આદિ શસ્ત્રોથી છેદાવા છતાં, અને બંધનથી પીડાવા છતાં શ્રી જિનેશ્વરદેવ સિવાય અન્ય કોઇને નમસ્કાર કરે નહિ તેની કાયશુદ્ધિ થાય છે. ગંદા પાણીને વિશુદધ બનાવવા માટે જેમ ફટકડીના ચૂર્ણને પ્રયાગ કરવો પડે છે, તે જ રીતે સમક્તિને નિર્મળ રાખવા માટે, શુધિ માટે, મન, વચન, ને કાયાના મેગેને. પણ વિશુદ્ધ રીતે ઉપર પ્રમાણે પ્રવર્તતાવવા પડે છે. આવું જાણું સમકિતી જીવ જિનવચનને જ મનથી સત્ય માને છે, અને જેવી વૃત્તિ તેવી જ વચન ને કાયાની પ્રવૃત્તિ થાય એ નિયમ અનુસાર પછી તે જીવ વચનથી દેવ–ગુરૂધર્મના જ ગુણગ્રામ કરે. જિનેશ્વરે કરેલી પ્રરૂપણાથી વિપરિત કશું બેલે નહિ, અને કાયા વડે બીજા કોઈને નમસ્કાર કરે નહિ, આથી સમતિ કે શ્રધ્ધા અતિ નિર્મળ સ. ૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન થાય છે, એટલે તેમના વિચાર, ઉચ્ચારને આચાર એ ત્રણે ગના વ્યાપારે વિશુદધ રહે છે. કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનની શુધિ જાળવી ન શક્યા ને મનથી યુધ્ધ કરવા લાગ્યા તે સાતમી નરકે જાય એવા અશુભ કર્મના દલિકે બાંધ્યા. પણ મનની શુધ્ધિ થતાંવેત તે બધા અશુભ દળિયા તે નાશ પામ્યા, પણ મેહનીયાદિ ચારે ઘાતકમ પણ ખપી ગયા ને કેવળજ્ઞાન ને કેવળદર્શન ક્ષણવારમાં પ્રગટાવ્યું. એમ વીરપ્રભુએ પિતાના શ્રીમુખે શ્રેણિક રાજાના પ્રશ્નના જવાબમાં કહ્યું, મનધિને આ મહાન પ્રભાવ છે. (૨૧-૨૫) સમકિતના પાંચ દુષણ- “શંકા કક્ષા વિચિકિત્સા, મિથ્યાદષ્ટિપ્રશંસનસ્ ! તસ્સસ્તવશ્વ પચાપ, સમ્યફવં દુષ્યજ્યમાં છે” શંકા, કંખા, (આકાંક્ષા). વિચિકિત્સા (સંદેહ), મિથ્યાષ્ટિ પ્રશંસા અર્થાત્ પરાસંડ–પસંસા, અને પર પાસંડસંસ્તવ–એ પાંચ સમ્યફને દુષિત કરનાર છે.” એટલે જ શ્રી આવશ્યક સૂત્રમાં આ પાંચને “દર્શન ના અતિચાર (દેષ) કહ્યા છે. (૨૧) શંકા- “જિનવચનમાં શંકા કરવાથી શ્રદ્ધા તુટે છે અને શ્રધ્ધા તુટવાથી સમક્તિ નાશ પામે છે. તેથી જ શાસ્ત્રકારોએ “સધા પરમ-દુલ્લહા” – શ્રધ્ધાને પરમ દુર્લભ કહી છે. કારણકે શ્રદ્ધા હોય ત્યાં શંકા થાય જ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ "સમ્યગ્દર્શનના ૬૭ ખેલ ૩૧૧ દૃષ્ટાંત :- શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્રમાં જિનદત્તપુત્ર અને સાગરદત્તપુત્રના અધિકાર છે. અને મિત્રો છે. છતાં અનેના સ્વભાવમાં આભજમીન જેવા ક્રક છે. જિનદત્તપુત્ર શ્રદ્ધાળુ છે, જયારે સાગરદત્તપુત્ર અહુ શંકાશીલ સ્વભાવના છે. એક વાર અને મિત્રા ફરવા નીકળ્યા છે. ત્યારે એક વૃક્ષ નીચે મયુરી (ઢેલ)ના એ ઇંડા જોયા. તેમણે તે ઈંડા લઈ લીધા ને ઘરે લઈ આવ્યા. બંને મિત્રોએ અકેક ઇંડુ લઈ તે સારીરીતે સેવાય તેવી ગઠવણ કરી. જિનદત્તને પાકી શ્રધ્ધા હતી કે ઇંડુ સેવાશે જ અને તેમાંથી મારતું ખર્ચો થશેજ, એટલે એની સાથે રમવાની મજા આવશે. તેથી તે ધીરજ રાખી શ્રધ્ધાપૂર્વક રાહ જોવા લાગ્યા. જ્યારે -સાગરદત્તપુત્ર શંકાશીલ સ્વભાવવાળા હાવાથી ઈંડાને રાજ હલાવવા લાગ્યા. તેથી ઈંડું ગળી ગયું ને ગર્ભના જીવ નાશ પામ્યા. જયારે જિનદરો શ્રધ્ધા રાખી રાહ જોઈ તાં સમય પાકયે ઇંડામાંથી મારના મચ્ચાના જન્મ થયા અને તેને રમવા માટે માર મળ્યા. આ રીતે જે સાધક જિનવચનમાં પરિપૂર્ણ શ્રદ્ધા રાખે છે, તેને મારૂપી મયુર અવશ્ય મળે છે એમ શ્રી સુધર્માસ્વામી કહે છે. શ્રી આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે - શ’કાએ સમ્મત' નાસઈ ' । જિનવચનમાં શંકા કરવાથી સમક્તિ નાશ પામે છે. (૨૨) ક‘ખા (કાંક્ષા) – જિનેશ્વર પ્રણીત દયામૂલે અહિંસા ધર્મ છેડી ચમત્કાર, મિથ્યા આડંબર કે અન્ય Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સમ્યગ્દર્શન ' 6 પ્રલાભનાથી વ્યામે!હ પામી તે મત અંગીકાર કરવાની ચ્છિા તે ‘કાંક્ષા' – કંબા ' દોષ છે. તેનાથી સમક્તિ નાશ પામે છે અને સંસાર પરિભ્રમણ વધે છે. માટે કાંક્ષા દોષ ન સેવવા એવી હિતશીક્ષા શ્રી સિદ્ધષિ ગણીએ પેાતાના સ્વાનુભવે પોતે રચેલી ઉપમિતિ ભવ પ્રપ ચા ' ની પ્રસ્તાવનામાં ભાવિ મુમુક્ષુઓ માટે આપી છે. તેમનું આત્મવૃતાંત આ પ્રમાણે છે ઃ : , માળવાના શ્રીમાળ નગરના રાજાના શુભંકર નામે મંત્રીને સિઘ્ધ નામે એકના પુત્ર હતા. યૌવનવય પ્રાપ્ત થતાં મંત્રીએ તેને ધામધુમથી પરણાગ્યે. એકવાર સાસુવહું કંઇ કામ કરતાં સાથે બેઠા હતા. તેમાં વહુને ઝોલ આવી ગયું. આંખામાં રતાશ અને ફીકકુ માં જોઈ ચકાર સાસુ સમજી ગયા કે વહુને કંઈક ન કહેવાય ન સહેવાય તેવી મુંઝવણ છે. મંત્રીના ઘરમાં ભેગેપભોગના સાધનાની કંઈ કમીના ન હતી. અને એકના એક અતિ લાડમાં ઉછેરેલા દીકરા તેના ભાગમાં શી ઓછપ હોય? છતાં નવાઢા મહિના દિવસમાં તે કરમાવા લાગી તે સાસુની ચકાર ષ્ટિએ પારખી લીધું. વહુને વિશ્વાસમાં લઈ અસ્વસ્થતાનું કારણ પૂછ્યું, વહુ પહેલા તા મૌન રહી.. પણ ઉતરી ગયેલા માઢાએ દુઃખની ચાડી ખાધી. સાસુએ હેતભર્યા આગ્રહથી કહ્યું:- વહુ બેટા ! અત્યારે તે તારે માણવાના દિવસે છે. તેને બદલે મહિનામાં જ આ ગમગીની જ કેમ ? તું મારી દીકરી જ છે. મા સમજીને મને વાત કર. જેથી તારી મુંઝવણના ઉપાય થાય.’ 6 Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના આઠ અંગ ૨૧૩) પ્રેમાળ આગ્રહને લીધે વહુએ મેં ખેલ્યું. “મા ! બીજું તે કંઈ નથી, પણ તમારા દીકરા રોજ રાતે મેડા આવે છે.” “ઇ” ન આવે ત્યાં સુધી મારાથી કેમ સુવાય? રિજ ઉજાગરા થાય છે. કાલે તે છેક પરેડીએ ચાર વાગે આવ્યા. એટલે આજ ઝોકું આવી ગયું, જુગાર રમવા જવાથી મેડા આવે છે.” આજે હું જાગીશ. તું શાંતિથી સૂઈ જજે. સિદ્ધ રિજના કમ મુજબ મેડે આવ્યું છે, દરવાજે ધીમા ટકોરા મારતાં માએ પડકાર્યો છે. “આટલી મેડી રાતે કેણુ આવ્યું છે? એમ પૂછતાં સિદ્ધ સમજી ગયે કે આજે પિલ ખુલ્લી પડી છે છતા લાડથી કહ્યું. માં! એ તે હું સિદ્ધ બારણું ખોલ. ત્યારે માએ એને સુધારવા માટે ગુસ્સે કર્યો કે આટલા મેડા આવનાર માટે આ ઘરના બારણું નહિ ખુલે. જ્યાં બારણા ખુલ્લા હોય ત્યાં જા. માનુ વચન સાર્થક કરવા ક્યા ઘરના બારણું ખુલ્લા છે તે જાતે નગરમાં ફરવા લાગે. ઉપાશ્રય સિવાય બીજા કયા મકાનના બારણું આટલા વહેલા ખુલ્લા હોય ? ઉપાશ્રયમાં પિઠે. પાટે બેસીને આચાર્ય શર્ષિ સ્વાધ્યાય કરતાં હતાં તેમની પાસે જઈને બેઠે. બહુ સમજાવવા છતાં ઘરે પાછો ન ગ ને સંયમ લઈ સિધષિ બન્ય, બાર વર્ષમાં તે સિધ્ધાંતમાં પારંગત બની ગયે, પછી એક દિવસ ગુરૂપાસે બૌદ્ધ શાસ્ત્રો ભણવા માટે બૌધના મઠમાં જવા આજ્ઞા માગી. ગુરૂ મૌન રહેતાં સિધષિએ કહ્યું. રજા આપશે તે સારૂ છે, . નહિ આપે તેય જઈશ. માટે માનભેર આજ્ઞા આપ, , Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દન ગુરૂ જ્ઞાની લબ્ધિવંત હતા. કહ્યું. · જેને જવું જ છે તેને કાણુ રાકી શકે ? પણ તારા રજોહરણ સાથે આ મારી. રજોહરણ પણ લેતા જ. અને તારા અભ્યાસ પૂરો થયે. મને પાછા આપી જશે. સ સિઘ્ધષિ તા ખને રજોહરણ લઈ ખૌઘ્ધના મઢે ગયા.. ખાર વર્ષમાં બૌદ્ધશાસ્ત્રોમાં પારંગત થઈ ગયા. તેની બુધિ પ્રતિભા જોઈ બૌધ્ધ ગુરૂએ તેને મઠાધીશ અનાવવાનું નક્કી કર્યું. સિંધ્ધષિએ તે પદવી સ્વીકારવા કબુલ્યું ત્યારે ગુરૂએ સેપેલા રજોહરણ યાદ આવ્યા. ગુરૂને તે પાછે. આપવા શ્રીમાળ ગયા. જ્ઞાની ગુરૂ જાણતા હતા કે તે આજે આવવાના છે. તેથી સ્થાનકમાં કેાઈ ધર્મ ગ્રંથ વાંચતાં પાટે એકલા એવા. સિધ્ધષિ એ પ્રવેશ કરતાં જ ગુરૂને પાટે બીરાજેલા જોયા કે દૂરથી જ આઘા ઊચા કરીને લ્યા આ તમારે આદ્યા, એમ બતાવીને ફેકવા જતાં ગુરૂએ પાટેથી ઉતરી. પ્રેમથી લાવી આરામ કરવા કહ્યું. હું જરા આવું છું તેમ. કહી ધર્મગ્રંથ પાટ પર મૂકી ગુરૂ તે તરત ચાલ્યા ગયા. સ્થાનકમાં કાઈ નહિ ને વિદ્યાભ્યાસ‘ગી વ્યક્તિ. ગ્રંથ જુએ એટલે સ્હેજે વાંચવા લલચાય. તેથી સિઘ્ધષિ એ. તે ગ્રંથ હાથમાં લીધે અને ગુરૂ જે ભાગ વાંચતાં વાંચતાં ઊઠી :ચેલા તે વાંચવા લાગ્યા. જેમ જેમ વાંચતા યા તેમ તેમ તે પોતે લખી ગયેલ છે કે તેની તૂટી ગયેલી શ્રધ્ધા પાછી ફરવા લાગી. ગુરૂ પાછા ફર્યા ત્યાં સુધીમાં ઔધધમ ના સઘળા જ્યામાહ દૂર થઈ ગયા; પોતે મા C Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૬૭ એટલ ૨૧૫ ભૂલેલા તેના અત્યંત પશ્ચાતાપ થવા લાગ્યા ને ગુરૂને આવતા દેખીને સાધુના આચારધર્મ પ્રમાણે તરતજ ઊઠીને સામે ગયા ને ગુરૂના ચરણમાં નમી પડયો. ગ્રંથ-શ્રુતજ્ઞાનના પ્રભાવે જિનવાણીના પાનથી કાંક્ષા માહનીય ક નષ્ટ ગયું. ફરી વીતરાગમાગ માં આવી ગયા. ગુરૂ જાણતા હતા કે આ હઠીલા ગયા વગર રહેશે નહિ, પણ હજી પાંખા કાચી છે તેથી સારાસારાના વિવેક જાળવી શકશે નહિ ને પદવીના મેહમાં ફસાઈ જશે તેથી જ પાતાના રજોહરણ પણ સાથે બંધાવીને પાછો આપી જવાની શરતે જવાની આજ્ઞા આપવાના હેતુ તેને કાઈપણ યુકિતથી પોતાની પાસે પાછો લાવવાના હતા, અને પછી આગમના અત્ય ́ત અનુરાગી છે તે પણ જાણતા હતા તેથી શ્રી. હરિભદ્રાચાયે સે વર્ષ પહેલા રચેલ ‘નમાવ્યું ? ઉપરના ટીકા ગ્રંથ શ્રી. લલિત વિસ્તરા કે જેમાં પ્રભુના ગુણ ગાવા સાથે અન્ય દનાની તુલના-સરખામણી જૈનદન સાથે કરીને જૈનદર્શનની મહત્તા સ્થાપી છે. તે ગ્રંથ તેની નજરે પડે તેમ મૂકતાં ગયા. ગુરૂને શ્રુતજ્ઞાનના પ્રભાવની શ્રધ્ધા હતી કે એકવાર સિઘ્ધષિ આ વાંચશે કે તેની મિથ્યાદષ્ટિ જે બાર બાર વર્ષ થી પાષાયેલી છે તે ખાર જ મીનિટમાં દુર થઈ થઈ જશે. થયું પણ તેમ જ. 9 સિધ્ધષિ ગણીએ શ્રી હરિભદ્રાચાય ને ભવ્ય અજલિ આપતા શ્રી ઉપમિતિ ભવ પ્રપંચાની પ્રસ્તાવનામાં લખ્યુ Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન છે- “સ વર્ષ પહેલા થઈ ગયેલા પૂજ્ય શ્રી હરિભદ્રચાર્યને ખબર હશે કે જે વર્ષ પછી મારા જે અનાડી જૈનશાસનમાં પાકશે. તેથી મારા જેવા મહત્વાકાંક્ષાથી મૂઢ બનેલાઓને માર્ગે ચડાવવા માટે જ “લલિત વિસ્તરા” જેવા ભવ્ય ગ્રંથની રચના કરી હશે જેના પુણ્ય પ્રભાવે કાંક્ષા દેષથી મને બચાવ્ય પૂજય શ્રી ગર્ગષિ મારા હિતસ્વી દીક્ષા ગુરૂ ” છે, તે પરમ ઉપકારી પૂજય શ્રી હરિભદ્રાચાર્ય મારા “શિક્ષા ગુરૂ” છે. (૨૩) વિચિકિત્સા-ફળને સંદેહ આ બધી ધર્મકિયાએ કરૂં તે છું, પણ તેનું કેઈફળ હશે કે કેમ? મળશે કે કેમ? એવા વિચાર તે વિચિકિત્સા” કહેવાય. આ સંદેહ કર્યા કરવાથી શ્રધ્ધા ઢીલી પડે છે, ને કાળે કરીને સમકિત નાશ પણ પણ પામી જાય છે. આવું વિચારનારે સમજવું જોઈએ કે કરણે કદાપિ ફળ વગરની હતી જ નથી, આ એક નિયમ” છે, કે માઠી કરણીના માઠા ફળ તેને કાળ પાયે અવશ્ય મળે છે, માટે જિનેશ્વર દેવે બતાવેલા વિધિ-વિધાને અને અનુષ્ઠાનેના ફળમાં સંદેહ શામાટે રાખવો? એ અપૂર્વ ક્રિયાઓનું ફળ અવશ્ય મળે છે, એવી શ્રદ્ધાથી તેમાં પ્રવૃત્ત થવું અને આખર સુધી એ શ્રધાને જાળવી રાખવી એજ ઈષ્ટ છે. શ્રી ઉવવાઈ સૂત્રમાં મહાવીર સ્વામીએ કરણીના ફળ ૧૬ પ્રકારે શ્રી ગૌતમસ્વામીને કહ્યા છે, જે નીચે પ્રમાણે – (૧) ઈચ્છા વગર” જે કોઈ અન્ન–પાણી ન મળવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ટC સમ્યગદર્શનના ૬૭ બોલ ર૧૭ -ભૂખતરસ વેઠે, સ્ત્રી ન મળવાથી બ્રહ્મચર્ય પાળે, પાણી ન મળવાથી સ્નાનાદિ ન કરે, વસ્ત્ર ને છાપરું ન મળવાથી, ટાઢ-તાપ કે મચ્છર વિગેરેના ડંખ સહન કરે–આમ ઈચ્છા વિના પણ ચેડા કે વધુ સમય કષ્ટ સહન કરે-આને અકામ નિર્જરા કહી છે, તેઓ પૂર્ય ઉપાર્જન કરે છે, અને મૃત્યુને અવસરે જે શુભ પરિણામ રહે તે દશ હજાર વર્ષના આયુષ્યવાળા વાણવ્યંતર જાતિના દેવ થાય છે, (૨) જે કઈ લેઢાની બેડી વગેરેથી બંધાઈને જેલમાં પુરાયા હોય, વૃક્ષ સાથે બંધાયા હોય, શૂળીમાં પાવાગ્યા હોય, ભૂખ્યા તરસ્યા રાખી રીબાવીને માર્યા હોય, અજ્ઞાનપણે પર્વતની શીલા પરથી પડીને પ્રાણ તજયા હાય, • ટુંકમાં ઈચ્છા વગર પરાધીન પણે કષ્ટ સહન કર્યા હોય કે વ્રત લઈ વિરાધના કરી આલોચના કર્યા વિના મૃત્યુ પામ્યા હોય, વૈર વિરોધ ખમાવ્યા વિના મૃત્યુ પામ્યા હેય – ઈત્યાદિ કષ્ટોથી પુણ્ય ઉપાર્જન કરી મૃત્યુ સમયે શુભ પરિણામ આવી જાય તે ૧૨૦૦૦ વર્ષના આયુષ્યવાળા વાણવ્યંતર દેવ થાય. (૩) જે કઈ સ્વભાવથી સરળ, ક્ષમાવંત, નમ્ર, કવિનીત, ને કોધાદિ કષાયથી ઉપશાંત હોય, ઈદ્રિને કાબુમાં રાખનાર, ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તનાર, માતાપિ-તાની સેવા કરનાર ને આજ્ઞાને માનનાર હોય, અલ્પ-આરંભી, નિપાપ વૃત્તિથી આજીવિકા રળનાર હોય તે ૧૪૦૦૦ વર્ષના આયુવાળા વાણવ્યંતર દેવ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ? સમ્યગદર્શન (૪) જે બાળ વિધવા, અણમાનીતી સ્ત્રી, પતિ પરદેશ. ગયો હોય, ઈત્યાદિ મનમાં ભેગની ઈચ્છા હોવા છતાં લજજાથી, કે પરવશપણે પણ બ્રહ્મચર્ય પાળે છે, સ્નાન, તેલમર્દન, શૃંગારાદિ તજે છે, મેલ, પરસેવે વિગેરેના પરિસહ ખમે છે, દુધ, દહીં, ઘી, તેલ ગેળ, માખણ, મદિરા, માંસ, મિષ્ટાન્ન આદિ બલિષ્ઠ અને સ્વાદીષ્ટ ભજન તજે છે. અને અપ આરંભ–સમારંભથી પિતાને ગુજારે ચલાવે છે, અને જેને પતિને સંગ છે તેવી સ્ત્રી પતિ સિવાય અન્ય પુરૂષને સેવતી નથી તે મૃત્યુ પામીને ૬૪૦૦૦ વર્ષના આયુષ્યવાળા વાણ-વ્યંતર દેવ થાય છે. (૫) જે અન્ન અને પાણી બે દ્રવ્ય સિવાય કશું ન ભગવે, એ જ પ્રમાણે ૩ થી ૧૧ દ્રવ્ય સિવાય બીજું ન ભેગવે, દૂધ વગેરે ઉપર કહેલા દ્રવ્ય તજે, ગાયની ભક્તિ. ને દેવ ને વૃદ્ધને વિનય કરનાર, તપ-વ્રત કરનાર, ધર્મ, શાસ્ત્રોનું શ્રવણ કરનાર, ફક્ત સરસીયાનું જ તેલ ગ્રહણ કરનાર એટલે ગમે તે એક જ તેલ વાપરનાર મરીને ૮૪૦૦૦ વર્ષના આયુષ્યવાળ વાણુવ્યંતર દેવ થાય છે. (૬) જે તપસ્વી અજ્ઞાન તપ જેવું કે જમીન પર સુવું, માત્ર ફળ ખાવા, એકજ વસ્ત્ર પહેરવું, સદા ઉભા રહેવું, વલ્કલ ધારવા, માત્ર પાણી પીને રહેવું, સદા રામરામ, કૃષ્ણ-કૃષ્ણ ૨ટનાર, શંખધ્વનિ કરી કે સ્નાન કરી. ભજન કરનાર, વાયુ ભક્ષી, સેવાળભલી, પંચધુણ તાપનાર, ટાઢ-તડકાના કષ્ટ સહન કરનાર, સૂર્યની આતાપના લેનાર ઈત્યાદિ અજ્ઞાન તપ કરનારા આયુષ્ય પુરૂ કરી ઉત્કૃષ્ટ એક Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૯. પલ્યોપમ ઉપર એક લાખ વર્ષના આયુષ્યવાળા (ચંદ્ર. વિમાનવાસી) જ્યોતિષી દેવ થાય છે, (૭) કેટલાક જૈનધર્મની દીક્ષા લઈને સાધુકિયાનું પાલન કરવા સાથે કામવાસના જાગે તેવી વિકથા કરનારા, નિર્લજજ વાણો બોલનારા, સંગીત વાછત્ર સાથે ગાન કરવાવાળા, નાચવા ને નચાવવાવાળા, ઈત્યાદિ પાપકર્મોની આલોચના કર્યા વિના જ કાળ કરે તે પહેલા સુધમ" દેવલેકમાં જઘન્ય એક પલ્યોપમના આયુવાળા કંદર્પ જાતિના દેવ થાય છે. (૮) સાંખ્યમતી, અષ્ટાંગયોગના જ્ઞાતા ને સાધક, વનવાસી, નગ્ન રહેનાર, મડમાં રહી માં બ્રહ્મચર્યાદિ ગુણોના ધારક, ચાર વેદ આદિ શાસ્ત્રો અર્થ સાથે ગુરૂગમથી ભણીને બીજાને ભણાવનાર, દાન દેવું, શુચિ રાખવી, તીર્થાટન કરવું આદિ ધર્મ પિતે પાળે ને બીજાને પળાવનાર આ તાપસે ફક્ત ગંગાજળને ગળીને પીએ છે, કે ઈવાહનમાં બેસતા નથી, નાટક–ખેલ જોતાં નથી, વિકથા. કરતા નથી, વનસ્પતિને પણ આરંભ કરતાં નથી, કાષ્ઠ, તુંબડા ને માટીના સિવાય અન્ય પાત્રો વાપરતા નથી, ગેરૂઆ રંગ સિવાય અન્ય રંગના વસ્ત્રો રાખતા નથી–તેવા તપસ્વીઓ કાળ પામી ઉત્કટ ૧૦ સાગરોપમના આયુવાળા પાંચમાં બ્રહ્મલેક દેવલોકમાં ઉપજે છે. (૯) જન સાધુઓ સાધુના આચાર તે બરાબર પાળે. પણ ગુર, આચાર્યાદિ, ગણના અન્ય સાધુઓના વેરી બની Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ :૨૨૦ સમ્યગ્દ ન નિંદા કરે, દ્વેષ રાખે તેા સમક્તિ વમી મિથ્યાદષ્ટિ અને, -- અને કાળધમ પામીને ઉત્કૃષ્ટ ૧૩ સાગરોપમની સ્થિતિવાળા જમાલિ મુનિની જેમ (કિલ્વિષી) દેવ થાય, આચાય કે ગુર્વાદિની નિંદાથી ઉત્કૃષ્ટ સયમધારી સાધુ પણ ચ’ડાળ “ જાતિના હલકા કિલ્પિષી દેવ થાય. આવું જાણી ઉપકારી જનાની નિઢાથી અવશ્ય ખચવું. (૧૦) ઉક્ત ગ્રામાદિમાં પચેન્દ્રિય તિય ચ જેવા કે મચ્છાદિ જળચર, ગાય શ્વાન આદિ સ્થળચર, હુંસ-પોપટ - આદિ ખેચર-તેમાંથી કોઈ ને વિશુદ્ધ મન પરીણામ થવાથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમ થઈ જાતિસ્મરણુ જ્ઞાન ઉપજે છે; જેથી તેને પૂના માનવભવના સયમ જીવનનું જ્ઞાન થઇ આવે છે, તેથી જાણે છે કે સંયમ લઈ ને મે વ્રત પચ્ચક્ખાણુ નિર્માળા પાળ્યા નહિં અને વિરાધના કરી તેા ફળસ્વરૂપે આ ભવે તિય‘ચપણું પામ્યા છું. આમ પશ્ચાતાપ કરતા પૂપઢિત જ્ઞાન અને પૂચારિત્ર વ્રતાને ફરી ગ્રહણ કરે છે, શ્રાવકના પાંચ અણુવ્રતાદિકનુ પાલન કરે છે. સામાયિક, પૌષધ આદિ સંવર કરણી કરે છે, – તેએ આયુષ્યના અંતે સલેખા સહિત સમાધિમરણે મરી અઢાર સાગરોપમના આયુષ્યવાળા આઠમા દેવલોકના દેવ થાય છે. નંદ, મણીયારનુ દૃષ્ટાંત પ્રસિધ્ધ છે. લાકહિતાર્થે વાવ બંધાવી, પ્રશંસા સાંભળી, વાવની આસક્તિ થઈ તા પ્રીતિ ત્યાં ઉત્પત્તિ' એ ન્યાયે તે વાવમાં જ દેડકા ‹ Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૬૭ એલ ૨૨૧ થયા. લેાકેાને પ્રભુ મહાવીરના દર્શને જતાં જોઈ જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ જાણી એક ને પ્રશ્ચાતાપ થયાં. પ્રભુના દર્શોન કરવા કુદતા કુદતા જવા લાગ્યા ઘેાડાના પગ નીચે કચરાઈ મૃત્યુ પામ્યા. શુભ અયવસાયને કારણે દરક દેવ થયા. દેવપણે પ્રભુના દર્શને આવ્યા, ગૌતમસ્વામીએ . પ્રશ્ન પૂછ્યા આવે. રિધ્ધિવાળા દેવ કાણુ છે? પ્રભુએ. પૂર્વ વૃતાંત કહ્યો. (૧૧) ગોશાલકના આજીવક મતના સાધુ એક, એ. યાવત અનેક ઘરના અંતરથી ભીક્ષા લેવા વાળા, અનેક પ્રકારના અભિગ્રહ ધારવાવાળા, ને કેટલાક વ્રત નિયમ... કરનારા પણ હોય છે. તે ઉત્કૃષ્ટ ૨૨ સાગરાપનની સ્થિતિવાળા ખારમા દેવલાકના દેવ થાય છે. (૧૨) જૈનધર્માંના પંચમહાવ્રતના પાળનારા સાધુ . હોય પણ મઢમાં છકેલા, સ્વપ્રશંસા ને પરનિંદા કરવાવાળા મત્ર-તત્ર જ્યાતિષાદિ કહેવાવાળા ઉક્ત પાપાની આલાચના કર્યાં વગર કાળ પામે તેપણ ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમ-વાળા મારમા દેવલાકના દેવ થાય છે. (૧૩) જિનવચનને ઉત્થાપનાર કે વિપરિત કહેનાર . જમલિ આદિ નિવા જેવા જે કદાગ્રહી સાધુ કાચ વ્યવહાર ક્રિયાના ખરાખર પાળનારા હોય તેપણુ વિપર્યાસ ષ્ટિના લીધે મિથ્યાત્વી અને છે; છતાં દુષ્કરકરણીના પ્રભાવથી આયુષ્યના અંતે કદાચિત્ ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમની સ્થિતિવાળા નવપ્રવેયકવાસી દેવ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ -૨૨૨ સમ્યગદર્શન (૧૪) કેટલાક મનુ મિથ્યાત્વને ત્યાગ કરી અવિરત સમ્યગ્ર દષ્ટિ (ચોથા ગુણસ્થાનકવતી ) અને “કેટલાક દેશવિરતિ (પાંચમા ગુણસ્થાનકવતી ) શ્રાવક બન્યા છે જે શ્રત અને ચારિત્ર્યધર્મનું યથાશક્તિ પાલન કરે છે ને કરાવે છે, સુશીલ ને સુવતી હોય છે, સાધુની સેવાભક્તિ કરનારા હોય છે, આરંભ સમારંભને ત્યાગ કરનારા હોય છે, સ્નાન–શબ્દાદિ ઈદ્રિના વિષયના સેવનથી નિવૃત્તિ પામ્યા છે, જીવાદિ નવતના જાણનારા, જિનેશ્વરના ધર્મમાં એવા દઢ છે કે દેવાના ડગાવ્યા પણ ડગે નહિ, શાસ્ત્રશ્રવણ કરનારા, તેના અર્થ પરમાર્થ યથાર્થ ધારણ કરનારા, સંશય થયે ગીતાર્થ બહુસૂત્રને પૂછી નિર્ણય કરનારા, નિરાધાર લોકો માટે - ઘરના દરવાજા ખુલ્લા રાખનારા, ચારિત્ર્યની દઢતાની એવી છાપ તે સમાજમાં પડી હોય કે રાજાના અંતે–પુરમાં પણ વિના રોકટોક જવાની આજ્ઞા પામનારા, પર્વતિથિએ પિષધ કરનારા, ચૌવિહાર, પ્રતિકમણદિના રેજ કરનારા, - સાધુ-સાધ્વીજીને જેગ મળે નિર્દોષ સુઝતી વસ્તુ આપી પ્રતિલાભ લેનારા, આવા શ્રાવકો આયુષ્યના અંતે આલેઅનાદિ કરી, સર્વ જીવોની સાથે ખમતખામણા કરી સમાધિ–પૂર્વક આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ ૨૨ સાગરેપમની સ્થિતિવાળા બારમા દેવલેકે ઉપજે છે. (૧૫) કેટલાક મહાત્મા સંસારના સર્વે સંબંધ ને વિષયેને તજી સંયમ લઈ પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ઈત્યાદિના વિશુદ્ધ પાળનારા છે, જિનેશ્વરની Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૬૭ એલ ૨૨૩ આજ્ઞા પ્રમાણે જ પ્રવતનારા છે, એવા સંત-સતીજી જે ચરમ શરીરી હાય તા તે જ ભવે 'સક ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરી લે છે, અને જો સાત લવ જેટલા આછા આયુષ્યમાં તથા એક છઠ્ઠું (એ દિવસના ઉપવાસ) તપથી ક્ષય પામે તેટલા કમ ખાકી રહી જાય તે ૩૩ સાગરાપમના આયુષ્યવાળા સર્વાસિદ્ધ મહાવિમાનમાં નિશ્ચયથી એકાનતારી એવા મધિક દેવ થાય છે, ને ત્યાંનું આયુષ્યપૂર્ણ થયે ત્યાંથી ચ્યવી માનવભવ પામી, સયમ લઈ નિયમા માક્ષ પામે છે. (૧૬) ઉક્ત ગ્રામાદિમાં જે મહાત્મા સાધુ રાળ, દ્વેષ, વિષય-કષાય, મેહ, મિથ્યાત્વ ઈત્યાદિ ક ખ‘ધના સ હેતુના સČથા પરિત્યાગ કરી યથાખ્યાત ચારિત્ર અને શુકલધ્યાનથી સર્વ કર્મીના સથા ક્ષય કરે છે તે નિશ્ચયથી મેક્ષ પ્રાપ્ત કરી લે છે. હું ભન્ય જીવા ! જેને આત્મકલ્યાણની અભિલાષા છે તે શ્રી ઉવવાઈસૂત્રના આ પ્રમાણથી નિશ્ચયપૂર્વક માને કે કરણીના ફળ અવશ્ય મળે જ છે. જિનાજ્ઞાનુસાર કરણી કરવાથી કર્માંની નિરા થાય છે, ફળસ્વરૂપે ભવભ્રમણ ઘટે છે, અને ચર્મ શરીરી હોય તે તદ્ભવે નહિતર પરંપરાએ અવશ્ય માક્ષની પ્રાપ્તિ થાય છે. અને જિનાજ્ઞા વિનાની અન્યમતિની શુભકરણીથી પણ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, અને દેવગતી તા મળે છે, તે જ પ્રમાણે અશુભ કરણીથી પાપફળની પ્રાપ્તિ થાય છે; જે ભાગવવી દુ:ખકર છે, માટે શ્રઘ્ધા રાખીને વિતિગિચ્છા દોષથી સભ્ય, Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ " સમ્યગદર્શન કૃત્વ દુષિત ન કરશે, જિનાજ્ઞા પ્રમાણે આરાધના કરતાં રહેશે તે સુખી થશે. પરવશપણે પણ દુઃખ ભગવાવથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેથી જ ભગવાન શ્રી દશર્વેકાલિક સૂત્રમાં “દેહ દુઃખ મહાફલ” કહ્યું છે. (૨૪) પરપાસિંડ પસંસા – પરપાખંડીઓની પ્રશંસા કરવી મિથ્યાત્વીએના મિથ્યાડંબરની પ્રશંસા સમકિતી કદાપિ કરે નહિ, કારણકે સારંભી કિયાની અનુમોદનાથી. પણ પાપના ભાગીદાર થવાય છે, એટલું જ નહિ પણ અન્ય અનેક ધમ જીવોના મન પરિણામ પણ અસત્ય ધર્મ તરફ ઢળે છે, અને આ રીતે સમકિતને ઘાતક અને મિથ્યાત્વને પિષક બને છે માટે આવું. અહિતકારી દૂષણ. કદાપિ સેવવું નહિ. (૨૫) પરપાડ સથવો (પરિચય) – પરપાખંડીએને પરિચય કરે. - પ્રશંસાની જેમ જ મિથ્યાત્વીઓને પરિચય પણ તે જ કારણે ન કરવો. કારણે “સંગ તેવો રંગ” લાગે છે તે નિયમ પ્રમાણે મિથ્યાત્વીના સંગથી સમક્તિ વમી પણ જાય. માટે મિથ્યાષ્ટિને પરિચય જ્ઞાનીઓએ તજવા ગ્ય કહ્યો છે. તાત્પર્ય એ છે કે ઉપરોક્ત પચે દૂષણેનું વધારે સેવન કરવાથી સમક્તિ સમૂળગું નાશ પામે છે અને અ૫. સેવનથી મલિન થાય છે. એવું જાણી સુજ્ઞ જને પાંચે દૂષણોથી પોતાના આત્માને બચાવી. નિર્મળ રાખે. Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૨૫ (ર૬-૩૦) સમક્તિના પાંચ ભૂષણ – આભૂષણેથી જેમ શરીર શેભે છે, તેમ નીચે કહેલા પાંચ પ્રકારના ગુણરૂપી ભૂષણોથી સમકિતી શેલે છે - (૧) ધર્મ કિયામાં કુશળતા કે કૌશલ્ય હેય. કુશળતાપૂર્વક કરાયેલું દરેક કાર્ય સારું થાય છે અને નિવિર્દને પાર પાડે છે તેથી ધર્મક્રિયા કે અનુષ્ઠાનમાં, વ્રતમાં, ઉપદેશમાં કે તપાદિમાં કૌશલ્ય (ચતુરાઈ) બતાવી સારી રીતે પાર પાડી શાસનને દીપાવી અનેક લોકેના મનને વીતરાગધર્મ તરફ આકર્ષે છે, અને પિતાની કુશળતાથી કુતર્કોનું ખંડન કરી ન્યાયયુક્ત સત્યપક્ષનું સ્થાપન કરે છે, આ બાબતમાં શ્રેણિક રાજાના મંત્રીશ્વર શ્રી. અભયકુમારની કુશળતા ઘણું વખણાઈ છે. એક વખત શ્રેણિકની રાજસભામાં ઘણું સામંતે માંસ ઘણું સસ્તુ છે એમ. ચર્ચા કરવા લાગ્યા. બીજા દિવસે પરોડીયામાં જ અભયકુમારે તે દરેક સામંતને રાજઆજ્ઞા મેકલાવી કે મહારાજા શ્રેણિકને રાત્રે ભયંકર વ્યાધિ લાગુ પડે છે અને રાજવૈદે સવાલા માત્ર કાળજાના માંસની માગણી દવા માટે કરી છે, તે તે આપવા રાજદરબારમાં આવવું, આવી રાજઆજ્ઞા સાંભળી સામંતે મુંઝાયા. કાળજાનું માંસ. દેવા જતાં તે જીવ જાય. અને જીવ દેવા કેણ તૈયાર થાય? સામંતે તે લાખ લાખ સેનામહોરાની થેલીઓ લઈને અભયકુમારને મળવા આવ્યા અને રાજ આજ્ઞામાંથી સ. ૧૫ - Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સમ્યગદર્શન મુક્તિ મેળવવા આજીજી કરવા લાગ્યા. અભયકુમારે તે બધી સેનામહે રાખી લઈને બધાને અભયદાન આપ્યું. રાજદરબાર સમય પ્રમાણે હકડેઠઠ ભરાય છે. કારણ કે નગરમાં માંસ સસ્તું છે કે મેંવું તેને નિર્ણય આજે થવાને છે. અભયકુમારે સેનૈયાની થેલીઓના ઢગલા દરબારખંડમાં કરી રાખ્યા છે. ગઈ કાલે જે સામતે માંસ ખૂબ સસ્તુ હેવાની વાત કરતાં હતાં તે આજે ખૂબ મેં છે તેમ કહેવા લાગ્યા, તેથી શ્રેણિક રાજા ને અન્ય દરબારીને આશ્ચર્ય થયું. રાતેરાત આ પરિવર્તન કેમ આવી ગયું ? તે સમજવા માંગ્યું ત્યારે ચાર બુધ્ધિના નિધાન એવા મંત્રીશ્વર અભયકુમારે ઘટસ્ફોટ કર્યો કે આ બધા સામંતે જે માંસ અતિ સસ્તુ થઈ ગયાની વાત કરતા હતા તે બધાએ સવા તેલે, માત્ર સવા તેલે માંસ આપવાથી મુક્તિ મેળવવા માટે લાખ લાખ સેના મહેરે આપેલી છે, જેને ઢગલે આપ સહુની ખાત્રી માટે અમે રાખેલ છે. તે બધી સેના મહોરે રાજભંડારમાં લઇ જવા શ્રેણિક રાજાએ આજ્ઞા આપી, સવા તોલા માંસની કિંમત લાખ સેના મહેર થઈ તે તે સતુ ગણાય કે મેવું તેને સુજ્ઞજને પિતે જ નિર્ણય કરે. અભયકુમારે પછી કુનેહપૂર્વક દયાધર્મની મહત્તા સમજાવી કે જેવી રીતે સવા તેલ માંસ ન આપવા માટે લાખ લાખ સોનામહોર આપીને પિતાના પ્રાણ બચાવ્યા તેમ જીવમાત્રને પિતાના પ્રાણ વહાલા હોય છે. ભગવાને પણ કહ્યું છે “સર્વે જીવા વિ ઈચ્છતિ જીવિલંડન મરિજિજ Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૬૭ ખેલ અર્થાત્ સ જીવા જીવવાને ઈચ્છે છે, મરવાનું કાઇ ઇચ્છતુ નથી ’ માટે કોઈ પણ જીવના પ્રાણ લેવા તે ઘાર પાપનું કારણ છે ને ક્રુતિનુ કારણ બને છે માટે જીવદયા પાળવી. આને કાર્ય કુશળતા કહી છે, અને તે સમકિતીનુ ભુષણ છે, (૨) શાસનની ભક્તિ કરે જૈન શાસન સાધુ-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકારૂપ તીથ એટલે ચતુર્વિધ શ્રી સંઘનુ બનેલુ છે, તેમની યથાશક્તિ સેવા કરે. તેમની ધર્મ આરાધનામાં સહાય કરવી તે ‘ સમિકતી ’ નું ભૂષણ છે, આ પ્રમાણે સહાય પોતે કરે અને ખીજાને પ્રેરણા આપી કરાવે, કારણકે શ્રી દશવૈકાલિક સૂત્ર અઘ્ય. પ ગાથા ૧૦૦ માં કહ્યું છેઃ .6 દુલ્લહા ઉ સુહાદાઈ, મુહાથવી નિ દુલ્લહા | સુહાદાઈ સુહાવી, દેવિ ગચ્છતિ સુઈ ! ‘ નિસ્પૃહભાવે (ભાવપૂર્વક, આહારાદિ માત્ર ભક્તિભાવે દેનારા અહુ દુ^ભ હાય છે, તે જ રીતે કેવળ સયમના પાલન અર્થે જ (રસાસ્વાદની કે એવી બીજી કોઈ કામના વગર) આહારાદિ લેવા વાળા નિષ્કામ સાધુએ મળવા પણ અહું દુર્લભ હોય છે. આવા મુહાદાયી અર્થાત્ નિસ્પૃહભાવે આપનારા શ્રાવક તથા મેાક્ષના હેતુ માટે જ નિર્દોષ સંયમ જીવન જીવનાર મુધાજીવી સાધુ-આ બંને સમુદાય સદ્ગતિને જ પામે છે.’-આવુ રૂડું છે ભક્તિનું ફળ સાધુની ભક્તિનું ફળ તો આવું લાભદાયી છે, પણ સાધી અંધુની સેવામાં પણ ઘણા લાભ છે, શ્રાવકકરણીની સજ્ઝાયમાં કહ્યું છે નેઃ” ♦ સ્વામી વત્સલ કરજે ઘણા, સગપણ મોટા સ્વામી તા. Jain Educationa International ૨૨૭ For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ * ૨૨૮ સમ્યગદર્શન અહીં સ્વામી એટલે સાધમી– “શ્રાવક-શ્રાવિકા” સમજવા, સાધમનું સગપણ છે તે પારમાથીંક છે અને આત્મોન્નતિના કાર્યમાં સહાયકારી છે. એટલા માટે સ્વધર્મની વાત્સલ્યતા-સેવા ભક્તિમાં સમક્તિી સદા તત્પર રહે છે. દષ્ટાંત - જીવાનદ વૈદે સાધુની વૈયાવચ્ચ કરી. તીર્થકર નામગાત્ર બાંધ્યું, આ યુગની ચોવીસીના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન થયા (૨) ગોમટેશ્વર બાહુબલીજીના જીવે પૂર્વભવમાં ૫૦૦ સાધુની ભક્તિભાવે સેવા કરી તે થકવતી કરતાં પણ વધુ બલિષ્ઠ થયા અને તે જ ભવે મેક્ષે પધાર્યા. (૩) શ્રેયાંસકુમારે ઇષભદેવ ભગવાનને ઈíરસથી બાર માસી ઉપવાસ તપના પારણા કરાવી સદ્ગતિ પ્રાપ્ત કરી. (૪) બાહુ મુનિવરે પ૦૦ સાધુને ભાવપૂર્વક ગોચરી લાવી ભક્તિ કરેલી તે પહેલા ચકવતી ભરત થયા. આર્યા ચંદનબાળા, રેવતી ગાથા પતિ, સુલસાગાથાપતિ દેવકી માતા, સ્થૂલિભદ્રજીને પૂર્વભવને રબારીના દીકરાનો જીવ, ઈત્યાદિ અનેક દૃષ્ટાંતે શાસ્ત્રમાં છે. શાસનભક્તિ દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારે થઈ શકે, જેની પાસે દ્રવ્ય અર્થાત્ ધન ન હોય તે ભાવથી પણ ભક્તિ કરી શકે. (૩) દઢધમી હેય – ધર્મમાં દઢતા રાખવા માટે સાધુ અને શ્રાવકના Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બોલ ૨૨૯ માયા ગુણેનું આચાર ધર્મોનું જ્ઞાન સમ્યક્ દષ્ટિને અવશ્ય લેવું જોઈએ. જેથી દોરા-ધાગા, તિષ વગેરેના પ્રપંચ કેટલાક વેશધારી સાધુઓ કરતાં હોય છે તેની માયા -જાળમાં ફસાય નહિ. આમ પિતે ધર્મમાં દઢ બનીને અન્ય કેટલાયને ધર્મમાં દટ બનાવશે. આ પ્રમાણે ધર્મમાં દઢતા એ સમકિતનું ભૂષણ છે. - દૃષ્ટાંતઃ- સતી સુભદ્રા દઢધમી હતી, તે સાસુ નણંદ વગેરે સ્વજનના કષ્ટ ને મેણા સહન કરીને પણ કાચા સુતરના તાંતણે બંધાયેલી ચારણી વડે કુવાનું જળ કાઢી ચંપાપૂરીના ગઢના દરવાજાને છાંટી દઈ બંધ દરવાજા ઉઘાડી સારીયે નગરીના રાજા તથા લોકોને જૈનધર્મથી પ્રભાવિત કર્યો. સુબુદ્ધિ પ્રધાન દઢધમી હતા. તે ખાઈને ગંદા પાણીને પ્રેગ વડે સુગંધિત, અને સુપાચ્ય બનાવી, જિતશત્રુ રાજાને ધર્મશ્રદ્ધાવાળે બનાવ્યું. શ્રી ઠાંણાંગ સૂત્રમાં ૪ પ્રકારના પુરૂષ કહ્યા છે. - (૧) પ્રિયધમી હેય પણ દઢધમી ન હોય (૨) દઢધમી હોય પણ પ્રિયધમ ન હોય (૩) પ્રિયધમી હોય ને ધમી પણ હોય ને (૪) પ્રિયમ ન હોય ને દઢધમી પણું ન હોય. આમાં ત્રીજો ભાંગે ઉત્તમ છે. (૪) ધર્મમાં ડગેલાને સ્થિર કરે– કઈ કારણવસાત્ સાધુ કે શ્રાવકની શ્રધ્ધા ડગી જાય કે અન્યમતીના સંસર્ગથી શ્રધ્ધાભ્રષ્ટ થઈ જાય તે Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સમ્યગદર્શનઃ સમકિતી તેને ધર્મમાં સ્થિર કરવા બનતાં ઉપાય કરે.. આ રીતે શાસનમાં કિયાવંત બનવું તે ભૂષણ છે. આનું દૃષ્ટાંત આ પાંચમા આરાના ચરમ મેક્ષગામી જંબુસ્વામીના પૂર્વ ભવદેવમુનિના ભવનું તથા તેમની સંસારી પત્ની નાગિલાનું છે, ભવદેવ મુનિએ ભાઈમુનિની શરમથી દીક્ષા લઈ બાર વર્ષ પાળી. ભાઈ" કાળધર્મ પામતા સંયમ છેડી સંસારી પત્ની નાગિલા પાસે પાછી આગ્યા. ત્યારે નાનલાએ તેમને સમજાવી. સંયમમાં સ્થિર કર્યા. તે બીજા ભવે જંબુસ્વામી થયા. (૫) ધર્યાવત હેય પિતાના ઉપર કે શાસન ઉપર કદાપિ સંકટ આવી. પડે કે બીમારી વગેરે દુઃખદાયી પ્રસંગોમાં સમકિતી. હાંફળાફાંફળે ન બને પણ અખૂટ ધીરજ રાખે. ધૈર્ય રાખવાથી અશાતા વેદનિય કર્મની ઝડપી નિર્જરા થાય છે. અને સમભાવ રાખવાથી નવા અશુભ કર્મ બંધાતા નથી.. તેથી સંકટ વહેલું દૂર થાય છે. તેથી પૈર્યને સમકિતનું ભૂષણ કહ્યું છે. દષ્ટાંત-સનત્કુમાર મુનિને સોળ સોળ રેગ શરીરમાં પ્રગટ્યા ને દેવ મટાડી દેવા આવેલ, છતાં ના પાડી. કહ્યું કે મટાડવા જ હોય તે આ મારા થુંકમાં એવી. શક્તિ છે કે રેગને દૂર કરે, એમ કહી થુંકવાળી આંગળી કરી કેઢિ પર લગાડી તે તેટલો ભાગ કંચનવર્ણો થઈ ગ. વૈદ્યનું રૂપ લઈ આવેલે દેવ તે આ પ્રભાવ જોઈ . Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનનના ૬૭ બેલ ૨૩૧ નમી પડ્યો, ત્યારે મુનિએ કહ્યું તારામાં શક્તિ હોય તે. મારે ભવોગ મટાડી દે. દેવે પિતાની અશકિત જણાવી, વંદન કરી વસ્થાને ગયે. મુનિએ સાત વર્ષ સુધી બધા રેગેને ધીરજપૂર્વક સહન કર્યા, કાળધર્મ પામી ત્રીજા દેવલેકે ઉપજયા છે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉપજી સંયમ લઈ તે જ ભાવે સર્વ કર્મ ખપાવી નિર્વાણ પામી સિધ્ધ, બુધ્ધ અને મુક્ત થશે. ઉપરોક્ત પાંચ પ્રકારના ભૂષણ વડે સમકિતી જીવ પિતાના સમકિતને તે દઢ કરે છે, પણ પિતાની કાર્યકુશળતા, દઢતા કે બૈર્યથી અન્ય લોકેના મનને પણ સમકિત ને શુદ્ધ રાખવાની પ્રેરણા આપે છે, ને ધર્મ તરફ આકર્ષે છે. (૩૦ થી ૩૫) સમિતિના પાંચ લક્ષણ – સમ્યગ્ગદર્શનના પાંચ લક્ષણ મહર્ષિઓએ કહ્યા છે – (૧) શમ–ઉપશાંત દશા, કોધાદિ ચારે કષાયને ઉપશાંત અર્થાત્ મંદ કરી આત્માને “સમભાવ માં સ્થાપ તે “શમ” કહેવાય છે. સમભાવીના લક્ષણ” શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૧૯ માં મહર્ષિ મૃગાપુત્રના દૃષ્ટાંતે નીચે પ્રમાણે કહ્યા છે – નિમમ નિરહંકારે, નિર્સગ ચગાર સમે ય સવભૂસુ, તમે સુ થાવસુ ય છે ૮૯ લાભાલાભે સુહેદુખે, છવિએ મરણે તહો સામે નિન્દાપસ સાશુ, તહા માણાવાણુઓ શા (તે સમભાવી) મમતા, અહંકાર, અને સંગ રહિત હોય, રસ, ઋધિ-ધન વિભવાદિ અને શાતાકારી સુખ- ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સમ્યગ્દર્શન સગવડોની ઇચ્છિા રહિત હોય, ત્રસ અર્થાત્ હાલતાં ચાલતાં જીવા અને રથાવર એટલે વનસ્પતિ આદિ પાંચે એકેન્દ્રિય જીવા પ્રત્યે એટલે ટુકમાં જીવમાત્ર પ્રત્યે સમભાવી હોય, -આત્મવત્ સર્વ ભૂતેસુ ’–પોતાના જ આત્મા સમાન પ્રાણી માત્રને માને એટલે પરમાર્થથી કોઈપણ જીવને જરાપણ દુઃખ ન દે, (૮૯); લાભ કે હાનીમાં, સુખ કે દુઃખમાં, જીવન કે મૃત્યુમાં નિંદા કે પ્રશંસા દસામાં તેમજ માન કે અપમાનમાં સમભાવી રહે. ૯૦) આ ગાથાઓના ભાવને શ્રીમદ્ રાજચંદ્રે સરળ ગુજરાતી ભાષામાં તેમના અપૂર્વ અવસર કાવ્યમાં મૂકયા છેઃઅહુ ઉપસČકર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ, 6 વંદે ચક્રી તથાપિ ન મળે માન જો, દેહ જાય પણ માયા થાય ન ામમાં, લેાભ નહી. છે। પ્રબળ સિદ્ધિ નિદાન જો અપૂ. ૮) શત્રુ મિત્ર પ્રત્યે તે સમદર્શિતા, માન માને તે તે જ સ્વભાવ જો. જીવિત કે મરણે નહીં ન્યુનાધિકતા, ભવ માક્ષે પણ તે શુદ્ધ સમભાવ જો... અપૂ. ૧૦ ઘાર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો, રજકણ કે રિધ્ધિ વેમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂ.. ૧૨. ટુંકમાં સમિતી સુખ કે સગવડાથી ફુલાઈ ન જાય, અને દુ:ખ કે સુસીખતાથી લેવાઈ ન જાય, પણ અ`તેમાં Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૩૩ એકસરખે સમભાવી રહે. કારણ કે તે બરાબર જાણે છે કે સુખ દુઃખ જે કાંઈ આવ્યા છે, તે પૂર્વભવમાં મારાજ કરેલા શુભાશુભ કર્મના ફળસ્વરૂપે આવ્યા છે. આ પ્રકારની સાચી સમજણ સમિકિતીને હોવાથી તેઓ “ મિસ્તી મે સવ ભૂસુ વે મજઝ ન કેણઈ” અર્થાત્ સર્વ જીવોથી મારે મૈત્રી છે, કોઈની પણ સાથે વેર નથી, આવી મૈત્રી ભાવના સર્વ જીવો પ્રત્યે ભાવતા રહી સમભાવને ધારણ કરે છે. ” –સમભાવ એ વીતરાગતાનું દેનારૂં છે, અને વીતરાગતા એ છવાતાને પરમાત્મપદે પહોંચાડનારી છે, આ રીતે શમ–ઉપશાંત દશા કે સમભાવને મહર્ષિએ સમકિતનું પ્રથમ લક્ષણ યથાર્થ રીતે કહ્યું છે, દુષ્ટાંત શાસ્ત્રમાં પરદેશી રાજાનું રૂડુ દૃષ્ટાંત છે, પ્રભુ મહાવીર સ્વામી એકદા સમોસરણમાં બીરાજી રહ્યા હતા. તે વેળા એક મહા અદ્ધિવંત ને સૂર્ય સમાન તેજસ્વી દેવ પ્રભુના દર્શને આવ્યા. પ્રભુને વંદણા નમસ્કાર કર્યા, મુખશાતા પૂછી અને પછી પિતાના સ્વસ્થાને ચાલ્યા ગયે. દેવની આવી મેટી રિદ્ધિ સિધ્ધ જોઈ ૫ટ્ટ ગણધર ગૌતમસ્વામીએ પ્રભુને સવિનય પૂછયું - ભગવંત! આ દેવ કેણ હતા? પૂર્વે તેણે એવું શું સુકૃત્ય કરેલ કે જેથી આવી ઋષિ તે પામે છે.? ભવભ્રમણને અંત તે કરશે કે નહિ? ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળી પ્રભુએ કહ્યું કે આ -મહાદ્ધિવંત દેવનું નામ સૂર્યાભદેવ છે. આટલી મોટી Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સમ્યગદર્શના ઋદ્ધિ પામવાનુ કારણ પૂર્વભવમાં મહા સમર્થ હોવા છતાં અંત સમયે રાખેલે ઉપશમ ભાવ છે તેના પૂર્વભવની કથા. આ પ્રમાણે છે- (આ કથા રાયપણી સૂત્રમાં છે.) પરદેશી નામે એક કર ને અધમી રાજા હતે. સ્વભાવથી બહુ ઘાતકી અને નાસ્તિક હતે. શરીરથી જુદો. કેઈ આત્મા છે, એવું તે માનતે નહિ. પિતાની અવળી માન્યતા સાચી ઠેરવવા તે ઘાતકી અખતરા કરતે. કેઈ ચેર કે ગુનેગાર પકડાયા હોય તે, તે શરીરના બારીક ટુકડે ટુકડા કરાવી નાખીને કહેતે કે શરીરમાં જે આત્મા. હોય તે શરીરમાંથી નીકળવો જોઈએ ને? ટુકડે ટુકડા. કરવા છતાં આત્મા તે કાંઈ જણાતું નથી. એટલે આત્મા. જેવું કંઈ છે જ નહિ. શરીરના ટુકડા કરવા છતાં ન નીકળે તે કંઈ નહિ. બીજે અખન કરો. જીવતા ચેરને લેખંડની કેડીમાં પૂરીને તેનું ઢાંકણું બંધ કરી સીલ દી દેતે, ને થેલા દિવસે કોઠી ખેલાવતે, ને મડદુ, નીકળતું ત્યારે કહેતે જે શરીરમાં આત્મા જેવું કાંઈ હોય તે કેઠીમાંથી શરીર નીકળ્યું તેમ આત્મા પણ નીકળવો જોઈએ ને? આવા ઘણુ ઘાતકી અખતરાઓ કરીને તે અધમી રાજા કહેતા કે આત્મા, પરમાત્મા કે પરલેક વગેરે કશું નથી. ધર્મ જેવું કાંઈ નથી. માટે ચાર્વાક કહ્યું છે તેમ ખાઓ, પીઓ ને મજા કરે. આ ભવ મઠે તે પરલોક કોણે દીઠે? આ તેની ફિલ્શફી હતી. તેથી રાતદિવસ ભેગવિલાસમાં પસાર કરતે. તેની રાણી સુરીકાંતા. પણ એવી જ વિલાસી હતી Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૬૭ બેલ ૨૩૫. ' પણ રાજાના મંત્રી ઘણે શાણા હતા. રાજાના આવા ઘાતકી વનથી તેના દિલમાં બહુ દુઃખ થતું. રાજાને સન્માર્ગે કેમ વાળવા તેની ચિંતા કર્યા કરતા. એકદા તે મંત્રીને રાજ્યના કામે બાજુના રાજ્યમાં જવાનુ થયું. તે રાજાની નગરીમાં ત્યારે મહાજ્ઞાની સંત કેશીસ્વામી ખીરાજતા હતા. મંત્રી તેમના દર્શને ગયા. એધ સાંભળ્યા. તેમની પ્રતિભા જોઈ મત્રીને અ`તરમાં થયુ... કે આવા પ્રભાવિક સંતના સમાગમ જો મારા રાજાને કરાવું, તે કદાચિત રાજા સન્માર્ગે વળે. મ`ત્રીએ તેથી ગુરૂને રાજાના ઘાતકી સ્વભાવની બધી વાત કરી, તેને ધમમાર્ગે વાળવા પેાતાની નગરીમાં પધારવાની વિનતિ કરી. કેશીસ્વામી લબ્ધિવંત હતા. લાભનું કારણ જાણી પરદેશી રાજાની નગરીમાં પધાર્યાં છે. નગર બહાર ઉદ્યાનમાં ઉતર્યા છે. મ`ત્રી મૃગયા ખેલવાના ( શિકાર કરવાના ) બહાને રાજાને ઉદ્યાનમાં લઇ જાય છે. કેશીસ્વામીને સમાગમ કરાવે છે. ( રાજા ઘણા પ્રશ્ન પુછે છે. ગુરૂ તેને સમભાવથી સચેટ જવાબ આપે છે. જે ચર્ચા ઘણી લાંબી છે તે જિજ્ઞાસુએ ગુરૂગમથી જાણવી. તેમાંના થાડા પ્રશ્નો અગે આપું છું, રાજા:- શરીર ને જીવ એક છે. જવ જુદા હાય તે દેખાતા કેમ નથી. કેશી સ્વામી :- શરીર જડ પુદ્ગલમય છે, તેથી દેખાય છે; જયારે આત્મા અરૂપી ચૈતન્યમય છે; તેથી દેહમાં હાવા Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સમ્યગદર્શન છતાં જોઈ શકાતું નથી, પણ તેના ચેતના લક્ષણથી તેને - અનુભવ સ્પષ્ટ જણાય છે. કારણ કે શરીરમાંથી જીવ ચાલે જાય છે, ત્યારે બધી ઈદ્રિયે એમ ને એમ સંપૂર્ણ હવા છતાં હવે શરીર, ખાઈ શકતું નથી, પીતું નથી, બલતું નથી, ચાલતું નથી, ટુંકમાં અગાઉ કરતું હતું તેવા કેઈપણ કાર્ય હવે કરી શકતું નથી. કારણકે કરનારે જે ચૈતન્ય સ્વરૂપ જીવ હતું. તે ચાલ્ય ગે. માટે હે રાજા ! જીવ અને શરીર બંને જુદા છે તે તું શ્રદ્ધા રાખીને માન. રાજા – શરીરમાં જીવ હોય તે તે નીકળે ત્યારે દેખાવે તે જોઈએને? મેં એક ચોરને જીવતાં લેઢાની કેઠીમાં પૂરીને કંઠી બંધ કરી દીધેલી. તે મરી ગયે પણ કઠીમાંથી નીકળતે જીવ દેખાય નહિ. તેથી કહું છું કે જીવ જેવું કંઈ નથી. ગુરૂ - રાજા ! એક જાડી દિવાલવાળા હવા પણ પસી ન શકે તેવા બંધ ઓરડામાં ઢોલ વાગી રહ્યો હોય, ને તેનું બારણું મજબુતાઈથી પેક કરેલું હોય, તેમ છતાં ઢોલને અવાજ બહાર સંભળાય છે કે નહિ ? અવાજ દેખાય છે ખરે? રાજા : હા, સંભળાય, પણ અવાજ જોઈ શકાતું નથી. ગુરૂ :- તે જ પ્રમાણે રાજા! જીવ ચેતના લક્ષણથી - અનુભવી શકાય છે, પણ અવાજની માફક અરૂપી હેવાથી જોઈ શકાતું નથી. વળી દીવાલ ભેદીને જેમ અવાજ બહાર નીકળે છે, તેમ કેઠી ભેદીને જીવ ચાલે જાય છે. માટે હે રાજા ! જીવ છે તેની શ્રદ્ધા રાખ Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બોલ ૨૩૭* શરીર ને જીવ એક નથી પણ જુદા છે, માટે આવા ઘાતકી અખતરા છોડી ધર્મમાર્ગે ચાલ. રાજા :-નરક જેવી દુર્ગતિ હોય તે હું નથી માનતે.. મારા દાદા ઘણુ ક્રુર હતા તેથી તમારા કહેવા પ્રમાણે. નરકમાં જ ગયા હોય. હવે મારા દાદાને હું બહુ વહાલો હતે, તેથી જે નરકમાં ઘણું દુઃખે ભેગવવા પડતા હોય, તે મને કહેવા તે આવે કે તું પાપ નહિ કરતે? ગુરૂ - રાજા ! કેઈ ગુનેગારને તે જેલમાં પૂર્યો હોય. ને તેને ઘેર કંઈ સારે પ્રસંગ આવે ને તે ઘરે જવા . માગે તે જઈ શકે ખરે? રાજા :- ના ન જઈ શકે. ગુરુ - બસ તે જ પ્રમાણે પાપી, અધમ જીવોને. કર્મરાજા નરકરૂપી જેલમાં પૂરીને જેવા પાપકર્મ કર્યા હોય, તેવા ભયંકર દુખે તેને સજારૂપે ભેગવવા આપે છે. ગમે તે માંધાતા પણ તેમાંથી બચી શકતા નથી. પછી . તે જીવ નરકની સજા (આયુષ્ય) પૂરી ન થાય ત્યાં સુધી તેમાંથી બહાર જ નીકળી શકતા નથી. તે પછી વિચાર કર. કે તારા દાદાને તું ગમે તેવો વહાલે હોય તે પણ નરકરૂપી જેલમાંથી નીકળીને તને ચેતવણી આપવા આવી શકે નહિ. માટે હે રાજા શ્રદ્ધા રાખ કે જીવ અને શરીર જુદા છે. જીવ જેવા અશુભ કર્મ કરે છે. તેવા દુઃખ ને દંડ તેને. અવશ્ય ભેગવવા પડે છે. રાજા-નરક જેલરૂપ છે તેથી ત્યાંથી જીવ બહાર નીકળી ન શકે, તે માન્યું પણ મારા દાદીમા તે બહુ ધાર્મિક Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શન -હતા. વ્રત-નિયમ, ભગવાનની સેવા ભક્તિ ખૂબ કરતા, તેથી તે જરૂર દેવલોકમાંજ ગયા હોય ને ! દેવલેક તે નરક જેવું નથી. તે પછી ત્યાંથી આવીને મારી દાદીમા મને કહેવા કેમ નથી આવતા કે બેટા ધર્મ કરીશ તે દેવલેકના ખૂબ સુખ પામીશ! ગુરુ -- દેવલોક નરક જેવું નથી ને દેવ છે તે આવી શકે, પણ ન આવવાના કારણે છે. પહેલાં તે જીવ દેવલોકમાં શૈયામાં ઉપજતાં જ યૌવન અવસ્થાને પામેલ હોય છે. દેવીએ ખમ્મા ખમ્મા કરતી હોય છે. અને દેવ લેકના નાટારંભ ચાલતા હોય છે, તેથી તે દેવને એમ થાય છે કે બે પાંચ મીનીટ સંગીત સાંભળીને પછી મૃત્યુ લકના સ્વજનને મળવા જાઉ પણ દેવકની બે પાંચમીનિટમાં તે મૃત્યુલોકના સેંકડો વર્ષ વીતી જાય છે. તેથી તેના સ્વજનને તે શું પણ તેની કેટલીય પેઢીઓ ત્યાં સુધીમાં વીતી ગઈ હોય છે. તેના નગરને પણ નાશ થઈ ગયે હોય છે. તેના ઘરબારને પત્તો લાગતું નથી. તેથી સ્વજનોને મળવાની ઈચ્છા થવા છતાં દેવ મળી શક્તા નથી. વળી રાજા તારા મહેલે જવાના રસ્તામાં ગંધાતી ગટર આવતી હોય, તે તું તે માર્ગે જાય ખરે? રાજા –ના ભગવંત. (હવે રાજા જરા કુણે પડતે જાય છે. તેથી ગુરૂ ભગવંત કેશીસ્વામીને ભગવંત કહે છે.). ગુરૂ - બસ, તે જ ન્યાયે દેવલોકને દેવ પૃથ્વી પર આવવા તે ઈચ્છે છે પણ પાંચસે જે જન સુધી પૃથ્વીનું Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૩૯ વાતાવરણ અત્યંત દુર્ગધમય હોય છે, તેથી દેવને પૃથ્વી પર આવવું ગમતું નથી. કેઈ પાછા પણ વળી જાય છે, આ પ્રમાણે પરદેશી રાજા ઘણા પ્રશ્ન કરે છે, જેના ગુરૂ યુક્તિપૂર્વક સચોટ દાખલા આપી જવાબ આપીને શરીર ને જીવ એક નથી પણ જુદા જુદા છે તેમ સાબીત કરી આપી તેની શ્રધ્ધા કરવા કહે છે, પણ રાજા આડેડાઈ કરી અવળા પ્રશ્નને પૂછે છે, ત્યારે ગુરૂ રાજાના ભલા માટે તેની જ નગરીમાં નીડરપણે કહે છે-રાજા ! તું મુર્ખાઓને સરદાર છે. બધું સમજવા છતાં ન સમજવાને ડોળ કરીને બેટા બેટા તર્ક કરીને તુ તારાજ આત્માનું અહિત કરી રહ્યો છે. માટે હજી સમજ. તારા ભલા માટે કહું છું કે જીવ અને શરીર જુદા છે અને જીવ જેવા શુભાશુભ કર્મ કરે તેવી શુભાશુભ ગતિમાં જઇને સુખ દુઃખ અવશ્ય ભોગવવા જ પડે છે. ગુરૂની આવી આત્મહિતકારી નિર્ભય વાણી રાજા પિતાના -જીવનમાં પહેલી જ વાર સાંભળે છે. આજની ભાષામાં કહીએ તે ગુરૂની આ SHOCK TREATMENTથી ખસી ગયેલા મગજને ઠીક કરવા જે શેક ટ્રીટમેન્ટ અપાય છે તે પદ્ધતિથી રાજાની સાન ઠેકાણે આવી જાય છે, ગુરૂ ભગવંતને હવે વંદન નમસ્કાર કરે છે. શ્રાવકધર્મનું સ્વરૂપ તેમની પાસે સમજીને શ્રાવકધર્મ અંગીકાર કરે છે, કેશીગુરુના સમાગમથી અધમી પરદેશી રાજાના હૃદયનું આમૂલ પરિવર્તન થઈ જાય છે. જે અધમી હતો તેજ શ્રધ્ધાળુ ધમી બનીને શ્રાવકધમનું દઢપણે પાલન Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સમ્યગ્દર્શન કરે છે. દર મહિને છ પોષા રાજ સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓ કરે છે. તે માટે ખાસ પોષધશાળા અનાવરાવી છે. રાજકાજ ન્યાયનીતિ પૂર્વક ચલાવે છે ને રાજકાજના સમય સિવાય બધા સમય પેાષધશાળામાં જ ક્રિયા અને સ્વાધ્યાયમાં પસાર કરે છે પણ તેની રાણી સુરિકતાને રાજાનું આ ધાર્મિક પશું ગમતું નથી. તેને તે વિષયભાગે બહુ વહાલા છે. તેથી રાણી એકવાર મર્યાદા મૂકી પોષધશાળામાં જાય છે અને કામભોગની માગણી કરે છે. પણ રાજા તે વ્રતમાં હાવાથી તેની ઈચ્છાને આધિન થતા નથી. રાણી પતિવ્રતા નથી, પણ કામભોગની પુતળી છે. તેથી હવે છેલ્લે પાટલે એસે છે. પોતાના ભાગવિલાસ માટે રાજા હવે કામના નથી, તેમ સમજી તેનું કાસળ કાઢી નાખવા પુત્રને રાજગાદીએ બેસાડવાની લાલચ આપી સમજાવે છે. સ'સારના સબધા કેટલા બધા સ્વામય છે. તેના આનાથી બેધ મળે છે. પણ પુઞ કંઈક સમજુ છે તેથી રાજગાદીના પ્રલાલનને ઠુકરાવીને માની વાત સ્વીકારતા નથી. હવે રાણીને ખીક લાગી છે કે પુત્ર જો આ વાત રાજાને કહી દેશે તે તેને સહન કરવું પડશે. તેથી પોતે નિષ્ઠુર મની રાજાને ઝેર આપી મારી નાખવાનો નિણ ય કરી ઝેરવાળુ ભેાજન બનાવે છે. રાજાના વસ્ત્રોમાં પણ કાતિલ ઝેર છાંટે છે, ને પછી પોતે પશ્ચાતાપ કરવાના હાવભાવ અતાવી રાજાને ભાજનાદિ કરવાનું · આમત્રણ આપે છે. રાજા તા સરળભાવે રાણી સુરીકતાના મહેલે ભાજનાદિ Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૬૭ ખેલ ૨૪૧ લેવા જાય છે. ભાજન કરે છે. રાણીએ આપેલા વસ્ત્રો ધારણ કરે છે. પણ શરીરમાં ઝેરની અસર વ્યાપી જાય છે. તેથી રાજા બધું સમજી જાય છે. છતાંપણ અત્યંત ઉપશમભાવ રાખી પાષધશાળામાં આવી સલેખના સંથારો કરી સર્વ જીવાને ખમાવી અઢારે પાપસ્થાનકાને વાસિરાવી બેસી ન શકવાથી સૂઈ જાય છે. રાણી ઝેરની શું અસર થઈ તે જોવા પાછળ પાછળ જ પૌષધશાળામાં આવે છે. રાજા હજી જીવે છે. મૃત્યુ નથી પામ્યા એમ જાણી બે હાથથી ગળે ચીપ દઈ ને રાજાને માતને હવાલે કરે છે. રાજા ખૂબ શક્તિશાળી હોવા છતાં પોતાના પૂર્વભવના કોઈ અશુભ કર્માંના જ આ ઉદય છે, રાણી તા નિમિત્ત માત્ર છે. એમ સમજી રાણી પ્રત્યે જરાપણું કષાયભાવ લાવતા નથી. અને મનના પરિણામને અત્યંત વિશુદ્ધ રાખી મૃત્યુને ભેટે છે. પરિણામે તેવા ભારે અધમી રાજા પણ સુભ નામે વિમાનમાં સુર્યાભદેવ નામના આવા રિદ્ધિવંત દેવ તરીકે ઉપજ્યા છે. ઉપશમભાવનું આ મહાફળ છે. તે રાજા દેવભવનુ આયુષ્ય પુરૂ થતાં ત્યાંથી ચ્યવી મનુષ્ય ભવને પામશે ને પેાતાના સર્વ દુઃખના અંત કરી અવસરે મુક્તિધામને પામશે. (૨) સવેગ અર્થાત્ મેાક્ષાભિલાષ : – બાર ભવ્ય સમિતી જીવને જ મેાક્ષની અભિલાષા થાય. અભવ્ય જીવને તેા જીવથી માક્ષ સુધીના નવતત્ત્વના સ્વરૂપની સમજણ ને શ્રદ્ધા થતા નથી. પછી મોક્ષે જવાની נר Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સમ્યગદર્શન ઇચ્છા થવાની વાત જ કયાં રહી? એટલે જ મેક્ષે જવાની ઈચ્છા થવી તેને પણ સમક્તિનું લક્ષણ કહ્યું છે. - સંવેગનું લક્ષણ બતાવતાં મહર્ષિઓએ કહ્યું છે – નરવિબહેરસુક્ખં દુખે, ચિય ભાવ અમનતા સંવેગ ન મુકબંમુત્તણું કિપિ પ થેઈ” | સંવેગી જવ રાજા અને ઈદ્રો (વિબુહેસર)ના સુખને પણ અંતરથી (ચિય) દુઃખ માને છે. મેક્ષ સિવાય અન્ય કઈ પણ વસ્તુની તે મનથી પણ ઈચ્છા ધરાવતું નથી. દૃષ્ટાંત :-મંત્રીશ્વર અભયકુમારનું છે. અભયકુમાર મગધેશ્વર શ્રેણિક મહારાજાના સૌથી મોટા પુત્ર હતા. મહા બુદ્ધિમાન હતા. ચાર પ્રકારની બુદ્ધિ શાસ્ત્રમાં કહી છે. તે ચારે પ્રકારની બુદ્ધિના તે પણ હતા. તેથી મહારાજા શ્રેણિકે રાજ્યને સઘળે કારેબાર તેમને સેંપી દીધેલે ને પ૦૦ મંત્રીઓના સર્વોપરી મંત્રીનું પદ તેમને આપેલું. અભયકુમાર બચપણથી જ બુધિનિધાન હોવા ઉપરાંત ધાર્મિક વૃત્તિના હતા. તેથી મગધ દેશને રાજકારેબાર ન્યાયનીતિ–પૂર્વક ચલાવતા. એટલે રાજા તથા પ્રજા બંનેની ખૂબ ચાહના તેમણે મેળવેલી. જેથી રાજાની એવી મહેચ્છા હતી કે તેમને રાજગાદીએ બેસાડવા. પ્રજા પણ ઈચ્છતી કે તે રાજા બને. પણ અભયકુમાર તે બચપણથી ધાર્મિક વૃત્તિના હતાં અને તેમાં પ્રભુ મહાવીર સ્વામીના સમાગમમાં આવ્યા પછી તે પ્રભુ પાસે દીક્ષા–અંગીકાર કરી Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૪૩ સાધુજીવન ગાળવાની ભાવના ભાવતા હતા. કારણકે રાજગાદી, મેળવવા કરતાં તેમને મેક્ષપુરી મેળવવાની તાલાવેલી વિશેષ હતી. છતાં મહારાજાનું મન પણ સચવાય ને રાજગાદી સ્વીકાર્યા પછી પણ પિતે સંયમ લઈ શકે તેવું મનમાં વિચારી એકદા પ્રભુને પ્રશ્ન પૂછયો કે ભગવંત! આ યુગમાં રાજાએ મેક્ષે જશે ખરા ? પ્રભુ – હા, જશે. અભયકુમાર :- પ્રભુ કેટલા રાજા મેક્ષે જશે ને છેલ્લા કયા રાજા મેક્ષે જશે? " પ્રભુ :- ૧૮ રાજા મેક્ષે જશે ને સિંધ સૌવીરના ઉદાયન રાજા જે તારા માસા છે, તે રાજષી બનીને છેલ્લા મેક્ષે જશે પ્રભુને આ જવાબ સાંભળી અભયકુમારે નિર્ણય કરી લીધું કે રાજા કેઈ સંજોગોમાં બનવું નથી. કારણકે ઉદાયન રાજા મારા કરતાં ઘણું મેટી ઉમરના છે. અને મેક્ષે જનારા તે છેલ્લા રાજા હોય તે, રાજા બનીને મિક્ષના દરવાજા મારા હાથે જ બંધ કરવા જેવું થાય. પણ સામાન્ય લોકો માટે મેક્ષના દરવાજા બંધ નથી. તેથી રાજા બનીને નહિ પણ સામાન્ય વ્યક્તિ તરીકે જે સંયમ લઉતે મેક્ષ પ્રાપ્તિને સંભવ ખશે. મંત્રીશ્વર અભયકુમારની મેક્ષની અભિલાષા સંવેગી દશા કેટલી બધી પ્રબળ હશે કે જેથી જે રાજપાટ તેમને સામે ચાલીને Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સમ્યગદર્શન. મળતું હતું, તે મેલ મેળવવામાં બાધારૂપ લાગવાથી છેડી દઈને ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરીને ભગવાનના સાધુ બની ગયા. આ ઉત્કૃષ્ટ પ્રકારને સંવેગ ભાવ છે- મોક્ષાભિલાષા ઉપરાંત તેમને વૈરાગ્યભાવ અર્થાત્, સમક્તિનું ત્રીજુ લક્ષણ “નિર્વેદ એટલે કે સંસાર પ્રત્યેની ઉદાસીનતા પણ એટલી જ પ્રબળ હતી. જેથી મેક્ષની ભાવના ભાવીને બેસી ન રહેતાં, મોક્ષ પ્રાપ્તિનું જે એકમાત્ર સાધન “સુધર્મ” તેની ઉત્કૃષ્ટભાવથી આરાધના કરવા માટે સંસાર તજીને સંયમને પણ અંગીકાર કરી ચારિત્ર પાલનમાં અગ્રેસર બન્યા. આમ સંવેગ, નિર્વેદ, ને પ્રભુવચનમાં સંપૂર્ણ આસ્થા – સમકિતના આ ત્રણે લક્ષણ તેમના જીવનમાં સ્પષ્ટ રીતે દેખાય છે. (૩) નિર્વેદ- વૈરાગ્યભાવ વિષય અને કષાયથી ઉપશાંત થયેલે સંવેગી સાધક સંસારી સંબંધ અને સુખે સાચા શાશ્વતા મોક્ષ સુખના દેનારા તે નથી, પણ તે પ્રાપ્ત કરવામાં ખરેખર બાધા રૂપ છે એમ શ્રદ્ધાપૂર્વક માની સંસાર પ્રત્યે ઉદાસીનભાવ રાખે છે તેને “નિર્વેદ” કહ્યો છે. આને વ્યવહાર ભાષામાં “વૈરાગ્ય” કહે છે. આથી મુમુક્ષુ ભવી જીવ સંસારી આરંભ પરિગ્રહથી નિવૃત્તિભાવ ધારણ કરે છે. કારણ કે શ્રી સૂયગડાંગ સૂત્રની પહેલી જ ગાથામાં આરંભ ને પરિગ્રહને કર્મબંધના હેતુ જાણી તેને તેડવાને પુરૂષાર્થ વિવેકી જ કરે તે મુક્તિ પામે તેમ પરમાર્થથી કહ્યું છે – Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શનના ૬૭ બેલા ૨૪૫ બુજિઝજજ તિઉટિજા બંધણું પરિજાણિયા કિમાહ બંધણું વીરે? કિં વા જાણે તિઉઈ? : ૧ ચિત્તમતમચિત્ત વા પરિગિજઝ કિસામવિ ! અને વા આણુ જણાઈ એવં દુખા ણ મુશ્ચ પરા શ્રી આચારાંગ સૂત્રમાં છ કાયના જીનું સ્વરૂપ બતાવી તેની દયા પાળવાનું શ્રમણ ભગવત મહાવીર સ્વામીએ કહ્યું છે. – તે રૂડી રીતે જાણીને (બુજિઝજજ ), વિવેકી મનુષ્ય - ભવી સાધક “કર્મના બંધન ” તેડે, (તિઉટિજજા) (ને મુકિતને મેળવે.), શ્રી જંબુસ્વામી સુધર્માસ્વામીને પુછે છે - “મહાવીર પ્રભુએ “બંધન કેને કહ્યું છે. અને શું જાણીને તેને તેડવાનું છે?” (તે મને કહે, બતાવે) (૧) ' ' કર્મબંધના બે મુખ્ય કારણે પ્રભુએ કહ્યા છે – (૧) આરંભ (૨) પરિગ્રહ. પરિગ્રહ બે પ્રકારને છે - (૧) સચિત્ત (જીવવાળા - સચેતન) તે દસ, દાસી, પશુ પંખી, પુત્ર પરિવાર વગેરે, અને (૨) અચિત્ત (ચેતન વગરના જડ અર્થાત્ અજીવ) તે મકાન, ખેતર, ધનવૈભવાદિ, વસ્ત્ર, વાસણ, ફનીચર આદિ જય વસ્તુઓ, તેને આરંભ કે પરિગ્રહ પિતે કરે, બીજા પાસે કરાવે છે કે તે કરનારને સારું કર્યું તેમ માને અર્થાત્ તેની અનુમોદના કરે, તે (કદાપિ ) દુઃખથી મુકત થતાં નથી, એટલે કે ભવભ્રમણથી મુકત નથી. કારણ કે જ્યાં પરિગ્રહ છે ત્યાં આરંભ છે, ને આરંભ છે ત્યાં હિંસા છે અને હિંસા જ અશુભ કર્મ બંધાવે છે જે દુઃખનું મૂળ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન ક`બંધના આ હેતુને જાણી તેનાથી જે નિવૃત્તિ પામે તે નિવેદ પામ્યા કહેવાય. ટુંકમાં સંસારના સ્વરૂપને તેથી જ્ઞાનીએ એ ‘ ભવ પ્રપંચ ' કે ' સંસારની માયા ' કહી છે ૮ તેને યથા જાણી ભવભ્રમણથી જે કટાળ્યો છે. થાકયા છે. તેને વૈરાગી અર્થાત્ નિવેદ પામ્યા કહેવાય છે. ને ઃસ`સારકારકાગાર વિવર્જન પરાયણ । પ્રજ્ઞા ચિત્તો ભવેધસ્ય, તન્નિવે દકવાન્તરઃ || ૨૪૬ • સંસાર રૂપી કારાગ્રહને છેડવાની જેના ચિત્તમાં દૃઢ બુધ્ધિ થઈ છે તે વ્યક્તિ નિવેદવત’' કહેવાય છે. આથી નિવેદ ને પણ સમકિતનું લક્ષણ યથાર્થ કહ્યું છે. ( 66 ' દૃષ્ટાંત :- શ્રી શાંતિનાથ ભગવાન, ભરતચક્રવતી સનતકુમાર ચક્રવતી આદિ છ, છ, ખંડની રિદ્ધિસિધ્ધિ પામેલા, શાલિભદ્ર-ધનાદિ શ્રાવકે ઘણી સમૃધ્ધિવાળા હતા છતાં તેમાં લુબ્ધ ન થયા, · સકળ જગત તે એંડવત્ – સંસારના ભાગેાપ ભાગના સ્ત્રી-વૈભવાદિ સુખ સામગ્રીને ‘ એ ” જેવા માની તેને તજી દઈ નિવેદ્ય પામ્યા તે પરમ સુખને પણ પામ્યા છે. , વિરાગ–વૈરાગ્ય પ્રગટે તો જ મેાક્ષના રાગ આવે. કારણ કે માક્ષના શાશ્વતા સુખના રાગ જેમ જેમ વધતો જાય, તેમ તેમ સંસારના વિનાશી ભૌતિક સુખાના રાગ ઘટતા જાય અને તેમ તેમ સાચા ધરાગ વધતા જાય, અને તેથી તપ-ત્યાગ કરવાના ભાવ થાય ને નિવેદ કહેતાં વરાગ્ય ભાવ આવે. Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શનના ૬૭ બેલ ૨૪ " (૪) અનુકંપા–દયા કે કરુણા ભાવ, દિન એટલે કે રંક કે નબળા, દુઃખી અર્થાત, સંસારના ત્રિવિધ તાપ આધિ, વ્યાધિ ને ઉપાધિથી પીડાતા, તથા ધર્મવિહેણ પ્રત્યે દયા રાખવી તે “અનુકંપા કે કરુણુ” કહેવાય છે, દયા ભાવ હેયું કેમળ હોય તેને જ આવે છે. નિષ્ફર કે કઠોર પરિણામવાળાના દીલમાં દયા કદાપિ આવતી નથી. ભૂખ્યાને ભેજન, તરસ્યાને પાણી, આશ્રયવિહોણાને આશ્રય આદિ આપી દુખિયાને દુઃખમુક્ત કરવા, રેગીની સેવા કરવી વગેરે શ્રાવકની “વ્યવહાર દયા” છે, અને માનવભવ પામીને પણ જે ધર્મને ભૂલ્યા છે, તે પરદેશી રાજા કે રોહિણીયા ચોર જેવાને દયામય અહિંસા ધર્મનું સ્વરૂપ સમજાવતા તીર્થકર ભગવંતે - કે તેમના માર્ગે વિચરતા સંતસતીજીએ અંતરની “નિષ્કારણ કરૂણા” વડે જે ધર્મોપદેશ ગામેગામ ખુલ્લા પગે વિચરીને પણ આપતા હોય છે “તે “ભાવદયા” છે. તેના પરિણામે અનેક ભવી જીવે સાધુ કે શ્રાવકોને ધર્મ અંગીકાર કરી સદ્ગતિ પામે છે. અન્ય ધર્મોમાં પણ દયાને મહિમા અપાર બતાવ્યું છે. હિંદુ ધર્મના મહર્ષિ વેદવ્યાસ ધર્મને સાર બતાવતાં કહે છે – “લોકાર્ધન પ્રવક્ષ્યામિ, યદુકત ગ્રન્થ કેટિભિઃ ! પાપકારઃ પુણ્યાય, પાપાય પરપીડનમ' ' Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સમ્યગુદર્શન જે સત્ય કરેડે ધર્મગ્રંથમાં કહેવાયું છે, તે હું માત્ર અર્ધા શ્લોકમાં કહું છું : - “અન્ય છ પ્રત્યે ઉપકાર કરે તે “પુણ્ય” છે, અને બીજા જીવને પીડા ઉપજાવવી, દુઃખ આપવું તે “પાપ” છે.” “– સકળ ધર્મશાસ્ત્રોને આ સાર છે. સર્વે વેદા ન તસ્કુયું, સર્વે યજ્ઞાશ્ચ ભારતા સર્વે તીર્થાભિષેકાશ્ચ, યકુર્યાત્ પ્રાણુનાં દયા હિંદુ ધર્મના સારરૂપ “ગીતા” માં શ્રીકૃષ્ણ અર્જુન (ભારત) ને કહે છે – “હે અર્જુન! જીવદયાથી જેટલું પુણ્ય થાય છે, તેટલું પુણ્ય સર્વ વેદ (તેમના ધર્મશાસ્ત્રો ચાર વેદરૂપી છે) સાંભળતાં, સર્વે ય અને સર્વ તીર્થોની યાત્રા કરતાં પણ થતું નથી. મહાન સંત તુલસીદાસજીએ તેમના પ્રસિદ્ધ દુહામાં કહ્યું છે? – દયા ધર્મ કે મુળ હે, પાપમૂલ અભિમાન - તુલસી દયા ન છાંડીયે, જબ લગ ઘટમેં પ્રાન.. દરેક ધર્મે પિતાના ભગવાનને દયાળુ કહ્યા છે, કેઈ કર, ઘાતકી, હિંસકને કેઈએ પણ પિતાના ઈષ્ટદેવ માન્યા નથી. આજ સિદ્ધ કરે છે કે દયાએ ધર્મને પાય છે. ખ્રિસ્તિધર્મમાં તેમને મૂખ્ય ધર્મગ્રંથ “બાઈબલ” એ કહે છે – Oh God Thy Name Is MERCY." હે ભગવાન! તારૂ નામ જ “દયા” છે. Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૪૯ ઈસ્લામ-મુસ્લિમ ધર્મ પણ પિતાના પયગંબરને રહિમ” અને “રહેમાન” કહે. છે. રહીમ એટલે રહેમ અર્થાતુ દયા કરનાર. રહેમાન ને અર્થ પણ તેજ છે, - હવે વિચારવા જેવું એ છે કે જેમના ધર્મસંસ્થાપક દયાનું બિરૂદ ધરાવે છે તેમના અનુયાયીથી જીવહિંસા થઈ શકે ખરી ! માંસાહાર થાય ખરે? - બૌધ ધર્મમાં બુદ્ધ ભગવાને તો અહિંસા ઉપર મહાવીર સ્વામી જેટલે જ ભાર મુકેલે, પણ ઇતિહાસ કહે છે પાછળથી માંસાહાર પેઠે અને હિંદુધમે તે જીવદયા ઉપર જૈનધર્મ જેમ જ • ભાર મૂકે છે, ગાયનું સંરક્ષણ ને સેવા એ તે હિંદુધર્મ ના પાયામાં છે, “ગીતાએ સર્વભૂતાનુકંપા પ્રાણીમારા પ્રત્યે અનુકંપા-દયા રાખવી તેમ કહ્યું છે, મનુ ભગવાને કહ્યું છે–પ્રાણીઓની હિંસા ન કરવાથી માનવીને મક્ષ મળે છે. મહર્ષિ પતંજલીએ પાંચ યમમાં સૌથી પ્રથમ અહિંસા” કહી છે. તેમના ત્રદષિમુનિઓ સંપૂર્ણ અહિંસા, પાળતા, તેમના આશ્રમમાં પ્રાણીમાત્ર નિર્ભય બની રહેતા.” હિંદુધર્મના ધર્મગ્રંથે માં નીચે પ્રમાણે દયામય અહિંસા ધર્મનું પ્રતિપાદન કર્યું છે – (૧) અહિં સયા ચ ભૂતાનામમૃતવાચ કક૫તેમનુસ્મૃતિ ૬-૬૦, અહિંસાથી અને અમરપદ...મોક્ષ મળે છે. " Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સમ્યગદર્શન. (૨) અહિંસાત્યાચૌર્ય બ્રહ્મચર્યાપરિગ્રહ યમા ! અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્યને અપરિગ્રહ એ. પાંચ “યમ” છે. (પાતંજલ યંગસૂત્ર ને ભાગવત), (૩) બ્રહ્મચર્ય અહિંસા ચ શારીર તપ ઉચ્યતે-ગીતા. બ્રહ્મચર્યને અહિંસા એ શારીરીક તપ છે, અહિંસાથી. માનવમન દયદ્ર બને છે. સર્વ ભૂતાનુકંપા-પ્રાણીમાત્ર પ્રત્યે “અનુકંપાદાને ભાવ જાગે છે, માનવી–માનવી, વચ્ચેના સંઘર્ષોનુ મૂળ જ હિંસા છે. હિંસાથી વેર વધે છે. હિંસાથી પરસ્પરના રાગદ્વેષે વધે છે, પરિણામે મન કલુષિત. થાય છે જેના ફળસ્વરૂપે તન–શરીર કલેશ પામે છે ને જીવન અશાંત ને દુઃખમય બને છે, માટે જે પૂ. નાનચંદ્રજી મ. સાહેબે “દયા તે સુખની વેલડી” અને હિંસા તે. દુઃખની વેલડી “કહ્યા છે, (૪) મહાભારત-ઉદ્યોગ પર્વ-૩૨-પર,-૩૩-૪૮માં અહિંૌવ સુખાવહા” અહિંસા જ એક માત્ર સુખદાયિની. છે તેમ કહ્યું છે. (૫) દેવી ભાગવત સત્ય ન સત્ય – ખલુ યચ્ચ હિંસા “જ્યાં હિંસા છે. ત્યાં સત્ય રહી શકતું જ નથી.” તાત્પર્ય એ છે કે આજના સંદર્ભમાં માનવજાતિને ઉગરવાને એક માત્ર ઉપાય દયામય અહિંસા જ છે. અણુબોંબને વિકલ્પ અહિંસા જ છે. આશુબથી સર્વનાશ છે, અહિંસાથી સર્વોદય છે. અહિંસાથી જ વેરઝેર Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૬૭ ખેલ ૨૫૧ મટે ને મૈત્રીભાવ જાગે જેથી સર્વની આષાઢી થાય. ને સહુને સુખ શાંતિ ને સ્વાસ્થ્ય સાંપડે. શ્રીમદ્ રાજચંદ્રે પણ તેમના • સર્વમાન્ય ધર્મ ? માં કહે છેઃ - • ધ તત્ત્વ જો પૂછ્યું મને, તા સંભળાવું સ્નેહે તને; જે સિઘ્ધાન્ત સકળના સાર, સમાન્ય સહુને હિતકાર....૧ ભાખ્યું... ભાષણમાં ભગવાન, ધમ ન બીજો ‘દયાસમાન,’ અભયદાન સાથે સંતાષ, દ્યો પ્રાણીને દળવા દોષ....૨ સત્ય, શીલ ને સઘળા દાન, ‘દયા’ હોઈ ને રહ્યા પ્રમાણ; દયા નહિ તે એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ....૩ ‘પુષ્પપાંખડી જયાં દુભાય’જિનવરની ત્યાં નહી... આજ્ઞાય. સર્વ જીવનુ છે. સુખ, મહાવીરની આ શિક્ષા મૂખ્ય....૪ જિનેશ્વરાએ – તીથ કરીએ - ચરમ તીર્થકર શાસન પતિ મહાવીર સ્વામીએ પુષ્પની પાંખડીને પણ દુભવવું અર્થાત્ મનથી પણ તેાડવાની ઈચ્છા કરવી તેને ધમ ન કહ્યો, દયામય અહિંસા ન કહી, દયા અનુ કા ન કહી, અર્થાત્ સમકિતનુ' લક્ષણ ન કહ્યું, પણ અધર્મ, હિંડસા ને પાપ કહ્યા. આજનું વિજ્ઞાન પણ ભગવાનની - અનંતા તીથ કરાની આ વાતને પૂરવાર કરે છે કે જો કોઇઅે માનવી મનમાં પણ ફળ-ફૂલ, પાંદડા આદિ તાડવાના વિચાર કરીને બાગમાં કે વૃક્ષ-વેલાદિ વનસ્પતિપાસે જાય, તે તે વૃક્ષ આદિ તરત જ ભયભીત અને છે, મુરઝાવા માંડે છે, - આ સત્ય શ્રી. જગદીશચંદ્ર બેઝે Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ મહાત્માએવા સૂતર શરૂ કરી ૨પર સમ્યગદર્શન પિતાની લેબોરેટરી – પ્રયોગ શાળામાં આપણે આપણી આંખે વડે જોઈ શકીએ તે રીતે સિદ્ધ કરી બતાવ્યું. આથી વનસ્પતિમાં પણ જીવ છે તે વાત જિનેશ્વરે અનાદિ અનંત કાળથી કહેતાં આવ્યા છે તે વાતને વિજ્ઞાને પ્રમણભૂત કરી બતાવી, શુદ્ધ દયાધર્મ પાળવાને રાહ આપણને બતાવ્યું. તેથી મહાત્મા ગાંધીજી જેવા વૈષ્ણવધર્મ મહાત્માએ પણ કુલના હાર સ્વીકારવાનું બંધ કરી લેકેને હાથે કાંતેલા સૂતરના હાર લેકલાડીલા નેતાઓ કે મહાત્માઓને પહેરાવવાની પ્રથા શરૂ કરાવેલી. આવી દયામય અહિંસા-અનુકંપા તે સમકિતીનું લક્ષણ છે. દયા પાળવાનું એક સાધન દાન છે, તે પણ જ્ઞાનીએએ દયાને દાન કરતાં શ્રેષ્ટ - ચડિયાતી કહી છે, કારણકે કદાપિ ધન ખૂટી જાય તે દાનધર્મ પાળી શકાતે નથી, જયારે દયા - અનુકંપાનું ઝરણું તે સમકિતીના હૈયામાં અખૂટ વહ્યા કરે છે. તેથી જ શ્રી સૂયગડાંગ સૂત્રમાં દાણાણ સેઠું અભયપયાણું” પ્રભુએ કહ્યું. સર્વ દાનમાં અભયદાન” - છના પ્રાણ ન લેવા - તેને શ્રેષ્ઠ કહ્યું, ને અભયદાન એ અનુકંપા - દયાનું જ ફળ છે, મૂળ છે તે પણ સમકિતીનું લક્ષણ કહ્યું. આ પદયાની વાત થઈ. તાત્પર્ય એ છે કે મેક્ષની અભિલાષા રાખનાર જીવાત્માનું હૃદય અનુકંપા કે કરુણાથી ભરેલું પ્રાતઃસ્મરcણીય શ્રી ધર્મરુચિ અણગાર જેવું હોવું જોઈએ. (ધર્મરુચિ અણુગારની ને મેતારક મુનિની સઝાય Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૬૭ બેલ ૨૫૩ માટે જુઓ લેખકનું “ભાવના ભવનાશિની” ધર્મ ભાવના પ્રકરણ.) સ્વદયા - પરના દુદખે જોઈ જીવ વિચારે કે આ જીવને આવા દુઃખ કેમ આવ્યા? ત્યારે સહેજે જાણે કે પૂર્વે કરેલા પાપથી – આ બરાબર સમજીને પિતે પાપ કરતાં અટકે તે પિતાના આત્માની સ્વદયા” છે. (૫) અસ્તિકય- આસ્થા – ” અતિ ઈતિ મતિરસ્યત્યાસ્વિકસ્તસ્ય ભાવઃ કર્મવા” આસ્તિયમ્ ” અર્થ :- આત્માના અસ્તિત્વની જે શ્રદ્ધા કરે છે. તે “આસ્તિક છે. તેને ભાવ તે “આસ્તિક્ય” જિનવચન પરની પરમ શ્રદ્ધાને “આસ્તિક્ય ” અર્થાત આસ્થા” કહેવાય છે. કહ્યું છે ને – “અસ્થિક પણે વયણે” != આસ્તિક્ષ્ય પ્રત્ય – વચને” – આ ભાવને વધારે સ્પષ્ટ કહીએ તે જિનેશ્વરે જે જીવાદિ નવતત્વની પ્રરૂપણા કરી છે તેની, તથા સુદેવસુગુરુ-સુધર્મમાં પૂર્ણ શ્રદ્ધા “તે “ આસ્તિક્ય” છે, મારવાડ બાજુ કહેવત છે કે આસતા સુખ સાસતા ” અર્થાત્ આસ્થાથી મેક્ષના શાશ્વતા સુખની પ્રાપ્તિ કુરાડુ મુનિ આદિ મુનિવરે કામદેવ આદિ શ્રાવકે, સુલસા, રેવતી આદિ શ્રાવિકાઓ, શ્રીકૃષ્ણ વાસુદેવ અને શ્રેણિક મહારાજા આદિ જિનવચનમાં પરમ આસ્થાવાળાના દષ્ટાંતે થાય છે. (કુરગડુ મુનિની કથા માટે જુઓ લેખકનું ભાવના ભવનાશિની) Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સમ્યગુદર્શન આસ્તિક્ય – અતિ એટલે હવું એ સંસ્કૃત ક્રિયાપદ પરથી બન્યું છે. પ્રશ્ન થશે કે નું હેવું? જ્ઞાની કહે છે “જીવ–અજીવ આદિ નવ તનું હેવું” અર્થાત્ જીવાદિ નવ તનું સ્વરૂપ યથાતય અર્થાત્ જેવું છે તેવું જ જાણી, સમજી તેની યથાર્થ શ્રધ્ધા કરવી તે “આસ્તિક એટલે કે આત્માના ત્રિકાળી શાશ્વતા અસ્તિત્વની પરમ આસ્થા છે.” આત્માના આ શાશ્વતા સ્વરૂપની યથાર્થ પ્રરૂપણા જિનેશ્વર ભગવતે પ્રથમ “ગિદિ” રૂપે ગણધર ભગવં તેને કરતાં હોય છે, જે સાંભળવા માત્રથી અર્થાત્ શ્રુતજ્ઞાનથીગણધર ભગવંતે દ્વાદશાંગી રૂપી સકળ શાસ્ત્રની ગુંથણી કરતાં હોય છે–જે જિનવાણી રૂપે–શ્રતજ્ઞાનરૂપે –તે તે તીર્થકર ભગવંતેના વારામાં પ્રવર્તતું હોય છે, તેની આસ્થા રાખીને અનેક ભવ્ય જ પિતાનું આત્મકલ્યાણ સાધી ગયા છે, ભવભ્રમણને અંત લાવી દેશે સિધાવ્યા છે. તેથી “આસ્તિકૂય” ને ચડતા કમે સમક્તિનું સૌથી 'ઊત્તમ લક્ષણ પણ કહ્યું છે. તેથી કહ્યું છે : નિજ શ્રેયને પંથે જતાં, બહુ દુઃખ ભોગવવા પડે, પણું પૂર્ણ આસ્થા હેય તે, સહેજે પરમ પદ સાંપડે. શ્રી તીર્થકર ભગવંતે વીતરાગ બન્યા હોવાથી તેમના વચન કે પદાર્થના સ્વરૂપના ભાવમાં રાગદેષની જરાપણ છાંટ હોતી નથી, પણ પદાર્થનું સ્વરૂપ જે પ્રમાણે હોય તે પ્રમાણે જ કહે છે, તેથી તેમના જ વચને સર્વથા Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૫૫ માનવા થોગ્ય છે, નિઃશંક છે, તેવી શ્રદ્ધા તેને “આસ્થા ” કે “આસ્તિક્ય કહ્યું છે, અને આવી “આસ્થા” અંતરમાં પેિદા થતાં જીવને “સમ્યકત્વ” રૂપ પરિણામ પ્રગટે છે, તેથી જ તેને “સમતિ ” નું કારણ કહ્યું છે. સુલસા શ્રાવિકાની દૂહ શ્રધ્ધા એકદા પ્રભુ મહાવીર શિષ્ય સમુદાય સાથે ચંપાપૂરીમાં સમેસર્યા હતા, તે સમયે તે નગરમાં અંબડ નામે પરિપ્રાજક સંન્યાસી વસતે હતે. સંન્યાસી હોવા છતાં અંબડ પરિવ્રાજક પ્રભુના દર્શને જતે. એક દિવસ તેને રાજગૃહીનગરીએ જવાનું થયું. તેથી પ્રભુ મહાવીર સ્વામીને વંદણાનમસ્કાર કરી સવિનય પૂછ્યું -પ્રભુ! રાજગૃહી જવાને છું. કંઈ સેવા હોય તે ફરમાવે.” પ્રભુએ કહ્યું- હે અંબડ! સુલસા શ્રાવિકાને મારા ધર્મલાભ કહેજે. પ્રભુના આવા અસામાન્ય વચન સાંભળી તે પરિવ્રાજક મનમાં વિચાર કરવા લાગ્યું કે ભગવાન પણ એક સામાન્ય શ્રાવિકાને યાદ કરે તે એ શ્રાવિકા કેવી શ્રધ્ધાળુ હશે ? કેવી ભક્તિવંત હશે ? મારે તેની પરીક્ષા કરવી પડશે. સાધન વડે અંબડ પરિવ્રાજકને આબેહુબ બહુરૂપ ધારણ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ હતી. તેથી અબડે જુદા જુદા મેટા દેના રૂપ કાઢી સુલસાની કસોટી કરવા વિચાર્યું. પહેલા દિવસે પહેલા પૂર્વ દરવાજે વિષ્ણુ બનીને ઉભે રહ્યો છે. ખરેખર શંખ, શક ને ગદાધારી ચાર હાથવાળા વિષ્ણુ ને બાજુમાં મંદમંદ હસી રહેલા લક્ષમીજી. મેરામણ ઉલટ હોય તેમ લેકે દર્શન કરવા જઈ રહ્યા છે, પણ Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સમ્યગ્દર્શન. સુલાસા દેખાતી નથી. પણ હતાશ થયા વગર અંબ. બીજા દિવસે બીજા દરવાજે બહ્માનું રૂપ ધારણ કરીને ઊભે છે ને ત્રીજા દિવસે ત્રીજા દરવાજે સાક્ષાત્ શંકર ભગવાનનું રૂપ ધારણ કર્યું છે. નગરીના લેકે તે દર્શન માટે ઉમટી પડયા છે, પણ સુલસા જેનું નામ તે કયાંય દેખાતી નથી. આથી અંબડે વિચાર્યું, અન્ય દેવના દર્શને નહિ આવે પણ જિનનું સ્વરૂપ ધારણ કરીશ તે જરૂર આવશે. તેથી ચોથે દિવસે ચોથા દરવાજે જિનેવરનું રૂપ લઈ સેનાના ગઢ ને રત્નજડિત કાંગરા એવા સમેસરણમાં બીરાજી, સિંહાસન પર બેસી દેશને આપી રહ્યો છે, પિતાને પચીસમાં તીર્થકર તરીકે ઓળખાવી રહ્યો છે. સુલસાને પણ તીર્થંકર પ્રગટ થયાનું કહેવરાવ્યું. પણ સુલસા તે ધર્મતત્ત્વની જાણકાર હતી, અને સાચી શ્રધ્ધાળુ હતી. તેણીએ આવનાર વ્યક્તિને સ્પષ્ટ કહ્યું કે કેઈપણ યુગમાં ૨૫માં તીર્થકર થાય જ નહિ. અને વળી એક ક્ષેત્રમાં પણ બે તીર્થકર હોય જ નહિ પ્રભુ મહાવીર અત્યારે ચંપાપૂરી બીરાજી રહ્યા છે, તેથી આ કહેવાતા. તીર્થકર બનાવટી માયાવી છે. ને માયાવીના દર્શનથી પણ પાપ બંધાય માટે તમારા તીર્થકરને કહી દેજે કે તુલસા દર્શને નહિ આવે. વળી આ ખબર સાંભળી સુલસાના હૈયામાં જરાય હર્ષ કે ઉમળકે આવેલ નહિ. સામાન્યપણે પ્રભુ મહાવીરનું માત્ર સ્મરણ થતાં તેનું હૈયું થનગની ઉઠતું, મરાય પુલકિત બની જતાં તેવું અત્યારે ન થયું તેથી પણ નિર્ણય થયું કે આ કઈ તરકટી છે, એટલે સુલસા ને ગઈ તે ન જ ગઈ. Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૬૭ ખેલ ૨૫૭ પણ સુલસાની કસોટી હજી અધુરી છે. હવે અબડે જૈન સાધુના વેશ લઈ સુલસાના ઘરમાં પ્રવેશ કર્યાં. મુનિરાજને જોતાંવેત સુલસાના શમેરોમમાં હર્ષી વ્યાપી ગયા. પધારો ! દયાના સાગર, પધારો ! બહુ દિવસે લાભ મન્યા. એમ કહી સુઝતા નિર્દોષ આહાર વારાવવા થાળ હાથમાં લે છે. ત્યારે વેશધારી મુનિ કહે છેઃ— ભક્તિભાવ વિનાનું ભાજન હું લેતા નથી. ’ ૮ ભક્તિભાવ વિનાનું કેમ ? ’ મારા પગ ધોઈ ચરણામૃત ન લે તેા ભક્તિ કેમ મનાય ? જનસાધુને ન ક૨ે તેવી વાત સાંભળી સુલસા ખાલી:સ્ત્રીના સ્પર્શ સુધ્ધાં સાધુને ન ક૨ે તો પગ ધોવાય ખરા ? ’ બનાવટી સાધુ કહેઃ— ‘ ભક્તિભાવમાં તે મધુ ક૨ે. આ સાંભળી સુલસા તા તરત જ તેનું માયા કપટ સમજી ગઈ. ગુસ્સે થઈ કહ્યું:-તું સાધુ નહિ પણ ખરેખર કોઈ અપવિત્ર ઢાંગી છે. મારુ ઘર અપવિત્ર થયું. સાધુ માની વંદનાદિ કર્યાં તેનું સિધ્ધની સાખે મિચ્છામિ દુક્કડમ્. હવે જલદી મારા આંગણામાંથી પણ બહાર ચાલ્યા જાવ. સુલસા કસોટીમાં ખરાખર પાર ઉતરી તે જોઈ અબડે પોતાનું મૂળ રૂપ ધારણ કરી સુલસાને ધન્યવાદ આપી, વંદન કરી ભગવાનના સદેશે। આપ્યા. આજ પાંચ પાંચ દિવસથી તમારી શ્રધ્ધાની કસોટી કરવા મેં જુદા જુદા વેષ ધારણ કરેલા પણ તમે અડગ કહ્યા તેથી આટલી માટી રાજગૃહી નગરમાં એક માત્ર તમને જ ભગવાને કેમ યાદ સ. ૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સમ્યગ્દન કર્યાં તેનું રહસ્ય મને સમજાયુ. ધન્ય છે તમારી અવિચળ શ્રદ્દાને. સુલસા ત્યાંને ત્યાંથીજ ચંપાપૂરીની દિશામાં પ્રભુને વંદણા નમસ્કાર કરે છે. પછી સુલસાએ અંખડની ખૂબ સાધર્મિક ભક્તિ કરી ને પ્રભુને પહેલા સુખશાતા પુછી મારા વંદન-નમસ્કાર કહેશે, તેમ અંખડ સાથે કહેવરાવ્યુ.. આવી અવિચળ શ્રધ્ધાના કારણે સુલસાજીએ તીર્થંકર નામ ગોત્ર ખાંધ્યું. અને આવતી ચાવીસમાં ભરતક્ષેત્રમાં સાળમાં તીથ કર શ્રી ચિત્રગુપ્તિ નામે થશે. એ ભાવી તી'કર ભગવંતને આપણા કોટી કોટી વંદન નમસ્કાર. (૨) મંડુક શ્રાવક શ્રી ભગવતી સૂત્રમાં અધિકાર:રાજગૃહી નગરીમાં ગુણુશિલ ચૈત્યમાં પ્રભુ મહાવીરે પચાસ્તિકાય વિષે દેશના દ્વીધી તેની સમજ કાલિયાદિ અન્યધમી ઓને ન પડવાથી સમવસરણની બહાર ના ક્ષેત્રમાં વસતા મધા ઉપહાસ કરવા લાગ્યા. તે વખતે મંડુક શ્રાવક પ્રભુના ! દને જતા હતા. તેને જોઈ ઓલ્યા કે તારા ગુરૂ તા ગપ્પા મારે છે. આજે પ્રવચનમાં કહ્યું કે ધર્માસ્તિકાય ચાલવામાં સહાયક છે વિગેરે, પણ અમે તા તે જોઈ શકતા નથી..... મ'ડુકજી બહુ' જ્ઞાની તેા ન હતા પણ જિનવચનમાં પરમ આસ્થા રાખતા. બધા વૃક્ષની નીચે ઊભા હતા. ઝાડના પાંદડા હલતાં જોઈ મ ુકજીએ તુરત પૂછયું: “આ પાંડાને કાણ હલાવે છે? ' તેઓએ કહ્યું :- ‘ પવન ’. ‘ પવનને ’ " ' Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ સમ્યગદર્શનના ૬૭ બેલ તમે જોઈ શકે છે? દેખાડી શકશે? “તેમણે કહ્યું” ના.. તે પછી શા આધારે કહો છો “પવન હલાવે છે?” ત્યારે તે લેકેએ કહ્યું – “પાંદડા હાલે છે તે જોઈને અમે એમ કહીએ છીએ.” ત્યારે મંડુક બેલ્યા –“જેમ વાયુ સૂક્ષમ છે ને આંખો વડે જોઈ શકાતું નથી, છતાં પાંદડા હલાવવામાં સહાયક છે તેમ આપણે બધા માનીએ છીએ, તે જ પ્રમાણે ધર્માસ્તિકાય અરૂપી છે તેથી જોઈ શકાતી નથી, છતાં ચલન શક્તિમાં સહાયક છે. આમ સર્વ પોતાના જ્ઞાનમાં જોઈને કહ્યું છે. તે વાત શ્રદ્ધાપૂર્વક માનવી તેમાં આપણે કલ્યાણ છે..આમ કહીને તે બધાને નિરૂત્તર બનાવી સમવસરણમાં આવ્યા. ત્યારે ભગવાને પોતાના શ્રીમુખે ચારે તીર્થ સન્મુખ બધી વાત કરી તેમની પ્રશંસા કરી. સમ્યક્ત્વના આ પાંચ લક્ષણ અત્યંત કલ્યાણકારી હોવાથી શ્રીમદ્ રાજચંદ્ર તેમની “આત્મસિધિ”માં સુંદર ગાથા રચી છે – કષાયની ઉપશાંતતા મારા મેક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ-૩૮ દશા ન એવી જયાં લગી, જીવ લહે નહિ જોગ, મેક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રેગ–૩૯ કેધાદિ કષાયોની ઉપશાંતતા એટલે “શમ” (૧), મક્ષ અભિલાષ એટલે “સંવેગ” (૩), ભવે ખેદ એટલે ભવભ્રમણને ખેદ અર્થાત્ નિર્વેદ, (૩), પ્રાણી દયા એટલે Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સમ્યગ્દર્શન " · અનુકંપા ' (૪) અને ‘ત્યાં આત્મા નિવાસ ’, એટલે પહેલા ચારે ખેલમાં આત્માના નિવાસ અર્થાત્ · આસ્થા 6 જિનેશ્વરે તે ચારેની આરાધનાને જ આત્મહિત કરનારી કહી છે તેવી જિનવચનમાં પરમ આસ્થા – શ્રધા તે જ આત્માનું તેમાં વસવું તે, આ પ્રમાણે સમિતીના આ પાંચે લક્ષણ આ ગાથામાં રૂડા ભાવે કહ્યા છે. ને એવી દશા જયાં લગી જીવાત્મા પામે નહિ ત્યાં લગી ભવરાગ પણ મટે નહિ ને મોક્ષ પામે નહિ. આમ કહીને સમ્યગ્દશ - નનું યથાર્થ માહાત્મ્ય બતાવ્યું છે. એવા અપૂર્વ કલ્યાણકારી સમ્યગ્દર્શનને આપણે પામીએ એજ અભ્યર્થીના ! .. હે ઉપરોક્ત પાંચે લક્ષણાની એક આગવી વિશેષતા એ છે કે પૂર્વાનુપૂર્વી કે પશ્ચાતુપૂવી' એમ બંને ક્રમથી એ સરખા ભાવવાળા છે. તે આ રીતેઃ- પ્રથમ શમ’ અર્થાત્ કષાયાનું ઉપશાંત પણુ` કહ્યું. કષાયાનું ઉપશાંત પશુ એટલે અનંતાનુબંધીના કાયના ચાકનો ક્ષય ’ અન‘તાનુબ‘ધી ચારે કષાય નાશ પામે, ત્યારે જ કરણ લબ્ધિ ' પ્રગટે ને દનમેહ નાશ પામી જીવ સમકિત પામે. આ અપેક્ષાએ ‘ શમ ’ પહેલું કહ્યું. દનમાડુ નષ્ટ થતાં જીવમાં વિવેકબુધ્ધિ એટલે કે આત્માનું હિતાહિત શેમાં છે તે સમજવાની બુધ્ધિ પ્રગટે આથી નિશ્ચય થાય કે આત્માના સ્વભાવ તા ઉર્ધ્વગામી જ છે; અધાતિમાં જવાના નથી, આત્માના પરમ અથ · મેાક્ષ ' છે, સ`સા રની ચારે ગતિનુ પરિભ્રમણ નથી, – આ વિવેકબુધ્ધિ પ્રગટતાં જ જીવ મેક્ષાભિલાષ અને, સવેગી ખને. આ Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના આઠ અંગ ૨૬૧ રીતે “શમ” નું ફળ “સંવેગ” છે. સંગી જીવને સંસારના આરંભ-પરિગ્રહને ભારે કંટાળો આવે, પૂર્વ પુણ્યના જેગે ભરત ચક્રવર્તીની જેમ છ ખંડની રિધ્ધિ સિધિ મળી હોય, છતાં તેમાં આસક્ત ન બને, નિલેપ રહે અને વૈરાગ્યભાવ પામે તે “નિર્વેદ સંવેગીને અવશ્ય આવે, ત્યારે સ્વદયા ને પરદયા” રાખવા રૂપ અનુકંપા ગુણ તે જીવમાં અવશ્ય પ્રગટે, ત્યારે જિનવચનની પરમ આસ્થા-શ્રદ્ધા ગુણ “આસ્તિક્ય” પ્રગટે. કારણકે સમાદિ ચારે ગુણે જીવને પરમ કલ્યાણકારી છે એવા જિન વચનની શ્રદ્ધા કરી તે તે ચારે ગુણે પ્રગટયા આવી આસ્થા સહેજે આવે. આ રીતને પાંચે લક્ષણને પૂર્વાનુમૂવી સુલટો કમ છે. હવે પશ્ચાનુપૂવ ક્રમથી પણ સરખા ભાવ જ જાણવા મળશે. તે આ રીતે – પહેલા આસ્તિક્ય” અર્થાત આસ્થા એટલે જીવ–અજીવ આદિ તત્વના અસ્તિત્વની હેવાપણાની શ્રદ્ધા – અંતરપ્રતીતિ ઉપજવી તે અંતર પ્રતીતિ થવી એટલે આત્માના (જીવના) શુધ્ધ સ્વરૂપને યથાતથ્ય જિનેશ્વરે જે રીતે અજરામર સ્વરૂપ કહ્યું છે તે જ પ્રમાણે, જાણે. ત્યારે વિચાર થાય કે આત્મા તે અજર અમર છે તે પછી જન્મ મરણના ચકકરમાં સંસારની ચારે ગતિમાં તેને કેમ રખડવું પડે છે? એટલે સંસારનું દુઃખમય સ્વરૂપ જાણે, ત્યારે જીવને પિતાના જ આત્માની રખડપટીની “અનુકંપા” થાય, આમ “સ્વદયા” જાગે, ત્યારે પિતાના આત્માને દંડાતે બચાવવા પરજીવોની દયા પાળવી Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સમ્યગ્દર્શના ખૂબ જરૂરી છે એમ દયામય અહિંસાધમ નું સ્વરૂપ જાણે તે ‘ અનુકંપા ’ છે. અને જાણીને યથા પાળે તે ‘નિવેદ’કહેતાં ‘· વેરાગ્ય ભાવ' છે, એટલે તેને આરભ પરિગ્રહ રૂપ સંસારના ખૂબ કટાળે આવે તેથી દેશિવરતિ શ્રાવક ધર્મ કે સર્વાં વિરતિ-સાધુધમ ની આરાધના કરે. કાજળની કોટડી જેવા કારાગ્રહરૂપ આ સંસારમાં મારે હવે એક ક્ષણ પણ આત્મભાવે રહેવું નથી એવે વૈરાગ્યભાવ’ ઉપજતાં ‘ સંવેબ ’અર્થાત્ માક્ષના અભિલાષ જાગે. આ સ'સાર ખ'ધનથી કયારે છુટું એવી શુદ્ધ ભાવના ભાવતા તે દૃઢ મુમુક્ષુ અને અને તેના પરિણામે શમ’ અર્થાત્ વીતરાગતા પ્રગટે એટલે વિષય-કષાયાના સથા ક્ષય થાય - પૂવાનુપૂર્વી ક્રમમાં ‘શમ ’ઉપશમ આદિ ભાવનું છે, અંગે ક્ષાયિક ભાવનું સમજવું; ) તેથી પરભાવથી સથા વિરતિ નિવૃત્તિ થાય. વીતરાગતા આવે તેથી તે જીર્વાત્મા પરમાત્મા બની સ્વ સ્વરૂપમાં શમાઈ જાય.-આમ અને ક્રમથી છેવટ માક્ષ જ છે. ' (૩૫-૪૩) પ્રભાવની આર્ટ : જે કાર્યોથી શાસનના પ્રભાવ વધે, શાસન દીપી ઉઠે, અન્યમતીએ ઉપર પ્રભાવ પાડી જિનધર્મ પ્રતી જેનાથી આકષ ણુ થાય તેને ‘ પ્રભાવના ’ કહી છે. પ્રભાવના કરવાનું જેમનામાં સામર્થ્ય – શક્તિ હાય તેને ‘ પ્રભાવક’ છે. શાસ્ત્રકારાએ તેવા પ્રભાવક નીચે પ્રમાણે આઠ પ્રકારના કહ્યા છેઃ કહ્યા = Jain Educationa International - For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૬૭ ખેલ ૨૬૩ - પાચણી ધમ્મકહી, વાઈ ણેમિત્તિએ તવી ય। વિજ્રજા સિદ્ધો ય કવિ, અટ્લે પભાવગા ભણિયા · પ્રાવનિક, ધ કથા કરનારા, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાસંપન્ન, સિદ્ધ અને કવિ એ આઠ પ્રકારના પ્રભાવ (જિન શાસનમાં ) કહેલા છેઃ (૧) પ્રાવચનિક એટલે જિનકથિત્ આગમશાસ્ત્રોનુ સમયાનુસાર પ્રવચન દેનાર તે શ્રી ભદ્રબાહુ સ્વામી દેવધિ - ગણી ક્ષમાશ્રમણ આદિ મુનિવરો જાણવા. (૨) ધમ થી એટલે સામાને ધર્મ પમાડવાની અદ્દભૂત શક્તિ ધરાવનાર તે મુનિશ્રી ‘ન ર્દિષેણુ’ જે રાજ દસ જીવાને બેધ પમાડી સયમ લેવરાવીને આહાર લેતા. (૩) વાદી એટલે અન્યમતી સાથે વાદ કરીને જૈન ધમની શ્રેષ્ઠતા સ્થાપનાર તે મલ્લવાદી, વૃઘ્ધવાદીસુરી વગેરે જાણવા. (૪) નૈમિત્તિક એટલે નિમિત્ત વિદ્યા ( જ્યાતિષ આદિ) માં કુશળ. તે ખીજા ભદ્રમાડુ સ્વામી, હેમચંદ્રાચા વગેરે. હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજથી ભાગતા ફરતા કુમારપાળને તે મહાન રાજા થશે એમ ભાખીને મદદ કરેલ બીજા ભાડુ સ્વામીએ રાજાના પુત્રનુ` બીલાડીથી મૃત્યુ થશે તેમ પૂછવા જતાં ભાખેલું તેથી રાજાએ ખૂબ તકેદારી રાખેલી છતાં આઠમા દિવસે બિલાડી કાતરેલા કમાના અલા કુંવર પર પડતાં કુંવર મૃત્યુ પામ્યા. આમ ભાવી સાચુ પડતાં ધર્મની પ્રભાવના રાજમાં ખૂબ થઈ Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદશ ન (૫) તપસ્વી મહા કઠીન તપસ્યા કરનાર. તે બાહુબલિઇ ધન્ના અણગાર આદિ તપસ્વી મુનિવરે. . (૬) વિદ્યાવાન તે વિદ્યાસંપન્ન તે સ્થૂલભદ્રાચાર્ય, સિદ્ધસેન દિવાકર વસેન સ્વામી આદિ. (૭) પ્રગટતી તે બ્રહ્મચર્ય અદિ મેટા વત સમુદાય વચ્ચે પ્રગટપણે લઈ ધર્મ પ્રભાવના કરે, સિદ્ધ એટલે અદ્ભૂત સિદ્ધિઓથી યુક્ત તે શ્રી કાલકાચાર્ય, પાદલિપ્તસૂરિવર વગેરે. . (૮) કવિ એટલે અપૂર્વ કવિત્વશક્તિ ધરાવનાર તે શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી માનતુંગાચાર્ય આદિ. આજકાલ પતાસા, લાડવા વગેરેની પ્રભાવના પર્યુષણ કે ચોમાસાની પ્રર્વતિથિઓમાં કરવામાં આવતી હોય છે, તેનાથી શાસનને પ્રભાવ કે ધર્મની જાણકારી ખરેખર વધતા નથી. ને ધર્મના જ્ઞાન વગર કિયા શુદધ કેવી રીતે થાય? એટલે ધર્મના સાચા પ્રભાવક બનવું હોય તે તત્વજ્ઞાનમય પુસ્તકની પ્રભાવના કરવી જોઈએ જેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય ને ક્રિયા અનુષ્ઠાન શુદધ થાય. (૪૪ થી ૪૯) જયણ-જતના કે યતના છ પ્રકારે :| (૧) આલાપ એટલે એક વાર બલવું તે, . પરતીર્થીઓ સાથે બોલાવ્યાવિના ન બોલે, - સાધમી બંધુ સાથે વગર બોલાવ્યું પણ બેલે, (૨) સં લા૫ એટલે વારંવાર વાત કરવી તે, Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૬૫ - મિથ્યાત્વી માયાવી હોય છે, તેથી તેમની સાથે વારંવાર વાત કરે નહિ, જ્યારે સાધમી સાથે સમકિતી ધર્મચર્ચા, વાર્તાલાપ આદિ વારંવાર કરે. (૩) દાન-પરતીથીઓને ગુરુભાવે દાન દેવું નહિ, પણ દયા લાવી દાન આપવું, પણ સ્વધમી સાધુ-સાધ્વી એને ગુરુભાવે અને સાધમી ભાઈબંનેને વાત્સલ્ય ભાવે એકવાર દાન આપવું તે સમકિતી ઉલ્લાસભાવે આપે. (૪) પ્રદાન-એ પ્રમાણે વારંવાર દાન દેવું ને પ્રદાન. (૫) વંદના- મિથ્યાત્વીઓને વંદના કરે નહિ, સાધમને વંદના કરે, (૬) નમસ્કાર મિથ્યાત્વને નમસ્કાર કરે નહિ, સાધમને કરે, આ રીતે પરતીથીઓ સાથે છ પ્રકારને વહેવાર કરે તે સમકિતની છ જતના કહેવાય છે, તેની ગાથાઆલાવ લાવવા, દાણપયાણુતેસિ વજજે વંદણુનમસણું વા, પુષ્યઅલગે ન કુણઈ. આલાપ, સંતાપ, દાન, અનુપ્રદાન, વંદન અને નમસ્કાર વ્યવહાર પરતીથી સાથે ન કરવા, પરમાર્થથી સાધમ સાથે કરવા–તે છ જતના છે, (૫૦-૫૫) આગાર છ પ્રકારે – ઉત્સર્ગ માર્ગ જાણવાની સાથે અપવાદ માર્ગ જાણવાની પણ જરૂર રહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સમ્યગ્દર્શન ઉત્સગ માગ ૮ એટલે ધારી મા-રાજમા, અને અપવાદ મા એટલે ગલીકુચીના માગ કે ન છૂટકે લેવા પડતા મા. સંસારવ્યહારમાં કેટલાક પ્રસંગેા એવા ઊભા થાય છે કે આંતરિક શ્રઘ્ધા એક પ્રકારની હાય અને વન ખીજા પ્રકારે કરવું પડતું હેાય, પર`તુ. તેથી શ્રધ્ધાના ખરખર ભંગ થયેલા ગણા તો નથી, માટે શાસ્ત્રકારોએ છ આગાર કહ્યા છે:-- આગારા અવવાય, છહિ કીરતિ ભંગરક્ખટ્ટા રાયગણુ અલસુરમ ગુરુનિગૃહવિત્તિક'તારા ‘ રાજાભિયાગ, ગણાભિયાગ, ખલાભિયાગ, સુરાભિયોગ ગુરુ નિગ્રહ અને વૃત્તિકાંતાર - આ છ આગારી સમ્યકૃત્વ ભંગની રક્ષાને માટે રાખેલા છે: - (૧) રાયાભિએગેણુ – રાજા કે તેની આજ્ઞાને કારણે ઇચ્છા વિરૂધ્ધ કાર્ય કરવુ પડે, કે પરતીથી'ને વંદન નમસ્કાર કરવા પડે તેા સમક્તિ ભંગ થતું નથી. (૨) ગણાલિઓગણ – નાત કે સમાજ આદિ નાત બહાર મુકવાની વગેરે બીક આપે ને ઇચ્છાવિરૂઘ્ધ કાર્ય કરવું પડે, (૩) બલાશિઆગેણું – કોઈ બળવાનની ધમકીના કારણે ઇચ્છા વગર કાય કરવું પડે. (૪) સુરાભિએગેણુ – કોઈ મિથ્યાત્વી દેવ ધમકી આપે કે તેના ઉપદ્રવથી કાર્ય કરવું પડે, Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૬૭ ખેલ (૫) ગુરુતિગડા - કાઈ કા વિરૂઘ્ધ માતા-પિતા અદિ ડિલે કે કરવું પડે, અને (૬) ત્રિતિક તાર વૃતિકાંતાર એટલે જે પ્રમાણે અટવીમાં આજીવિકા મેળવવી મુશ્કેલ છે, તે પ્રમાણે આજીવિકાની પરાધીનતાના કારણે કે કુટુ`બની રક્ષા કાજે શુધધમ થી પ્રતિકુળ પ્રવૃત્તિ નિરૂપાયે કરવી પડે તે ખેદ્યપૂર્ણાંક કરે ત્યારે. ( વૃત્તિ-આવિકા અને કાંતાર=અટવી ) ૨૬૭ અંતરની ઇચ્છા ગુવંદના કહેવાથી આ છ પ્રકારે કાર્ય કરવા પડે તેપણ સમક્તિના ભંગ થતા નથી. તેથી આ છને સમક્તિના આગાર (છૂટ). કહ્યા છે. આવશ્યક સૂત્રમાં તેના દૃષ્ટાંત આપ્યા છે. * શ્રી ઉપાસક દશાંગ અર્ધ્ય ૧ સૂત્ર ૮, આવશ્યક સૂત્ર અધ્યયન, ધ સંગ્રહું અધિકાર ખીજો શ્લાક ૨૨.. ( ૫૬-૬૧) સમકિતની ભાવના છે ઃ Jain Educationa International પ્રત્યેક કાય સિધ્ધ કરવા માટે ભાવનાના મળની પરમ આવશ્યકતા છે, કહ્યું છે ને યાદુથી ભાવના યસ્ય, સિધ્ધ ભવતિ તાદુથી ' જેવી જેની ભાવના, તેવી • તેની સિધ્ધિ ’. એટલા માટે ભાવનાની વિશુદ્ધિ અને તેનુ મળ વધારવા સમકિતીએ સા ઉદ્યમવંત રહેવુ જોઈ એ, તે માટે મહિષ એએ છ ભાવના કહી છેઃ- તે આ પ્રમાણે ભાવવી જોઈ એ ઃ (૧) ચારિગધ રૂપ વૃક્ષનું સમ્યકૃત્યરૂપ ‘ For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સમ્યગ્ગદર્શન છે. તે દઢ રહેવાથી મિથ્યાત્વરૂપ વાયુના વાવાઝોડાથી પણ સંયમી ધર્માત્મા પરાભવ પામતા નથી. " (૨) સમ્યકત્વ ધમનગરમાં પ્રવેશ કરવાનું દ્વાર છે. જેવી રીતે દરવાજેથી નગરમાં પ્રવેશ કરી સુખ પ્રાપ્ત કરી શકાય છે, તેમ સમતિ રૂપ દરવાજેથી ધર્મપુરીમાં પ્રવેશ કરી મેક્ષના શાશ્વતા સુખ પ્રાપ્ત કરી શકાય છે. | (૩) સમ્યકત્વ એ ધર્મરૂપી મહેલનો પાયે છે. પાયે દેઢ હોય તે ઈમારત ટકે છે, તેમ સમક્તિ દઢ હોય તે ચારિત્રધર્મ ઉત્કૃષ્ટ ભાવે પળાય છે. ગમે તેવા ઉપસર્ગ પરિસહ તેને ડગાવી શકતા નથી. (૪) ધમરૂપી રત્ન, સમકિત રૂપી પેટી જેવી રીતે રને, જર-ઝવેરાત તિજોરીમાં સુરક્ષિત છે. તે પ્રમાણે. સમક્તિ રૂપી પેટી – તિજોરીમાં ધર્મરૂપી રત્ન સુરક્ષિત છે. કારણકે અગાઉ – “ના દેસણિ નાણું” વાળી ગાથામાં જોયું તેમ સમ્યગ્ગદર્શન પ્રથમ આવ્યા પછી જ જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યફ પ્રકારે પરિણમે છે. પછી વિષય-કષાય રૂપી કામ કેધાદિ ચેરે ચારિત્રરૂપી ધર્મ -રત્નને લઈ જઈ શકતા નથી, સ્પર્શી પણ શકતા નથી. (૫) ધર્મરૂપી ભેજન, સમક્તિ રૂપી ભાજન જેમ મિષ્ટાન્ન, પેટલી, દાળ, ભાત આદિ ભેજનને થાળી વાટકા આદિ ભાજન વાસણ ધારણ – કરી રાખે - છે, તેમ ધર્મકરણરૂપ આત્મગુણના પિષક શ્રત અને Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલ २६६ ચારિત્રરૂપ આત્મહિતકારી ભેજનને, સમક્તિ રૂપ ભાજન – પાત્ર ધારણ કરી રાખે છે. ટૂંકમાં જેમ ભાજન વિના ભજન રહી શકતું નથી, તેજ રીતે સમક્તિ વિના શ્રત. કે ચારિત્ર ધર્મ પણ રહી શકતા નથી. (૬) ધર્મરૂપી કરિયાણું-સમક્તિ રૂપી કેડી જેમ મજબુત કેઠીમાં (કે દુકાનમાં) રાખેલું અનાજ જીવજત, ઉંદર, ચેરે આદિથી સુરક્ષિત રહે છે, તેવી જ રીતે સમક્તિ રૂપ કેઠીમાં સ્થાપિત કરેલા ધર્મકરણ રૂપ કરિયાણાને અર્થાત્ માલને મિથ્યાત્વ, વિષયકષાયાદિ કીડા, ઉંદર, ચેર વગેરે હાની પહોંચાડી શકતા નથી. સમકિત ધર્મને રક્ષક છે. તેનું રખવાળું કરે છે. આ રીતે સમ્યકત્વ ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે , , નગરનું દ્વાર છે , મહેલને પામે છે જગતને આધાર છે વસ્તુને ધારણ કરવાનું પાત્ર છે, , ચારિત્રધર્મરૂપી રત્નની નિધિ (ભંડાર) છે. પ્રવચન સારોદ્ધાર કાર ૧૫૮ ગાથા ૯૪૦ ઉપરોક્ત છ પ્રકારની ભાવના જે સમકિતી ભાવતે રહે છે અને તે પ્રમાણે ધર્મકરણી કરતે રહે છે. તે Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ (૨૭૦ સમ્યગદર્શન એન સમકિત અને ધર્મને અન્ય કાર્યકારણ ભાવરૂપ જાણી તેમાં દઢ અને અચળ રહી શકે છે, ઉપરાંત સમકિત કે શ્રદ્ધા પ્રત્યે તેના હદયમાં અહોભાવ ને આદર થાય છે. તેથી તેની દઢતા ને શુધિમાં પ્રબળ વેગ આવે છે. ઉપશમ માંથી ક્ષાપશમિક અને ક્ષાયોપથમિકમાંથી ક્ષાયિક ભાવનું સમકિત થાય છે. તે ક્ષાયિક સમકિતી તદ્દભવે કે ત્રીજા ભવે અવશ્ય મેક્ષે જાય છે. - પ્રવચન સારદ્વાર દ્વાર ૧૫૮ ગાથા ૯૪૦, ધર્મસંગ્રહ અધિકાર બીજે કલેક ૨૨ ટકા. (૬૨-૬૭) સમકિતના ટુ (છ)સ્થાનક : કઈ તાવિક માન્યતાના આધારે સમકિત આવે છે ને ટકે છે તેના ઉત્તરમાં આપણે શરૂમાં જ જોયું કે જીવાદિ નવતત્વની શ્રદ્ધા એ જ સમકિત છે અને જીવ અર્થાત્ આત્માના છ સ્થાનકની શ્રદ્ધાના આધારે ટકે છે, તે છ સ્થાનકની ગાથા :અસ્થિ જિઓ તહ નિચ્ચે, કત્તા શોત્તા ય પુનપાવાણું અસ્થિ ધ્રુવ નિવાણું, તદુવાઓ અસ્થિ છઠણે જીવ (આત્મા) છે, તે નિત્ય છે, જીવ કર્મોને કર્યા છે, તે કર્મોને ભેકતા છે, પુણ્ય પાપરૂપે ભેળવે છે; મેક્ષ નિશ્ચયથી છે, અને તેને ઉપાય (ત૬ + ઉવાઓ) પણ છે. – તે જ્ઞાન-દર્શન-ચારિરરૂપ રત્નત્રયીનું શુદ્ધ - ભાવે પાલનરૂપ ધર્મ છે. આ છ સ્થાને સમકિતને -ટકાવનારા છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૬૭ ખેલ ધ સ‘ગ્રહ અધિકાર બીજો કલાક ૨૨. પ્રવચન સારાધાર દ્વાર ૧૪૮ ગાથા ૬૪૧. જીવના આ છ સ્થાનક શ્રીમદ્ રાજચંદ્રે આમ કહ્યા છેઃઆત્મા છે તેનિત્ય છે, છે કર્તા નિજ કમ, $ છે ભાક્તા વળી મેાક્ષ છે, માક્ષ ઉપાય સુધર્મ. ૪૩ આત્મસિધ્ધિ આ છે સ્થાનકમાં જીવ’ ના અસ્તિત્વ' થી ‘મેાક્ષ’ સુધીનું સ્વરૂપ પરમાથી અતાવ્યું છે. તે આ પ્રમાણે:(૧) અસ્તિત્વ :- ‘અસ્તિ’ એટલે ‘હાવુ’ આત્મદ્રવ્યનું ‘સત્” અર્થાત્ વિદ્યમાન રહેવું તે અસ્તિત્વ' ગુણ છે. સમિકતા શરીરથી જુદો એવા ચૈતન્યમય જીવ (આત્મા) છે. તેવી દૃઢ માન્યતા ધરાવે છે. ૨૦૧ કેટલાક નાસ્તિક (ન+અસ્તિ અર્થાત જેની અસ્તિ એટલે કે હયાતિ નથી તેવું માનનારા ) જે ચાર્વાકવાદી કહેવાય છે, તે આત્માના અસ્તિત્વને માનતા નથી, જીવ શરીરની સાથે જ ઉપજે છે ને શરીર નાશ પામતાનાશ પામે છે તેમ કહે છે. આ વાત દેખીતી રીતે જ રાજના અનુભવે પણ ખરાખર જણાતી નથી. કારણકે શરીરમાંથી જીવ જવા છતાં શરીરના બધા અવયવેા ને પાંચે ઇન્દ્રિયા તે જેમના તેમ જ રહે છે, છતાં શરીર વડે જે કાય પહેલા થતુ હતુ. તે હવે થતું નથી ને હાલતુ ચાલતું ખાતું પીતું ખેલતું વિચારતું શરીર હવે મુડદુ ખની જડ બની જાય છે. તેથી સહેજ વિચારતાંય જણાશે કે શરીરમાં પહેલાં કંઈક ચેતનામય તત્વ હતું જેના કારણે તે અધુ Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સમ્યગદર્શન કાર્ય– કરતું હતું, તે ચેતનામય તત્વ શરીરમાંથી નીકળી જતાં શરીર કે જે જડ પુદ્ગલનું બનેલું છે, તે પિતાની સડણ, ગલન, પડણવાળી સ્વાભાવિક પૌદગલિક અવસ્થાને પામી ગયું. હવે જે મુડદાને રાખશે તે ગંધાવા માંડશે. એટલે દેહને ચેતનવંત બનાવનાર જે તત્ત્વ છે તે જ આત્મા કે જીવ છે, તેને શ્રી ઉત્તરાધ્યયન સૂરના ર૩માં કેશીગૌતમિય અધ્યયનમાં નાવિક કહ્યો છે :શરીરમાહુ નાવત્તિ. છ વચઈ નાવિએ સંસાર અણુ વૃત્તો જ તરતિ મહેસિસે ૭૩. શરીર તે નાવ–નૌકા છે, જીવને નાવિક કહ્યું છે, એટલે કે શરીરરૂપી નૌકાને ચલાવનાર જીવ (આત્મા) તે નૌકાને નાવિક છે, સંસાર તે સમુદ્ર છે, જેને મહષિએ (જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી રત્નયિની આરાધના વડે) તરી જાય છે, અર્થાત ભવસાગર તરી મેક્ષ પામે છે. હિંદુ ધર્મગ્રંથ “કઠોપનિષદ” (૧–૩–૩)માં યમરાજા ષિપુત્ર નચિકેતાને આત્મા ને શરીરનું- ચૈતન્ય અને જડનું ભેદ, વિજ્ઞાન બતાવે છે, નચિકેતાની કથા આ પ્રમાણે છે – નચિકેતા ઉદ્દાલક ઋષિને સૌથી નાનો પુત્ર છે, બચપણથી જ ખૂબ સાત્વિક અને વિચક્ષણ છે. એકવેળા. ઋષિએ યજ્ઞ કરીને દાન કરતાં બ્રાહ્મણને ઘરડી વસુકી ગયેલી ગાયે આપવા માંડી, આ જોઈ તે વિચક્ષણ બાળક સમજી ગયે કે યજ્ઞ કર્યા પછી પણ પિતાને લેભ છુટતે નથી. અને નકામી ગાયે દાનમાં આપી યજ્ઞને દાનનું ફળ Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બોલ -૨૭૪ ગુમાવે છે, વળી દાન આપવાને કરેલ સંકલપ (વ્રત) પણ આથી તુટે છે. ને વતભંગ મેટો દોષ છે તેથી પિતાને સાવધાન કરવા કહે છે – “દાન તે નકામી વસ્તુ એનું નહિ, પણ આપણને જે પ્રિય વસ્તુઓ હોય તેનું જ આપવાનું હોય અને તે જ કરેલો સંકલ્પ સાર્થક થાય, હું તમારે વહાલો પુત્ર છું, તે તમે કેને મારૂં દાન આપે છે? નાનકડા બાળ પુત્રને આ પ્રમાણે ગંભીરતાથી લતે સાંભળી પિતા તે પહેલા સખેદ આશ્ચર્ય પામ્યા, પણ ગણકાયું નહિ. તેથી પુરો બીજી ને ત્રીજી વાર આ પ્રમાણેજ પૂછતાં કષિ તે ભારે ગુસ્સે થઈ ગયા ને ગુસ્સાના આવેશમાં કહી દીધુ – હે પુત્ર “તારૂ દાન યમ (મૃત્યુ) ને આપું છું.” નચિકેતા તે પિતાના વચન સાર્થક કરવા યમને ત્યાં જવા નીકળી ગયે. યમના દ્વારે પહોંચ્યા, ત્યારે યમરાજા બહારગામ ગયેલાતેથી તેમની રાહ જોતે નચિકેતા ત્રણ દિવસ ભૂખ્યા તરસ્ય તેમના બારણે બેસી રહ્યો, (જૈનદષ્ટિએ ૩ દિવસનું ચૌવિહારવાળુ અણસણ તપ કર્યું. આને અઠ્ઠમ તપ કહે છે, અને તેને પ્રભાવ એ. છે કે જે દેવને યાદ કરીને આ તપ કર્યું હોય તે દેવને હાજરાહજુર થવું પડે, અહિં પણ યમ ત્યારે જ આવે છે.) યમરાજા ચેથા દિવસે સવારના પાછા આવ્યા ત્યારે નાના ઋષિપુત્રને આ રીતે પ્રતિક્ષા કરતે જોઈ પ્રસને સ. ૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ સમ્યગદર્શન થયા, અતિથિ સ્વાગત બરાબર ન થયું સમજી તેને બદલે વાળી દેવા ત્રણ વરદાન માગવા કહ્યું. નચિકેતાએ પહેલું વરદાન માગ્યું–મારા પિતા સ્વસ્થ થાઓ.” “ તથાસ્તુ” ! (આ રીતે પિતાને ધર્મ માર્ગે ચડાવી પિતૃઋણ વાળ્યું.) યમરાજે કહ્યું. બીજુ વરદાન માગ્યું મને સ્વ લેકના અમૃતવનું. દાન કરે.” તે પણ આપ્યું. ત્રીજું વરદાન માગ્યું - “મૃત્યુનું રહસ્ય સમજાવો.” ગૂઢ આત્મવિધા આપે.” આ સાંભળી યમરાજા ચંક્યા. આત્મવિધા જેને તેને અપાતી નથી. આત્મજ્ઞાન પ્રાપ્તિની પૂર્વ શરત રૂપે ઉપનિષદેએ જિતેન્દ્રયપણું અને વૈરાગ્યને પ્રમાણે છે. ( જૈનદર્શનમાં સમ્યગૂદષ્ટિને પામવા પૂર્વ લક્ષણ રૂપે જે શમ” “ સંવેગ ? “ને નિદ” કહ્યા છે તેજ ભાવ અટો જિતેન્દ્રિયપણું ને વૈરાગ્યથી કહ્યા છે. ઉપનિષદની આત્મવિદ્યા તે જૈનોની “સમ્યગ્ગદષ્ટિ” છે. સમ્યગૂદષ્ટિ પામેલે અવશ્ય મેક્ષે જાય તેમ આત્મવિદ્યા પામેલે પણ મેક્ષે જાય-તે વિદ્યાનું રહસ્ય હવે નચિકેતાને જિતેન્દ્રય ને સુપાત્ર જાણ બતાવે છે.) યમરાજા બેલ્યા – હે નચિકેતા! મેહમાયામાં ફસાઈને અજ્ઞાની લેકે “આ લેક જ છે, પરલેક જેવું કાંઈ જ નથી તેમ સમજીને સંસારના ભોગે ભેગવે છે Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૭૫ તેથી સંસારચકથી છુટતા નથી અને વારંવાર મત્યુને દુઃખદ અનુભવ કરે છે. ” “આ મૃત્યુલેક સિવાય અન્ય કેઈ લોક નથી તે મૃત્યુલોકમાં તેઓ આવ્યા ક્યાંથી? અને જશે ક્યાં ? તેનું જ્ઞાન તેમને કેમ થઈ શકતું નથી. - આ જ્ઞાન ન થાય ત્યાં સુધી મૃત્યુના રહસ્યને પાર પામી શકે નહિ. આ આવાગમન કરનાર છે કેણ ? તે તું જાણ. ' જાણીને આત્મકલ્યાણ કર. (શ્રી આચારાંગ સૂત્રના પહેલા : અધ્યયનમાં આ જ કહ્યું છે. આ આવાગમન કરનાર જે તત્વ છે તે જ “આત્મા” છે. સામાન્ય લકે તેને “જીવ” કહે છે. જ્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી, ત્યાં સુધી આત્મા એક શરીર છોડીને બીજા દેહને ધારણ કરે છે. શરીરને છોડવું અર્થાત્ દેહને આત્માને વિગ એજ મૃત્યુ” છે, અને ફરી ભેટે થયે અર્થાત નવ દેહ ધારણ કરે એને જ “જન્મ કહે છે. પરંતુ જે જ્ઞાનીએ આત્મા અને શરીરને, ચૈતન્ય અને જડને પૃથ. (જુદા) માનીને વર્તે છે તે કદી પુનર્જન્મ પામતાં નથી. આ આત્મા એ નિત્ય છે, શાશ્વત છે, પ્રવ છે જ્ઞાની છે, અજ અર્થાત્ અજન્મા છે, સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ છે. તેથી ઈદ્રિયેથી તેને અનુભવ થઈ શકતું નથી, ચક્ષુ વડે જોઈ શકાતું નથી, પરંતુ ભગવદુકૃપાથી જ્યારે સ્વયંસ્કૃરણાથી કે સંતસમાગમે આત્મજ્ઞાન થાય છે. (જૈનદર્શન પ્રમાણે સમ્યગુદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. ત્યારે અંતરમાં તેને પ્રત્યક્ષ -અનુભવ થાય છે. આત્માનુભૂતિ થાય છે, અને ત્યારે અંતરમાં પ્રસન્નતાની લહેરે ઉછળે છે, પરમ આનંદના ઓઘ ઉછળે Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સમ્યગદર્શન છે. પછી તેને મૃત્યુને ભય સતાવતો નથી. મૃત્યુને મે પહોંચાડનાર મિત્ર માને છે. તેને સુપાત્ર ને અધિકારી માની આ રહસ્ય કહી રહ્યો છું, કે - આત્માનં રથિન વિદ્ધિ શરીર રથમેવ ચ | બુદ્ધિ તુ સારથિં વિદ્ધિ મનઃ પ્રગહમેવ ચ | ઈદ્રિયાણિ હયાનાહુવિષયાંતેષ ગોચરાનું આમેન્દ્રિયમનેયુકતો ભકતેત્યાહુર્મનીષિણઃ | હે નચિકેતા ! તું આત્માને માલિક સમજ, શરીરને રથ સમજ, બુદ્ધિને સારથી સમજ, અને મનને લગામ જાણ, ઇન્દ્રિયે (તોફાન્ત) અને સંસારના વિષય ભેગો એમના માર્ગ જાણુ. મન અને ઈદ્રિયેના સંગમાં જીવાત્મા તે વિષયેને ભેગવનાર કે વેઠનાર છે એમ ડાહ્યા પુરુષે કહે. છે, આ પ્રમાણે આત્માનું ચૈતન્યમય જુદુ અસ્તિત્વ ને. દેહ રથ જેવો જડ છે તે વાત હિંદુધર્મ પણ બતાવે છે. ગીતાના બીજા અધ્યાયમાં આત્માનું અસ્તિત્વ બતાવ્યું છે - “દેહી નિત્યમવદત્ય દેહે સર્વસ્ય ભારતમાં હે અર્જુના સર્વના – પ્રાણીમાત્રના શરીરમાં આ દેહધારી આત્મા સદા હણાય નહિ એવો છે. અને આત્માને. દેહમાં રહેનારે દેહી કહ્યો છે (૩૦) - આ રીતે આત્માના અસ્તિત્વને ચાર્વાકવાદી નાસ્તિક, સિવાયના બધા ધર્મો સ્વીકારે છે. (૨) નિત્ય - ત્રણે કાળમાં ટકી રહેનાર ધ્રુવ દ્રવ્ય, પદાર્થ 2ધારી અને કહ્યો છે કવાદી ના Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ -સમ્યગ્દર્શનના ૬૭ ખેલ ૨૭૭ ‘ આત્મા ત્રિકાળી પ્રવ પદાથ છે. ' એમ ત્રિપદિમાં સજ્ઞ તી કરાએ ‘ ધ્રુવેઇ ’ કહીને કહ્યું છે. " 6 ગીતાએ જીવનું · નિત્યત્વ ’ નીચે પ્રમાણે કહ્યું છે ન જાયતે પ્રિયતે વા કદાચિત્— નાય` ભૂત્વા સવિતા વા ન ભૂયઃ । અન્ને નિત્યઃ શાશ્ર્વતાય. પુરાણા, ન હન્યતે હન્યમાને શરીરે । અધ્યાય રારના આ (આત્મા) કદી જન્મતા ને મરતા નથી, અથવા પૂવે' હતા નહિ, કે ભવિષ્યમાં હશે નહિ એમ પણ નથી, આ આત્મા અજન્મા (અો), નિત્ય, શાશ્વત અને પુરાતન ( પુરાણા ) છે, તેથી શરીરનું મૃત્યુ થવા છતાં આત્મા ( કદાપિ ) મરતો નથી. આ રીતે દરેક ધર્મોએ આત્માને ‘ નિત્ય ’ શાશ્વતા ’ કહ્યો છે. (૩) કર્તુત્વ : જીવ (આત્મા) કર્મના કર્તા છે :(૪) ભાકતુત્વ – પેાતાના કરેલા શુભાશુભ કર્મોના ફળને ભાગવનાર પણ જીવ જ છે. — (૩-૪) - આ કર્તુત્વ બંધનકારક ત્યાં સુધી જ છે, જયાંસુધી અહંભાવ આણીને અજ્ઞાનપણે જીવ પોતાને કર્મના કર્તા માનીને કર્મ કરે છે. સામાન્યપણે અજ્ઞાની જીવ અધા સાંસારિક કર્મો દેહની સુખસગવડતા, આળપ`પાળ માટે કે વિષયકષાયાને પાષવા અર્થે જ કરતા હાય છે. તે Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સમ્યગ્દર્શન.. દેહુષ્ટિ છૂટી જાય અને આત્મલક્ષે જ કર્મો કરતા થાય, તા તે ને તે ક જીવને અશુભ ક બંધ કરાવતું નથી.. તે જેમકે દેહને ટકાવવા અન્ન-પાણીની સંસારી તેમજ સાધુ સહુને જરૂર પડતી હાય છે ને ભાજન પાણી કરતાં હાય છે. છતાં સંસારી જીવને રસાસ્વાદના કારણે ભાજ-નાર્ત્તિ કરતાં અશુભ કર્મ બંધાય છે, આજે તા મહુ સરસ રસોઈ બની છે વગેરે વખાણી વખાણીને ખાવાથી તેને બનાવતાં થયેલ આર.ભ સમારભના પાપ પણ લાગે છે, વિ. વિ. જયારે તે જ આહાર પાણી સયમી નિ આત્મલક્ષે સંયમના નિભાવ અર્થે લે છે, ત્યારે અશુભ કમ મધના બદલે જ્ઞાની કહે છે કે કર્મીની નિરા કરે છે, અર્થાત્ કમ ખપાવે છે. ક'ની નિર્જરા તપ વગર. થતી નથી. તેથી આહાર-પાણીના વપરાશને ભગવાને તપની તપની કેટીમાં મુકી દીધું. સાર એ છે કે કયા ભાવે. વડે ક્રિયા કરીએ છીએ તેના ઉપર જ શુભાશુભ ક - 'ધન કે કનિજ રાના આધાર છે. તેથી એક જ ક્રિયા અશુભ ભાવથી કરે તે અશુભ કર્મ બંધ–પાપના અંધ થાય, શુભભાવથી કરે તે શુભક-પુણ્યના અધ થાય તે જેમકે કસાઈની છરી ને સનની છરી. અને જ્ઞાન દર્શન-ચારિત્રની આરાધના માટે શુદ્ધ અનાસક્તભાવે કરે તેાકની નિ રા થાય; ને અંતે સકમાં ખપાવી. સિદ્ધ, બુદ્ધ ને મુક્ત અને, તેથી કહ્યું છે:છૂટે દેહાધ્યાસ તા નહિ કર્તા તું કમ નહિ ભાતા તુ તેહનેા એ જ ધમને મ Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનનના ૬૭ બેલ ૨૭૯ સમકિતી જીવ ધર્મને આ મર્મ પામી ગયું હોય છે, તેથી તેની બધી ક્રિયા બાહા દષ્ટીએ સંસારલક્ષી લાગે છતાં દેહાધ્યાસ વગરની હોય છે, કરવા છતાંપણ કર્તાપણુનો ભાવ નથી હોતે. ભક્તકવિ નરશી મહેતાએ ગાયું છે ને – હું કરૂં હું કરું એ જ અજ્ઞાનતા, શકટ ને ભાર જ્યમ શ્વાન, તાણે, કે શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં કહ્યું - “સંસાર શું સરસ રહે, ને મન મારી પાસ. બધા કાર્યો ભગવપ્રીત્યાર્ચે કરે, સર્વની વાતને સ્વીકાર કરતાં શ્રીમદ્ કહ્યું – સમ્યગ દષ્ટિ જીવડો, કરે, કુટુંબ પ્રતિપાળ, અતરથી ન્યારે રહે, જયમ ધાવ ખિલાવત બાળ, જેમ ધાવમાતા બાળકને ધવરાવે ઉછેરીને મેટ કરે, પણ સમજે કે આ પુત્ર મારે નથી, તેમ સમ્યગૃષ્ટિ જીવ સંસારમાં રહે, સંસારના બધા કર્તવ્ય કરે છતાં એના મનમાં સંસાર ન હોય, અર્થાત્ હું હોઉં તે બધું કામ થાય, મારા વિના બધું અટકી પડે, એ સંસારભાવ-કર્તાભાવ એના રૂંવાડાંમાંય ન હોય, માત્ર સાક્ષીભાવે જેને પરિભાષામાં “જ્ઞાતા-દ્રષ્ટાભાવે” સંસારમાં રહે જૈનશાસ્ત્રોમાં આ નિર્લેપતા ઉપર ઠેર ઠેર ભાર મૂક્યો છે. કારણકે વિષયકષાયોની નિર્લેપતા-નિવૃત્તિ એ જ સમક્તિનું–ક્ષનું મૂળ છે. ટૂંકમાં કહ્યું છે - ના બાળકને નથી, તેમ કરે છતાં Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન એઓ વિરહ કુજ, એગ ચ પવરણું ! અસંજમેં નિયત્તિ ચ સંજમેં ચ પવરણું ઉ૩૧રા સર્વજ્ઞ ફરમાવે છે - “એકમાં વિરમે અર્થાત નિવૃત્ત થાએ, બીજામાં પ્રવૃત્ત બને. અસંયમથી એટલે કે વિષય કષાયથી નિવૃત્ત બને, અને સંયમમાં એટલે કે રત્નત્રયી રૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે.” -વીતરાગ બનવાને આ રાજમા સમ્યગદષ્ટિ જીવને હોય છે, તેથી સમ્મદંશી ન કઈ પાર્વ' અર્થાત સમ્યગુદષ્ટિ કઈ પાપ કરે નહિ – એમ શાસ્ત્રમાં કહ્યું છે. કારણ સંસારમાં રહેવા છતાં કર્તાભાવ નથી તેથી અશુભ પાપકર્મ બંધાતા નથી. સમ્યગ્રદષ્ટિનું લક્ષ્યબીંદુ સંસાર નહિ, પણ મેક્ષ જ હોય છે. તેથી તેની બધી પ્રવૃત્તિ આત્મહિતાર્થે થાય છે. એટલે જ પાંચમે બેલ મેક્ષ કહ્યો. (૫) અમૃતત્વ અર્થાત્ આત્માને મોક્ષ છે - પદાર્થ (દ્રવ્ય) માત્રને બે પ્રકારના સંબંધ હોય છે (૧) સમવાય સંબંધ અને (૨) સંગ સંબંધ. પદાર્થની સાથે જે ગુણેને સંબંધ છે જેમકે સાકરની સાથે મીઠાશ, ગળની સાથે ગળપણ, કારેલા સાથે કડવાશ, આત્માની સાથે જ્ઞાનાદિ ગુણે તે “સમવાય” સંબંધ છે. તે સંબંધ અનાદિ અનંત શાશ્વતે છે. પણ દ્રવ્યને પરપદાર્થ સાથે સંબંધ જેમકે સોનાને માટી સાથે, દુધને પાણી સાથે, જે સંબંધ છે તે “સંગ સંબંધ છે. તેવી રીતે જીવ Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૬૭ એલ ૨૮૧ ' > (આત્મા) ના કમ સાથે કે દેહ સાથેના સબધ પણ “ સંચાંગ સંબંધ ' છે; અને તે સ`ખ'ધ અનાદિસાંત એટલે અત આવી શકે તેવા છે. સાનાને ને દુધને અગ્નિ વડે તાવવાથી, માટી કે પાણીથી જુદા પાડી શકાય છે; ને ત્યારે શુદ્ધ સુવર્ણ ને શુદ્ધ દુધ અર્થાત્ માવાની જેમ પ્રાપ્તિ થાય છે, તે જ ન્યાયે જ્ઞાન કે તપરૂપી અગ્નિથી અનાદિ કાળથી આત્માને વળગેલા કમ પુદ્ગલા પણ બળીને ભસ્મીદ્ભૂત કરી શકાય છે, ને ત્યારે આત્મા પોતાની પમ વિશુધ્ધ પરમાત્મદશાને પામે છે. સકથી છુટનારો પામે છે, તેને જ આત્માના મેક્ષ અર્થાત્ અમૃતત્વ એટલે અમરપણું-હવે નવા જન્મ-મરણ નથી તેવુ અવિનાશી શાશ્વત પદ – પામે છે. (૬) સાક્ષનો ઉપાય છે. :--માક્ષના ઉપાય છે ‘ સુધર્મ ’ સજ્ઞ જિનેશ્વરાએ શ્રી દશવૈકાલિક સૂત્ર અ. ૧ માં અહિં`સા, સૌંયમ અને તામય ધને ઉત્કૃષ્ટ મ`ગલમય સુધ` કહ્યો છે. તેની આરાધના કેવી રીતે કરવી તે શ્રી. ઉત્તરાયન સૂત્ર અય. ૨૮ નામે ‘મોક્ષમા` ' માં નીચે પ્રમાણે બતાવેલ છે ઃ‘નાગુંણ જાણુઇ ભાવે, દસણેણુ ચ સડે ચરિોણુ નિગિÇણાઈ, તવેણ પરિમુજઅઇ !! ૩૫।। આ અઘ્યયનની પહેલી જ ગાથામાં મેાક્ષના માગ ચાર કારણવાળા કહ્યો જેના નામ મીજી ગાથામાં (૧) જ્ઞાન (૨) દન (૩) ચારિત્રને (૪) તપ – સવ જ્ઞ પ્રભુએ Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સમ્યગદર્શના પિતે એની આરાધના કરીને કેવળજ્ઞાન – કેવળદર્શન પ્રાપ્ત કરીને અન્ય મુમુક્ષુઓના કલ્યાણ અર્થે પ્રરૂપ્યા. તે ચારેના. લક્ષણ આ ગાથાથી ફરમાવે છે કે “હે ભવ્ય છે! જ્ઞાન વડે આત્માના અજર, અમર, અવિનાશી એવા સ્વભાવને-- ઉપરેક્ત અસ્તિત્વાદિ છ સ્થાનકેને જાણે, (૨) દર્શન વડે. તેની શ્રદ્ધા કરે, (૩) ચારિત્ર વડે તેને નિગ્રહ કરે – આત્માને નિગ્રહ કરવો એટલે તેને વિષય કષાયરૂપી રાગશ્રેષના પરિણામેથી બચાવવો, એટલે “સંવર તત્ત્વ”ની. આરાધના કરવી, વિશુદ્ધ દયામય અહિંસા ધર્મનું પાલન કરવું; એટલે નવા અશુભ કર્મ–પાપ કમ ન બંધાય, અને (૪) તપ વડે આત્માને સંપૂર્ણ વિશુદ્ધ કરે અર્થાત્ મવેત્તા પૂવકમાઈ, સંજમેણ તણ યા સવવદુકૂખપહgઠ્ઠી, પક્કમન્તિ મહેસિસે ૩૬ એટલે સંયમ અને તપ વડે પૂર્વ સંચિત સર્વ કર્મોને ખપાવીને મહર્ષિઓ, સમ્યગુદષ્ટિ મહાત્માએ સર્વ દુઃખરહિતપણાને પામે છે, અર્થાત સિધ્ધ, બુધ અને. મુક્ત થઈને સિધ્ધપદને, પરમાત્મપદને પામે છે. આ રીતે જીવાત્મા પિતાના જ આત્માના સ્વરૂપ સ્વભાવ આદિ છ સ્થાનકની જાણ, પીછાણ, શ્રધાન કરી. કરી સમક્તિ પામી, બહિરાત્મદશાને તજે છે, અંતરાત્મા દશામાં પ્રવેશે છે, ફળસ્વરૂપે સમય પાકયે પરમાત્મદશાને પામે છે. આ રીતે ૪ શ્રધ્ધાન, ૩ લિંગ ૧૦ વિનય, ૩ શુધ્ધતા. Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૮૩ ૫ દુષણ, ૫ ભૂષણ પ લક્ષણ, ૮ પ્રભાવના, ૬ આગાર, ૬ ભાવના ને ૬ સ્થાનક મળી કુલ ૬૭ બોલ રામક્તિના છે. જેનામાં આટલા ગુણે હોય તે વ્યવહારથી સમકિતી છે. ઇતિ સમકિતના ૬૭ બેલ સમાપ્ત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૮મું મોક્ષમાર્ગ અધ્યયન સમાપ્ત. મૃત્યુને જીતવાનું એક માત્ર ઉપાય – પરમ પ્રભાવિક શ્રી ભક્તામર સ્તોત્રની ૨૩મી ગાથામાં મૃત્યુને જીતવાને ઉપાય બતાવતાં માનતુંગાચાર્ય કહે છે - ત્વમેવ સમ્યગુપલભ્ય જયંતિ મૃત્યુમાં ન ન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર પત્થા રિફા. મુનિવરેના પણ ઈન્દ્ર એવા હે જિનેશ્વર ભગવાન! તમને જ પામીને એટલે કે તમારા જ ફરમાવેલા મેક્ષમાને. સમ્યફ પ્રકારે આરાધીને જગતના છ મૃત્યુને જીતી જાય છે અર્થાત્ તેમના જન્મ-મરણના ફેરા ટળી જાય છે. શિવપદને અર્થાત મોક્ષને પામવાને તમારા કહેલા રત્નત્રયીરૂપી મા સિવાય અન્ય કઈ કલ્યાણકારી માર્ગ નથી ર૩) જિનેશ્વરકથીત માર્ગની આરાધના કરવી એટલે જિનેશ્વરની અને તેમણે પ્રરૂપેલા ધર્મમાર્ગની શ્રધ્ધા થઈ અને આ શ્રદ્ધાને જ સમ્યગદર્શન કહ્યું છે. એટલે પરમાર્થથી સમ્યગદશન વડે જ મૃત્યુને જીતી શકાય છે. અર્થાત્ મેક્ષ મળે છે એમ તાત્પર્ય થયું. પછી સમક્તિી જીવને મૃત્યુ ભયજનક કે શેકરૂપ લાગતું નથી, પરંતુ મૃત્યુ તેને માટે મહોત્સવરૂપ બની જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ = ૨૮૪ સમ્યગદર્શન મહાકવિ રવીન્દ્રનાથ ટાગેરે એક સુંદર ને. મધુર . કલ્પના મૃત્યુ માટે આપી છે. કેવી રૂડી આ વિચારધારા - છે ? કેવી સુંદર કલ્પના છે – “એક માતા પિતાના બાળકને ધવરાવતી હોય અને જમણું થાન (સ્તન)માં દુધ ઓછું થતાં એ બાળકને ત્યાંથી ઉપાડી લે છે કે તરત જ બાળક રડવા માંડે છે, - હાથ-પગ પછાડે છે, ત્યાં તે માતા બાળકને પિતાના ડાબા થાને વળગાડી દે છે કે તરત જ બાળકના ધમપછાડા રુદન વિ. બધું બંધ થઈ જાય છે ને રાજી રાજી થઈને ચસ ચસ દુધ ધાવવા લાગે છે. તેવી જ રીતે માનવી પણ બાળક જેવો અજ્ઞાન છે. તેથી મૃત્યુ વખતે રડવા લાગે છે, - હૈયાપીટ કરે છે, પણ જે એની પાસે સુકૃતને જથ્થ (પુણ્ય) હશે તે એ જે સ્થાને છે તેનાથી ઉચ્ચ સ્થાને જ જવાને છે, કાળ (મૃત્યુ-યમરાજા) કહે છે “અલ્યા ! તું ક્યાં મરી જાય છે ? નકામી હૈયાપી શા માટે કરે છે? - તારૂં શરીર હવે જીર્ણશીર્ણ થઈ ગયું છે તેથી તેને બદલવાની જરૂર છે, તારા કાન સાંભળતા નથી એટલે તારે સાંભળવા માટે મશીનની મદદ લેવી પડે છે, તારી - આંખે ઝાંખ આવી ગઈ છે, જોવામાં મુશ્કેલી પડે છે, માટે તારે ચમા પહેરવા પડે છે, કેઈને હાથ ઝાલી પડે છે, દાંત પડી ગયા છે એટલે તારે એકઠા ચડાવવા પડે છે, ટુંકમાં તારું આખું શરીર જીર્ણશીર્ણ થઈ ગયું છે, માટે -એને બદલી નાખીએ કાળની આ વાત અજ્ઞાની માણસ સમજતું નથી. અને થાન છોડાવેલા બાળકની જેમ રડવા Jain Educationa International For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ સ્થાને બાળ 3 પણ ગમત સમ્યગ્રદર્શનના ૬૭ બોલ ૨૮૫ - બેસે છે. ખરી રીતે તે મૃત્યુ એટલે એક ચુસાઈ ગયેલી કેરીના બદલે રસથી ભરપૂર એવા બીજા મધુરા આમ્રફળને પામવાનું છે. માંના બીજા સ્થાને તુરત વળગવાનું છે, અનંત જીવનયાત્રામાં વધારે સારા સ્થાને જવાનું છે. છતાં અજ્ઞ બાળકની જેમ અબુધ માનવી રડવા બેસે છે. સમક્તિને. પરમાર્થથી “બેલિબીજકહ્યું છે. ને બેલિબીજ ન પામ્યા. હોય તે બધા “અબુધ” કહેવાય છે, ત્યારે જ્ઞાનીના અંતરમાં કરુણા જાગે છે. તેથી તે સમજાવે છે કે વિચારે તે ખરા. એક ઘરડે માણસ છે જેની સામે કોઈ ને જેવું પણ ગમતું નથી, એ મરીને વળી બીજા સ્થાને બાળક બનીને અવતરે છે. એટલે એને રમાડવા સૌ કેઈ દોડે છે, ઉપાડી ઉપાડીને. બચીઓ ભરે છે, આમાં શું તેને આત્મા બદલાય ? ના, માત્ર શરીર બદલાયું છે, ગીતાના બીજા અધ્યાયમાં કહ્યું છે - વાંસાંસિ જની યથા વિહાય, ( નવનિ પ્રણાતિ નરેડપરાણિ' તથા શરીરાણી વિહાય જીણુચિ, ન્યાનિ સવાતિ નવાનિ દેહી પર.' મનુષ્ય જેમ જુના ને જરી ગયેલા વસ્ત્રોને તજીને બીજા નવા વસ્ત્રો પહેરે છે, તેમજ જીવાત્મા જીર્ણ થઈ ગયેલા શરીર તજી દઈને બીજા નવા દેહ ધારણ કરે છે. એટલે વ્યવહારમાં પણ આપણું સમજુ લેકે મરી ગયે એમ નથી કહેતા, પણ “પાછો થ” એમ મરેલા માટે બોલે છે, પાછો થયે એટલે ફરી પાછો જન્મવાને, નવા. એને રમા બા Jain Educationa International For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ -૨૮૬ સમ્યગુદર્શન સ્વરૂપે આવવાને આ વાત સમજાઈ જાય તો મૃત્યુને ડર ન રહે. આ નિર્ભયતા ને વિવેકી વિચારદષ્ટિ લાખ ખર્ચતાંય - ન મળે, પણ દિવ્યદૃષ્ટિ જેને જૈનદર્શન સમ્યગદષ્ટિ કહે -છે-પામતા મળે. આ શ્રદ્ધા અંતરમાંથી આવવી જોઈએ, પછી મૃત્યુનો ભય ન રહે, ને જીવન રસભરપૂર બની જાય. આ સમ્યગદરિટને સ્થાયી ને દઢ બનાવવા માટે માનવીએ હરક્ષણે વિચારવું જોઈએ કે “હું કેણ છું?” કયાંથી - આ છું ? કયાં જવાને છું ? શ્રી આચારાંગ સૂત્રની જ આ વાત છે આ વિચારધારાના સાતત્યથી જ આપણને જડ-ચૈતન્યના ભેદની સમજણ પડશે, આત્મસ્વરૂપની ખરી ઓળખ થશે ને સતત અભ્યાસથી આત્માની અનુભૂતિ - આત્મ સાક્ષાત્કાર થશે. જીવમાંથી શિવ બનાશે. આ પ્રમાણે મૃત્યુ એટલે ખરેખર તે જગતને ને સંસારને વિગ પરંતુ પરમાત્મા થવાને વેગ છે. અ૫ા એ પરમ ૫ એટલેકે આમા એજ પરમાત્મા છે. એમ અનંતા તીર્થકરેએ કહ્યું તે જ વાત હિંદુધર્મો પણ “તત્વમસિ” તે (પરમાત્મા) તું છે, અગર તે અહ બ્રહ્મામિ - હું બ્રા એટલે કે પરમાત્મા છું. કહીને કરી છે. તેથી મૃત્યુ એ તે જીવમાંથી શિવ બનવાને પરમ માંગલિક અવસર છે, માટે તેને ખેદ કરવાનું ન હોય. એટલે જ તે તીર્થકર ભગવંતેના નિર્વાણને નિર્વાણ કલ્યાણક” કહેલ છે. જન્મ કલ્યાણકની જેમ જ નિર્વાણ પણ કલ્યાણક છે કારણ કે ભવભ્રમણમાંથી મુક્તિ અપાવ Jain Educationa International For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૮૭ નારૂં છે, તેથી તેની પણ ઉજવણી કરવાનું જૈનધર્મ કહે છે, એટલે સમકિતી મૃ યુને ખેદ કરતું નથી. મરણ, સમરણ અને વિમરણ એમ ત્રિપદિ છે. તેને પરમાર્થ એ છે, ખરેખર તે મરણ પામવાથી શરીરને વિયેગ થવા છતાં, જે આપણે તેમના ગુણોનું સદા મરણ કરતાં રહીએ, તે તે વિયોગ વિગ રહેતું નથી. પણ જાણે -તે વ્યક્તિ સદા આપણી સાથે જ છે તે અનુભવ થાય છે. દા. ત. પ્રભુ મહાવીરને નિર્વાણ પામ્યાને અઢી હજાર વર્ષ થઈ ગયા. છતાં એમનું સતત સ્મરણ કરવાથી, તે પ્રભુ જાણે સદા આપણને માર્ગદર્શન આપ્યા કરે છે તેવા અનુભવ થશે. સ્મરણ ભાવપૂર્વક દઢ શ્રદ્ધા રાખીને કરવું જોઈએ. તેવું જ ગુવોદિનું કે સ્વજનનું સમજવું. પણ તેમના જીવતાં પણ જે આપણે તેમને યાદ પણ ન કરતાં હોઈએ, વિસ્મરણ કરતાં હેઈએ, એટલે કે તેમની આજ્ઞા વગેરેનું પાલન ન કરતાં હોઈએ તે ભલેને આપણી બાજુના ઓરડામાં જ રહેતા હોય, છતાં તે મરણ સમાન છે. એટલે મરણ એ જ સાંનિધ્ય અને વિસ્મરણ એ જ મૃત્યુ છે એમ સમકિતી જીવ સમજે છે, તેથી મૃત્યુ પ્રસંગે સમભાવમાં રહે છે, ને જિનેશ્વરનું સ્મરણ એટલે કે જિનેશ્વરના રત્નત્રયીરૂપી માર્ગનું અનુસરણ એ જ કાળ રાજાને એટલે કે મૃત્યુને જીતવાને એકમાત્ર સરળ અને સચોટ માર્ગ છે. એમ શ્રદ્ધાપૂર્વક માને છે. હિંદુધર્મ પણ આ જ વાત નીચે પ્રમાણે કહે છે. મૃત્યુને નજર સામે રાખીને આપણે જે આપણે Jain Educationa International For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સમ્યગૂ દર્શન જીવન વ્યવહાર ગઠવીએ તે મૃત્યુને કેઈ ડર આપણને. રહે નહિ. આપણે આપણી ઈચ્છા અને તૃષ્ણાઓ પર કાબુ રાખીએ અને કોઈપણ વ્યક્તિ કે કાર્યની સ્પૃહા ન રાખીએ. નિપૃહ બનીને જીવીએ તે મૃત્યુથી ડરવાનું આપણને કોઈપણ કારણ રહે નહિ. સંસારમાં જે માણસે પિતાના કર્મોને હિસાબ ચેખ રાખે છે, તેને કેઈનથી અરે યમરાજાથી પણ કેઈપણ પ્રકારને ભય રાખવાને રહેતે નથી. કારણકે આપણે સારા કે ખરા જેવા કર્મો જીંદગીમાં ર્યા હશે, તે કર્મોના ફળ અંતકાળે આગળ આવશે. બેટા કર્મવાળાને ડર લાગે છે તેથી જીવ છૂટતે નથી, શરીરને વળગી રહે છે. પરંતુ સારા કર્મોવાળાને મત ડરાવી શકતું નથી. ઊંચી પાયરીએ ચડવાને જે ઉલ્લાસ હોય, તે અંતરને ઉલ્લાસ ને સમાધિ તે સમયે તેવા સાધક જીવને હોય છે. તેને પ્રત્યક્ષ અનુભવ આપણે સહુએ પણ તાજેતરમાં સમાધિ મૃત્યુ પામેલા પ. પૂ. બા. બ્ર. કુસુમબાઈ મહાસતીજીની છેલ્લા શ્વાસ સુધીની શુદ્ધિ ને જાગૃતિથી અનુભવેલી છે. માટે શ્રદ્ધા રાખીને જિનેશ્વરના માર્ગની ભાવપૂર્વક આરાધના કરે, જેથી મૃયુને ડર લાગવાને બદલે, મૃત્યુ ડરીને ચાલ્યું જશે અર્થાત નો જન્મ ધારણ કરવાનું રહેશે નહિ ને મૃત્યુને જીતી જવાશે. Jain Educationa International For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ધર્મની દઢ શ્રદ્ધા (સત્ય ઘટના) સ્વાધ્યાય કરતાં કે ધર્મનું સ્વરૂપ સમજાવતાં ઘણું વખત લોકે પુછતાં હોય છે કે શ્રધ્ધાની વાત તે બરાબર સમજાય છે, પણ તેને આચરણમાં મૂકવી કઠીન પડે છે, અગર તે તેવા કંઈ પ્રસંગે ઉપસ્થિત થયે ધર્મશ્રદ્ધામાં કેવી રીતે અડગ રહેવું તે સુઝતું નથી. ત્યારે શાબ્દિક વિવરણ સાથે તેવા કેઈ પ્રસંગનું ધર્મકથા રૂપે નિરૂપણ કરવાથી તેને આચરણમાં કેમ મૂકી શકાય તે બાબત પષ્ટ કરવા માટે જનધર્મના ચાર અનુગામાં એક ધર્મસ્થાનુગ રાખે છે. અરો પણ આ ભાવ સ્પષ્ટ કરવા સવાસોએક વર્ષ પહેલા બનેલી એક સત્ય ઘટના શ્રધ્ધાગુણને દઢ કરવા આપું છું. સૂરત શહેરમાં સવાસોએક વર્ષ પહેલાં દલપતભાઈ શેઠ નામના એક નીતિમાન જૈન ઝવેરી રહેતા હતા. તેમને સંતાનમાં એક માત્ર પુત્ર નામે કાંતિલાલ હતે. સુરત શહેરમાં ત્યારે નવાબનું રાજ્ય હતું. શેઠ નામાંકિત ઝવેરી હતા. શ્રીમંત હતા, તેથી ઝવેરાતના ધંધા ઉપરાંત વહાણના વીમા ઉતારવાનું પણ કામ કરતાં, કારણ કે સૂરત ત્યારે ધીકતું બંદર હતું. રેલ્વે લાઈન હજી પડી ન હતી. તેથી દેશ પરદેશના વહાણે સૂરત બંદરે લાંગરતા ને ધમધોકાર વેપાર ચાલતે. પણ વિમાના કામમાં શેઠે એક નિયમ કરેલે કે પિતાની સંપત્તિથી વધુ રકમને સ. ૧૯ Jain Educationa International For Personal and Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ સમ્યગદર્શન વીમે કદાપિ ન લે, કેમકે કદાચિત વહાણ ડુબી જાય ને વિમાની રકમ ચૂકવવી પડે તે પણ પિતે પૂરેપૂરી રકમ ચુકવી શકે ને પિતાની નીતિ ને પ્રતિષ્ઠાને આંચ ન લાવે. આવી નીતિમત્તાને લીધે દલપતભાઈ શેઠની પેઢીનું નામ દેશપરદેશમાં પ્રસિધિને પામેલું. હવે વૃધ્ધાવસ્થા આવતાં શેઠે પેઢીને બધે કારભાર વિશ્વાસુ મુનિમને પેલા ને સાથે ખાસ ભલામણ કરેલી કે પિતાની મુડીથી વધારે રકમને વીમે કદાપિ ન ઉતારે, અને આ નિયમ ચોપડાના પાને પણ લખ્યું હતું. આયુષ્ય પુરૂ થતાં શેડ અવસાન પામ્યા, પણ કાંતિલાલની ને પેઢીની બરાબર સંભાળ રાખવાનું મુનિમજીને સેંપી ગયેલા. કાંતિલાલ સ્વભાવને ઘણું જ સરળ હતું, ને દીલને ઘણે નરમ હતું, પણ તેના સદભાગ્યે મુનિમ ઘણો વિશ્વાસ ને ધંધાને અનુભવી હતે, ને ઘરમાં પત્ની પણ ઘણી વ્યવહાર કુશળ, ઘરરખું ને દેવ ગુરૂ ધર્મમાં પરમ આસ્થા રાખવાવાળી ને પરમ ભક્તિ કરવાવાળી હતી. તેથી કાંતીલાલ જીવન વ્યવહાર બહુ શાંતિથી ચાલ્યા કરતે. કાંતીલાલ પણ શ્રાવકના આચાર ભાવથી પાળતે તેથી જ સૂર્યાસ્ત પહેલા પેઢીએથી નીકળી જતે ને ઘરે આવીને જમી કરીને બંને માણસ પ્રતિક્રમણદિ કરતાં. મુનિમજી મોડેથી પેઢીનું કામ પતાવી, પેઢી બંધ કરી, પેઢીની ચાવીઓ ઘરે આવી ને આપી જતાં, આ પ્રમાણે તેમને રેજીદે કાર્યક્રમ મુનિમજી નિષ્ઠાપૂર્વક કરતાં હતાં. Jain Educationa International For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૬૭ બેલ ૨૯૧ વાત હવે એકદા એવું બન્યું કે કાંતીલાલ શેઠ પેઢીએથી નીકળી ગયા પછી એ આરબશેઠની પેઢીએ આવ્યા ને પોતાના વહાણના ૩૦ લાખ રૂપિયાનો વીમો ઉતારવા છે. માટે પ્રીમીયમની રકમ લઈને વીમો ઉતારી આપો, તેમ મુનિમજીને કહ્યું. ૩૦ લાખના વીમો ઉતારવાની સાંભળી મુનિમ પહેલા. ખમચાયા. આ જોઈ આરબોએ કહ્યું કે અમે કાયમ દલપતભાઈ શેઠ પાસે જ અમારા વહાણુના વીમા ઉતરાવતા આવ્યા છીએ ને શેઠની પેઢી સિવાય ખીજે કયાંય જવાના નથી. માટે તમારે વીમા ઉતારવા જ પડશે. મુનિમે વિચાયુ કે શેઠે પોતાની મુડી ૧૫ લાખની ચેાપડામાં લખી છે ને તેથી વધુ રકમના વીમા ઉતારવાની ના લખી ગયા છે, પણ અત્યારે દરિયા શાંત છે, ઊનાળાના દિવસે છે તેથી વહાણુ એ ત્રણ દિવસમાં તેા દીવ અંદર પહેાંચી જશે. માટે કશુ' લેખમ દેખાતું નથી, ને આરબ વહાણવટીના આટલા બધા આગ્રહ છે તેા આવેલ ગરાગને પાછા વાળવા ઠીક નહિ. તેથી પેઢીનું નામ બગડે, માટે પેઢીનુ' નામ જાળવી રાખવા મુનિમે તો શેઠના હીતમાં ૩૦ લાખના વીમો ઉતાર્યો ને પ્રીમીયમની વીસ હજારની રકમ લઈને આરઓને વીમાની પાવતી આપી. પેઢી બંધ કરીને શેઠના ઘરે ચાવીને પ્રીમીયમની રકમ આપવા ગયા ત્યારે કાંતીલાલને બધી વાત કરી. કાંતીલાલ તે મુનિમની વાત સાંભળી ગભરાઈ ગયા. મુડી કરતાં વધારે રકમના વીમે ઉતારવાની મેટા શેઠ ના પાડી ગયા છે, છતાં કેમ આવી ભૂલ કરી ? મુનિમજીએ Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સમ્યગદર્શન ખુલાસો કરતાં પેઢીના હિતમાં આમ કર્યું છે ને દરી થાળી જેવો શાંત છે, તેથી બેત્રણ દિવસમાં તે વહાણ દીવ બંદરે પહોંચી જશે, માટે કશી ચિંતા ન કરશે તેમ કહીને ઘરે ગયે. પણ કાંતીલાલના જીવને ચેન નથી. તેને તે કશુંક અનિષ્ટ બનવાના દીલમાં ભણકારા વાગવા લાગ્યા. નક્કી. પેઢીનું પુણ્ય પરવાયું, નહિતર આ અનુભવી વિશ્વાસુ મુનિમ આવી ભૂલ કરે ખરે ? કાંતીલાલની તે નીંદર ઉડી ગઈ છે. સદાને શાંત ચહેરે કરમાઈ ગયે છે, સાવ ઉદાસ થઈ ગયું છે તે જોઈ ચકર પત્ની તેનું કારણ પૂછે છે. કાંતીલાલ વીમે ઉતાર્યાની બધી વાત કરીને કહે છે કે પિતાજીની સુચના વિરૂદ્ધનું કામ થયું છે, તેથી જરૂર આપણું પુણ્ય પરવાયું છે. પત્ની શાણી છે, હિંમત આપે છે કે અત્યારથી જ ઢીલા થઈ જવાનું તે કોઈ કારણ નથી. મુનિમજીએ તે આપણા હિત માટે આ કામ કર્યું છે. ને દરિયે શાંત છે તે. વહાણ બેત્રણ દિવસમાં તે સલામત રીતે પહોંચી જશે. માટે નવકાર મંચ ગણુને શાંતિથી સુઈ જાવ, આપણે કેઈનું બગાડયું નથી, તે આપણું કઈ બગાડી શકવાનું નથી. આમ હિંમત આપી તેથી કાંતિલાલ તે અરિહંતનું સ્મરણ કરી શાંતિથી સુઈ ગયે. પણ હવે બનવા કાળ છે તે આવી શાંત મોસમમાં દરિયામાં કમસમી વાવાઝોડું થયાના સમાચાર બીજા દિવસે Jain Educationa International For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૯૩ આવ્યા, ને કાંતીલાલના ગભરાટની તે કોઈ સીમા ન રહી. તેને તે એવા જ ભણકારા વાગવા માંડયા કે હમણાં આરબ આવીને ઉભા રહેશે ને વીમાની રકમની માંગણી કરશે. ૩૦ લાખ ચુકવણું કયાંથી ? ઘરબાર, જર-ઝવેરાત બધું મળી ૧૫ લાખની મુડી છે. તો હવે શું કરવું? રકમ ચુકવવાની ના પાડવી પડે તેના કરતાં મરી જવું સારું ? એ જમાનામાં લેકમાં આવી નીતિમત્તા હતી. કાંતીલાલે તે પત્નીને પિતાને અફર નિર્ણય જણાવી દીધું કે આર આવે તે પહેલાં અફીણ લઈને ભગવાનને ઘરે પહોંચી જવું. કાંતિલાલ અફીણને ગેટે લઈને આવ્યા ને પત્નીને અફીણ ઘોળવા કહ્યું. આ જોઈ શ્રદ્ધાળુ પત્નીએ અફીણને ગોટો લઈ અફીણના બે કટરા તૈયાર કરી ટેબલ ઉપર ચૂક્યા. તે જોઈ કાંતીલાલ નવાઈ પામ્ય, પૂછયું :બે કટોરા કેમ? પત્નીએ કહ્યું કે તમે જાવ પછી મારે એકલીને જીવીને શું કરવું ? અફીણ પીવું પડશે તે બંને સાથે પીશું પણ આરબના આવ્યા પહેલા પીવાનું નથી. આરબે રકમની માંગણી કરતાં આવશે કે તરત જ ગટગટાવી જશું, પણ તે દરમ્યાન આપણે પૂરા ભાવથી ભગવાનનું સમરણ કરી લઈએ. હવે આજની રાત સુવામાં ગાળવી નથી, પણ ભગવાનના સ્તવન ગાશું. માટે તમે ડીવાર નવકારમંા ગણો ત્યાં હું આવું છું. આમ કહી તેણીએ તે સ્નાન કર્યું લગ્ન વખતનું પાનેતર પહેરી, બીજા બધા પણ અલંકાર Jain Educationa International For Personal and Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સમ્યગ્દર્શન સજીને કાંતીલાલ પાસે આવી. કાંતીલાલ તે આ જોઈ દિગ્મૂઢ ખની ગયા. ત્યારે સુશીલ પત્નીએ સાંત્વના આપતા કહ્યું કે હવે જયારે ભગવાનના ઘરે જવું જ છે, તે। અને એટલી પ્રભુભક્તિ જેટલેા સમય મળે તેટલામાં કરી લઈ એ તે જ સારૂં ગણાય માટે ગભરાટ ઇંડીને શાંતિથી મારી સાથે બેસી પ્રભુભક્તિ કરી. આમ દેવ-ગુરૂ-ધર્માંમાં પરમ શ્રદ્ધાળુ પત્નીએ સમયવર્તીને પતિના ગભરાટને દુર કરવા પ્રભુભક્તિમાં લગાડી દીધા અને આખી રાત સ્તવન સજઝાય મીઠા કડથી ગાઈને સમય ભક્તિભાવમાં ગાળ્યેા. આમ ને આમ રાત્રિના સમય વીતી રહ્યો છે. ત્યાં પરાડીએ ચાર વાગે ખારણે ટંકારા પડયા. કાંતીલાલ વળી ગભરાઈ ઊઠયા. તેના તે ગુડા જ ભાંગી ગયા. તેને થયું કે વહાણ ડુખી જવાથી આરએ રકમ રકમ લેવા આવ્યા. તેના હાથ અફીણના કટોરા તરફ વળ્યા. ત્યારે પત્નીએ ધીરજ આપતાં કહ્યું, ખમે ! કાણુ આવ્યુ છે તે જોવા તેા દો. વહાણ ડુખી જાય હાયે આખા પેઢીએ આવે. આવા કટાઈ ને કાઈ ઘરે ન આવે માટે થોડી હિંમત રાખી અરિહંતનું સ્મરણ કશે. ત્યાં હું તપાસ કરી આવું છું. ખાઈ એ પૂરી આસ્થાથી ખારણું અર્ધું ખાલ્યું. આડશમાંથી જોયાં કાઈ ઘેાડેશ્વાર ઉભેલા જણાયા, ખાઈ કાંઈ પૂછે તે પહેલા તો તે ઘોડેશ્વાર ધીમેથી ઉતાવળે મેલ્યા. દલપતરામ શેઠનુ ઘર આજ કે ? ૮ ખાઈ એ કહ્યું : – હા ! પણ શેઠ તે હયાત નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સમ્યગ્ગદર્શનના ૬૭ બેલ ઘોડેશ્વાર – ભલે શેઠ ન હોય, પણ તેમની શાખા તે છે ને ? આ થેલી લે. તેમાં મારી અનામત છે. તે સાચવજે. જીવતે રહીશ તે લેવા આવીશ ? નહિતર ખુદા હાફીઝ! બાઈ – પણ તમે કોણ છે ભાઈ! આટલા ગભરાયેલા કેમ છે? ઘરમાં આવી શાંતિથી બધી વાત કરે, પછી જોઈશું. ઘોડેશ્વાર: – બેન મારી પાસે વાત કરવાનો સમય નથી. હું સુરતના નવાબને ફટા કુંવર છું. મારા પિતાએ અંતકાળે આ જરઝવેરાત મને આપેલા. તે હવે મોટાભાઈ હાલના નવાબ પડાવી લેવા માંગે છે. મેં આપવાની ના પાડતાં મારી પાછળ મારા મોકલ્યા છે, માટે આ થેલી સંભાળી લે ને મને ભાગવા ઘો. જીવતા મુવાની જુહાર કરું છું. આમ કહેતાં જ બાઈના હાથમાં થેલી પકડાવીને ઉભે ઘોડે જ ફટા નાઠે. બાઇ તે એક પછી એક આ બધી ઘટના બનતી જોઈ જેઈ દેવ-ગુરૂ-ધર્મમાં વધારે શ્રધાળુ બની. થેલી લઈને પતિ પાસે આવી પછીને પૂછયું? કદાચ વીમે ચુકવવાને થાય, તે કેટલી રકમ આપવાની થાય? પતિ - ૩૦ લાખ. પત્ની :- આપણું મુડી કેટલી છે? Jain Educationa International For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ગદર્શન પતિ :– ૧૫ લાખ. પત્ની :- ૧૫ લાખ કેમ? મને બાપુજી પાંચ લાખ આપી ગયા છે તે કેમ ગણતાં નથી. મારી સાથે આવી જુદાઈ રાખે છે? પતિ - તારી રકમ કંઈ લેવાય? તે તે સ્ત્રી ધન ગણાય? તેમ છતાં તે ગણીએ તોય દસ લાખ લુટે? પત્ની :- સારૂં ! આ થેલી ખુલે ઉ. થેલી ખેલતાં ઝવેરાત જોઈ કાંતિલાલ વિસ્મય પામે છે. આ ક્યાંથી લાવી ? પત્ની ભગવાને મેકલી પણ હવે તે તમારા ૩૦ લાખ પૂરા થઈ જાય ને ? પતિઃ–અરે ૩૦ લાખ શું ? આ ઝવેરાત જ તેથી વધુ કિંમતનું છે. પની તરત જ ઊઠીને ટેબલ પાસે ગઈ અફીણના બંને કટોરા લઈને બારી બહાર ઘા કરીને ફેંકી દીધા. પતીને કહ્યું આ કંઈ પીવા માટે ઘેન્યા ન હતા. પણ માત્ર તમને સધિયારે દેવા બનાવ્યા હતા. દેવ-ગુરૂ.ધર્મમાં દઢ શ્રદ્ધા રાખીએ તો ભગવાન આપણી પડખે જરૂર ઉભા રહે તેની ખાત્રી કરાવવા રાખેલા. માટે ગમે તેવા વિકટ પ્રસંગમાં ધર્મશ્રધા જાળવી રાખવી. ના હિંમત થવું નહિ ને છેટું પગલું ભરવું નહિ. અને આરબોની ચિંતા કરવી નહિ. કારણકે ભલે વાવાઝોડું થયું પણ મારું અંતર કહે Jain Educationa International For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ૨૭ એલ ૨૯૭ છે વહાણ સલામત પહેાંચી ગયાના અમર આવ્યા જ સમજો. બીજા દિવસે કાંતીલાલ શેઠ પેઢીએ વહેલા જાય છે, ઘણા વહાણે વાવાઝોડામાં સપડાયા ને કોઈ દુખી ગયાના ખખર બજારમાં આવ્યા છે. આમ મુનિમ સમાચાર આપે છે ત્યાં જ પેલા બે આરો હાંફળા ફાંફળા પેઢીએ આવે છે. દરિયાઇ તાકાનમાંથી બચીને આવ્યા હાય તેવા દેદાર છે. આવતાંવેંત મુનિમજીના ચરણમાં ઢગલા થઈ પડી જાય છે. કાંતીલાલ આરખેને આવેલા જોઈ ફરી ચિંતાતુર અને છે, પણ વીમાની રકમની માગણી કરવાને બદલે મુનિમજીના ચરણમાં આળોટતાં જોઈ નવાઈ પામે છે. મુનેિમજી તેમને ઉડાડી કુશળ-સમાચાર પૂછે છે. આર કહે છે શેઠ, અધે રસ્તે પહેાંચતા અણુધારી આંધી ચડી. શાંત દરિયામાં પહાડ જેવડા મેાજા ઉછળવા લાગ્યા. અમને એમજ થયુ કે હમણાં ડૂબ્યા કે ડુબીશુ . કેટલાક ડુબી પણ ગયા. પણ અમારું વહાણ કેવી રીતે ખચી ગયું તેની હજીય અમને સમજ પડતી નથી. પણ કાલે રાતના જાણે કોઈ ગેબી સહાય ન મળો હાય ! તેણે અમને ઉગાર્યા અમે તે પાપીઆ લોકો છીએ. પણ દલપતભાઈ શેઠની પેઢીના પુણ્ય–પ્રતાપે જ અમે બચી ગયા એમ અમને ચોકકસ લાગે છે. ત્યારે અમે ખુદા સાક્ષીએ ખાધા રાખેલ કે જો આ તોફાનમાંથી ઉગરી જશું તે શેઠને વીસ હજાર દેશ. આ વીશહજારની થેલી સ્વીકારી લે. Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સમ્યગદર્શન. કાંતીલાલ લે એક પછી એક બનતી આ અભૂત ઘટનાઓથી આભે બની ગયે. પત્નીની ધમશ્રધ્ધાએ જ વહાણ ન ડુબવા દીધા તેની તેને ખાત્રી થઈ ગઈ. સાચા ભાવથી કરેલી ભક્તિ નિષ્ફળ જતી નથી તેની તેને દઢ શ્રદ્ધા થઈ આરબેને વધુ રકમ ન આપવા બહુ સમજાવ્યા. પણ આરબ એકના બે ન થયા. જીભ કચર્યા પ્રમાણે ન આપીએ તે ખુદાતાલા અમને માફ ન કરે. તમારા પ્રતાપે. અમારો જીવ ને માલ બંને બચ્ચા તેનું ઋણ તે પૈસાથી ચુકવાય તેવું નથી. છતાં કુલ નહિ ને ફુલની પાંખડી, સમજીને આ રકમ સ્વીકારીને અમને દેવામુક્ત કરે. ઘરે જઈને કાંતીલાલે બધી વાત પત્નીને કરી, વાત. સાંભળી પત્નીએ ફરી એટલું જ કહ્યું : આપણે કેઈનું બગાડયું નથી, કેઈનું બુરૂ વાંછતા નથી. તે પછી આપણું બુરૂ થાય જ કેમ? દેવ-ગુરૂ–ધર્મમાં દઢ શ્રધ્ધા રાખીએ ને નીતિમય જીવન ગાળીએ તે ભગવાન આપણને કષ્ટ મેકલેજ નહિ. આ હીતશીક્ષા આપણે સહુએ પણ જીવનમાં ઉતારવા જેવી છે. દેવ-ગુરૂ-ધર્મમાં રાખેલી દઢ શ્રદ્ધાને આ અદ્ભૂત પ્રભાવ છે. શુદ્ધ ભાવે રાખેલી શ્રદ્ધા કદાપિ નિષ્ફળ. જતી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ સમકિતની ચાર ભાવના મોક્ષનું બીજ સમકિત અને સમકિતનું મૂળ. ચાર ભાવના છે, માટે તેનું સદા ચિંતન કરી ભાષવી જોઈએ જેથી તેના ગુણો આપણામાં પ્રગટ થાય. આ ચાર ગુણે પહેલાં આવ્યા પછી જ સમક્તિ ગુણ આત્મા માં પ્રમટ થાય છે. ચાર ભાવના ( ઉપજાતિ વૃત્ત) સત્વેષુ મૈત્રી ગુણિષ પ્રભુ, કિલપ્ટેષ જીવેષ કૃપાપરત્વમ્ માધ્યસ્થભાવે વિપરિતવૃતી, સદા મામા વિદધાતુ દેવ ૧૫ હે વીતરાગ પ્રભુ! જીવમાત્ર પ્રત્યે મારે મૈત્રીભાવ હ, ગુણાધિક પ્રત્યે” “પ્રમોદભાવ” હે, કલેશ પામેલા અશાંત ને દુઃખી જીવો પ્રત્યે મારા અંતરમાં કૃપા અર્થાત્ કરૂણાભાવ છે, અને જિન વચનથી) વિપરીત વૃત્તિવાળા પ્રત્યે મારા આત્મામાં સદા માધ્યસ્થભાવ વર્તે. આ ચાર ભાવના મારા હૈયામાં સદા સ્થિરતા પામે, સદા ટકી રહે. ( વિસ્તૃત વિવરણ માટે જુઓ લેખકનું “ભાવના ભવનાશિની, Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સમ્યગદર્શન (ગુજરાતી-હરિગીત છંદમાં “ચાર ભાવના”) સૌ પ્રાણી આ સંસારના, સન્મિત્ર મુજ વહાલા , સદગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજે; દુઃખી આ પ્રતિ કરૂણા અને દુશમન પ્રતિ માધ્યસ્થતા, શુભ ભાવના ” પ્રભુ! ચાર આ, પામે હદયમાં સ્થિરતા ૧૫ (૧) મૈત્રી ભાવના - જગતને જીવ મારીને પોતાના જીવ સરખા ગણી, કેઈપણ જીવની મન, વચન, કાયાથી હિંસા કરવી નહિ – દુભવવા સુધ્ધાં નહિ, કહ્યું છે ને ? પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય – વનસ્પતિ આદિના સૂક્ષ્મ જીની પણ મિત્રની જેમ રક્ષા કરવી, અર્થાત્ પ્રાણીમાત્રનું ભલું ચાહવું તે “સ્વ પર દ્રવ્ય મૈત્રીભાવના છે, અને સ્વ પોતાના) આમાના સાચા મિત્ર બનીને પિતાના અનાદિકાળના અજ્ઞાન, મિથ્યાત્વ અને કષાયભાવોને છોડીને સમ્યગૂજ્ઞાન દર્શન-ચારિત્રની આરાધના કરવી તે “સ્વભાવ મૈત્રીભાવના” છે. મૈત્રીભાવ એ કષાયના ઉપશમનું કારણ છે. હજી ભાઇભાંડુ પ્રત્યે કોધાદિ આવી જશે, પણ મિત્રો પ્રત્યે નહિ આવે. તેથી મૈત્રીભાવને પ્રથમ સ્થાન ચારભાવનામાં હેતુ પૂર્વક આપ્યું છે, કારણ કે “ઉપશમ ” એ પણ સમકિતના પાંચ લક્ષણમાં પહેલું છે. કારણકે કોધાદિ કષાયે ઉપશાંત થાય નહિ, મંદ પડે નહિ ત્યાં સુધી સમક્તિ પ્રગટે જ નહિ. ઉપશમ એ ચારિત્ર (સંયમ) નું બીજ છે, અને ચારિત્ર એજ મેક્ષનું અનંતર કારણ છે. મૈત્રી Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ચાર ભાવના ૩૦૧ ભાવથી નિવૈ રબુધ્ધિ આવે છે. જીવમાત્ર પ્રત્યે સમભાવ આવે છે. શ્રી. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે તેમ 6 સન્વય પયમ્સ, સમ્મં ભૂસાઈ પાસ ’ પિહિઆસવસ દંતસ, પાવકમ્ભ ન ખંધઈ શાકા · જે પ્રાણીમાત્રને પોતાના આત્મા સમાન-‘ આત્મવત્ સર્વ ભૂતેષુ ’ – ગીતાજી પ્રમાણે ગણે છે, તેવા રાગ-દ્વેષાદિ આશ્રવના દ્વારાને બ`ધ કરનાર જિતેન્દ્રિયને પાપકમાં બંધાતા નથી. ’ પેાતાના આત્મા સમાન જીવાને ગણવા એટલે બધાનુ શુભ થાઓ તેમ ઈચ્છવુ, 6 દરેક તીર્થંકર ભગવંતે પૂના ત્રીજા ભવે ‘સ જીવાને શાસનરસી કરૂ’એવી આ અનુપમ ભાવના ભાવીને તીર્થંકર નામગેાત્ર ખાંધ્યુ હોય છે. આ ગીભાવ ઉદાયન રાવિએ પોતે કેદ કરેલા ને લાકડાના પાંજરામાં પૂરેલા ચડપ્રદ્યોતન રાજા પ્રત્યે દાખવીને પોતાના સમક્તિને નિ`ળ કર્યું. (૨) પ્રમેદ ભાવના – એટલે સદા ગુણાનુરાગી બનવુ. બધાના ગુણ જોવા. ખીજાના ગુણ દેખી રાજી થવું. અને વિચારવું કે એમના ગુણા મારામાં પ્રગટો. આ ભાવના ભાવવાના કારણે જ શ્રી નવકાર મંત્ર, લેગસ આદિ જિનેશ્વરાના સંસ્તવ જે આપણે રાજ કરીએ છીએ, તેના પરમાર્થ જ એ છે કે એ પંચ પરેમેષ્ઠિના ગુણે આપવામાં પ્રગટ થાઓ. ગુણાનુરાગીપણુ. વિનય વગર પ્રગટતું નથી. ને વિનય એ ધર્માંનું મૂળ છે. તેથી ગુણાનુરાગી ધી જ Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સમ્યગદર્શન હોય. પ્રમોદભાવના પાયા ઉપર જ ગુણેને આ મહેલ ચણાય છે જે આત્માને ફળસ્વરૂપે શાશ્વતા સુખના – મક્ષ સુખના દેનારા બને છે. કેઈન ગુણ અને દોષ બંને સ્પષ્ટ દેખાતા હોય, તે, તેના દે છેડીને ગુણેનું જ બહુમાન કરવું, આદર કર, ગુણો પ્રત્યે દિલમાં અહોભાવ લાવ એ પ્રદભાવનાનું કાર્ય છે. કારણકે પ્રમોદમાસાઘ ગુણે પરેષાં, ચેષાં મતિજજતિ સામ્યસિન્ધી . દેદીપ્યતે તેવું મન:પ્રસાદે, ગુણસ્તગૅતે વિશદી ભવતિ | “બીજાના ગુણો જોઈને જેને ખૂબ આનંદ થાય, સમતા સમુદ્રમાં લીન થાય, તેમની ચિત્તપ્રસન્નતા ખૂબ વધે છે અને તેમનામાં તેજ ગુણે વિકાસ પામે છે, વિસ્તાર પામે છે.” શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે : “પરાત્મનિંદા પ્રશંસે સદસદ્ ગુચ્છાદને ભાવને ચ નીચૅર્ગોત્રસ્ય ” “પરનિદા અને સ્વપ્રશંસા કરવાથી, બીજાના સારા ગુણે ઢાંકી દેવાથી અને ખરાબ ગુણે ઉઘાડા પાડવાથી જીવ નીચ ગોત્ર બાંધે છે.” આથી ઉલટું પિતાના દોષની નિંદા ને પરના ગુણેની પ્રશંસા કરવાથી, બીજાના સદ્ગુણેને પ્રગટ આદરને દેને ઢંકવાથી, ઊંચ ગોગ બંધાય છે. આ ન્યાયે પ્રમદ ભાવના ઊંચ નેત્ર બંધાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ચાર ભાવના ૩૦૩ ' " સાધકની સાધનાનું. મૂખ્ય લક્ષ્ય જ દાષાને દૂર કરવાના ને ગુણાને પ્રગટ કરવાના છે. તેથી સાધના માર્ગને જ જિનશાસનમાં · ગુણસ્થાન ક્રમારેહણુ ' કહ્યો છે. તેથી ગુણાનુરાગીજ આરાધક અની શકે, અને દોષ દષ્ટિવાળા વિરાધક અને છે. ગુણાનુરાગ એ સમક્તિના ગુણ છે. ગુણાનુરાગી શીઘ્ર સમ્યકૃત્વ પ્રગટાવે છે ને હોય તે નિળ કરે છે. છે (૩) કરૂણા ભાવના :- કરૂણા એ પ્રકારની છે :(૧) ‘દ્રશ્ય કરૂણા’ તે પરના દુઃખ દૂર કરવા તે. (ર) ભાવ કરૂણાતે પોતાના આત્માને મિથ્યાત્વ ને અજ્ઞાનદશામાંથી છેડાવવા તે, એટલે કે ક્રોધાદિ કષાયેા ને પાંચ ઈંદ્રિયાના વિષયભાગાથી આત્માને અચાવવે. તે જીવ એમ ભાવના ભાવે કે જે દિવસે હુ· મારા ને અન્યના આત્માઆને પાપકર્મો કરતાં બચાવીશ તે દિવસ મારા ધન્ય થશે. પાપકમ કરતાં પાતે અટકવું ને બીજાને અટકાવવા તે ભાવ કરૂણા છે. તીથ કોના હૈયામાં આવી ભાવ કરૂણા ભરપૂર ભરી હાય છે તેથી તેમને ‘નિષ્કારણ કરૂણાના ધણી કહ્યા છે. સિદ્ધભગવંતાની અખૂટ નિષ્કારણ કરૂણાના જરા વિચાર તો કરી. પોતે તે સિધ્ધપદ પોતાના જ ઉત્કૃષ્ટ ચારિત્રપાલનગી પામે છે, ને તેમને હવે જન્મ-મરણના ફેરા નથી, સ`સારીજીવા સાથે કોઈ મતલબ નથી, તેમ છતાં નિષ્કારણુ કરૂણાભાવે અનાદિ નિગેાદની કેદમાંથી એક જીવને કાઢીને ચતુતિરૂપ વ્યવહારરાશીમાં મૂકતા જાય છે. આપણે પણ નિગાદમાંથી નીકળીને જે માનવભવ Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સમ્યગ્ગદર્શન જૈનધર્મ આદિ દુર્લભ બેલે પામ્યા છીએ તેનું શ્રેય કંઈ સિદ્ધ ભગવંતના કરૂણાભાવને ફાળે જ જાય છે. તે પછી હવે શું આપણું કર્તવ્ય નથી કે વહેલામાં વહેલા સિધ્ધપદને પામવાની રત્નત્રયીની આરાધના કરીને કેઈ એક નિગેદના જીવને કર્મરાજાની કેદમાંથી મુક્ત કરીએ ? બહુ વિચારવા જેવું છે. આ શુધ્ધતા પામવાને વિચાર આવે તે જ સ્વઆમાની “કરૂણા” છે; અને તે ભાવના ભાવીને જીવ બહિર્દશા છોડી સ્વ તરફ વળે છે ને સ્વદયા લાવી પિતાના આત્માને મિથ્યાત્વ અને કષાયભાવોથી બચાવે છે. તેથી જીવને બહુજ લાભ થાય છે. તે ભાવવાથી શાશ્વતા અવ્યાબાધ મેક્ષ સુખ પામવાને ધોરીમાર્ગ મળી જાય છે. કરૂણું હોય ત્યાં કુરતા રહી જ ન શકે, જીવહિંસા કરી જ ન શકે. એટલે પાપકર્મોથી આપોઆપ બચાય. આરંભ સમારંભના કાર્યો કરવાની ઈચ્છા ન રહે. પણ કદાચ ન છૂટકે સંસાર વ્યવહારના કારણે કરવા પડે તે પણ જતનાપૂર્વક કરે અને સાથે અંતરમાં ખેદ વતે, પસ્તાવો થાય. એ પશ્ચાત્તાપ તપના કારણે બહુધા અશુભ કર્મ. બંધથી બચે, અને કદાચ બંધ પડે તે પણ મંદ રસને કારણે અલ્પ સ્થિતિને પડે. કરૂણાને પરમાર્થ છે “કાંઈ પણ દેવા માટે જીવવું?” પિતાના પ્રાણના ભેગે પણ નબળા અને દુખી જીને સુખી કરવા, અગર તે પિતા થકી દુઃખ ન પામે તેમ જીવે. તે જેમકે ધર્મરૂચિ અણગારે પિતાના પ્રાણનું બલિદાન દઈ કીડીઓના જીવ બચાવ્યા. તે સાચી કરૂણા છે. તેનાથી જીવને પરમ લાભ થાય છે. પરમાત્મપદની પ્રાપ્તિ કરાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ચાર ભાવના માધ્યસ્થ ભાવના :સંસાર પ્રત્યે ઉદાસીન વૃત્તિ કે અનાસક્તિ. આ ભાવનાવાળા સુખદુઃખ, માન-અપમાન, સચાગવિયાગ, જન્મ- મૃત્યુ વગેરે સ`સયાગામાં મનની સ્થિરતા જાળવે, રાગદ્વેષના પરિણામે ન કરે, સુખમાં ફુલાઈ ન જાય ને દુઃખમાં દુખાઈ ન જાય, તે છે માઘ્યસ્થ ભાવના, તેનાથી જીવમાત્ર પ્રત્યે હૈયામાં સમભાવ પ્રગટે છે. કાઈના પ્રત્યે ગમે તેવા સ‘જોગામાં પણ, કોઈ પ્રાણાંતક કષ્ટ આપે તે પણ પ્રાતઃસ્મરણીય ગજસુકુમાર મુનિની જેમ તેને ઉપકારી માને. કષ્ટ તા પોતે જ કરેલા કોઈ પૂર્વ કર્મના કારણે આવ્યું છે, તેમાં કષ્ટ દેનારના કશે। દોષ નથી એમ ભાવના ભાવે ત્યારે તે સાધક સ કષાય ભાવાના નાશ કરી, માહનીય કર્મીને સથા ખપાવી, અખડ વીતરાગતાને પામે. Jain Educationa International ૩૦૫ એટલે સમતાભાવ, સમભાવ માઘ્યસ્થભાવમાં વતા જીવના લક્ષણ શ્રી. ઉત્તરાય ' . ચન સૂત્રના ૧૯મા મૃગાપુત્રના અધ્યયનમાં યથાર્થ કહ્યા છે નિઝ્મા નિરહકારા, નિસગા ચત્તગારવા! સમા ય સવભૂએસુ, તસેસુ થાવરેસુ ય ॥ ૮૯ ॥ લાભાલાભે સુહે દુખે, જીવએ મરણે તહ।। સમે નિન્દાપસ સારુ, તહા માણાવમાણુઓ ૫૯૦૫ ગાવેસ કસાએન્નુ, દણ્ડ-સલ્લ-ભએનુ ય ! નિયત્તો હાસ–સાગાએ, અનિયાણા અબન્ધુણા ૫૯૧ અણુિસ્સિએ ઈ હૈ લેાહે, પરલાએ અણુિસિએ વાસીચન્દ્રણકલ્પે ય, અસણું અણુસણે તહા ||લ્યા સ. ૨૦ For Personal and Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દન માધ્યસ્થભાવના ભાવતાં સાધકના અંતરમા કેવા ભાવ વતા હાય ને બાહ્ય લક્ષણ કેવા પ્રગટે તે બતાવતાં કહે છેઃ-(તે સાધક ) મમત્વ રહિત, અહં કારરહિત, સંગરહિત એટલે શબ્દાથી સ્ર પુત્રાદિ સ્વજનાના સંગ રહિત અસંગ પણે વિચરતો હોય, અને પરમાંથી પાંચે ઈન્દ્રિયાના વિષયાના સંગ રહિત અર્થાત્ સંપૂણ જિતેન્દ્રિય હોય; શાતા-રસ-ને ઋદ્ધિ-આ ત્રણેની ઈચ્છારહિત હોય, અને ત્રસ અને સ્થાવર સં જીવા પ્રત્યે સમદૃષ્ટિ હોય, (૮૯) લાભ-હાનીમાં, સુખદુઃખમાં જીવન-મરણમાં, નિંદાપ્રશંસામાં તથા માન-અપમાનમાં સમભાવી હાય (૯૦) ૩૦૬ શાતાદિ ૩ ગૌરવ, ક્રોધાદિ ચાર કપાય, મન-વચન કાયાના ત્રણ દંડ, મિથ્યાત્વ, નિદાન ને માયાના ત્રણે શલ્ય, તથા ભય, હાસ્ય અને શાકથી નિવૃત્ત થયેલા હાય, વળી નિદાન (તપના ફળની ઈચ્છા) અને (ક) બંધનથી મુક્ત હાય (૯૧) આ લેાક અને પરલેાકમાં અનાસક્ત હોય એટલે આ લાકના ધનવભવાદિની, કે પરલેાકના દિવ્યસુખાની લાલસા -આશ`સા ન હોય, દેહના અગાને કાઈ વાંસલાથી છેકે કે ( કાઈ ભક્તિભાવથી ) ચંદનનો લેપ કરે, તથા આહારાદિ મળે કે ન મળે, તાપણુ સમભાવમાં સ્થિર રહે (૯૨.) ઉપરાક્ત ગુણે જેનામાં પ્રગટયા હોય તે માઘ્યસ્થભાવને પામ્યા ગણાય. અને તે સાધક તેના પ્રભાવથી રાગ દ્વેષના અને કષાયાના સંપૂર્ણ ક્ષય કરી-અર્થાત્ માહ Jain Educationa International For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ગદર્શનની ચાર ભાવના ३०७ નીયાદિ ચારે ઘાતી કર્મોને સર્વથા ખપાવો વીતરાગદશાને પામે. યથાખ્યાત ચારિત્ર પ્રગટાવી કેવળી ભગવંત બની જાય. આમ માધ્યસ્થભાવ એ ચારે ભાવોમાં સર્વોપરી છે. સમતા ધર્મનું દ્યોતક છે. મૈત્રી, કરૂણા ને પ્રમેદભાવ સાધકને માદયસ્થભાવે પહોંચાડે છે. સાધનાની શરૂઆત અનંતાનુબંધીને ચેક ને દર્શન મેહનીયની ત્રીકને ક્ષય, કે ઉપશમથી થાય, તે સાત પ્રકૃતિ જતાં સમકિત પ્રગટે. અને પછી ચારિત્રધર્મની આરાધના કરીને સાધક મેહનીય કર્મની બાકીની પ્રકૃનિ એને વ્યાદિ ભાવનામાં આગળ વધતાં જતાં ખપાવતે ખપાવતે માધ્યસ્થભાવે પહોંચીને સંપૂર્ણ ક્ષય કરે અને કેવળજ્ઞાન કેવળદર્શન પ્રગટાવે, એટલે આ ચારે ભાવનાને જેનદશને સમકિતની ભાવના અને હિંદુ ધર્મમાં પતંજલી ત્રાષિએ “ગભાવના ” કહી છે. તેનું સૂત્ર નીચે પ્રમાણે પાતંજલ યોગસૂત્રમાં કહ્યું છે -“મૈત્રીકરૂણ મુદિતે પક્ષાણાં સુખદુઃખ પુણ્યાપુણ્ય-વિષયાણ ભાવનાત: ચિત્તપ્રસાદનમાં સુખી કે દુઃખી, પુણ્યશાળી કે પાપી, ઉપર અનુક્રમે મત્રી, દયા, મુદિતા (પ્રમેદ) અને ઉપેક્ષા ભાવના કરવાથી ચિત્ત પ્રસન્ન થાય છે.” -તે પછી પ્રસન્ન થયેલું ચિત્ત ધર્મધ્યાનમાં એકાગ્ર બની જઈ સ્થિતપ્રજ્ઞ (વીતરાગ) દશાન લાભ મેળવે છે. આત્મસાક્ષાત્કાર ને આત્મશાંતિ અનુભવે છે. મૈત્રી આદિ ૪ ભાવનાથી ૪ કષાયેનું શમન થાય છે –(૧) મૈત્રીભાવથી કોધનું, (૨) પ્રમેદભાવથી માનનું, Jain Educationa International For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સમ્યગદર્શન (૩) કરૂણાભાવથી માયાનુ ને (૪) માધ્યસ્થભાવથી લેભનું શમન કે ક્ષય થાય છે. તે આ રીતે મૈત્રીભાવના અંતરને વિશાળ બનાવે છે, જ્યાં જીવમાત્રને મિત્ર માન્યા ત્યાં પછી” કોધરૂપી “ચંડાળને અવકાશજ ક્યાં મળવાનો? હજી ભાઈભાંડુ પ્રત્યે ક્રોધ આવી જશે, પણ મિત્રો સામે નહિ આવે “(૨) “માન” રૂપી હાથીને ટાળવાને માટે “પ્રમેદ ભાવનાને આશ્રય લઈને ગુણીજને તરફ દષ્ટિ કરવી જેથી બીજાને ગુણોમાં આપણુથી ચડિયાતાં દેખતાં આપણે અહંભાવ-અભિમાન–શ્રી બાહુબલિજીની જેમ ઓગળી જશે, અને સમતાભાવ પ્રગટશે, (૩) દીન, દુઃખી પ્રત્યે “કરૂણાની દૃષ્ટિ” રાખવાથી કોઈને પણ માયા પ્રપંચ કરી ઠગવાની કે છેતરવાની ઈચ્છા પણ મનમાં થશે નહિ, અને ૪) પર પદાર્થને પ્રાપ્ત કરવાના લેભ ને ટાળવા “માધ્યસ્થભાવ ઉપેક્ષા કે ઉદાસીન વૃત્તિ. શીખવાડશે એટલે “લભ” કષાય નાશ પામશે.” આમ મિથ્યાદિ ચાર ભાવનાથી ચાર કષાયે ઉપશાંત કે નષ્ટ થવાથી સાધક ઉપશાંત કેવળી કે ક્ષીણમેહકેવળી બનશે. આ ચારે ભાવના મેક્ષના કારણભૂત છે જેથી સમક્તિની ભાવના કહી છે. આ ચારે ભાવના “ધર્મધ્યાન ” ની એકાગ્રતા માટે ખૂબ સહાયક છે - “ૌત્રીપ્રભેદ-કાર્ય-માધ્યસ્થાનિ નિજયેતા ધર્મધ્યાનમુપસ્કતું, તદ્ધિ તસ્ય રસાયનમ Jain Educationa International For Personal and Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ચાર ભાવના ૩૦૯ મૈત્રી, પ્રમાદ, કરૂણા, ને માઘ્યસ્થ. આ ચાર ભાવના ધર્માંઘ્યાન માટેની ઉત્તમ ભાવનાઓ છે. તૂટતા એવા ધમ ઘ્યાનને સાંધવા અર્થાત્ એકાગ્રતા લાવવા આ ચાર ભાવના સહાયક છે, ( વૃદ્ધાવસ્થામાં ) આ ભાવનાએ જ શ્રેષ્ટ રસાયણ રૂપે ઉપકારક નીવડે છે. ’ મૈગ્યાદિ ચારે ભાવનાની સમ્યકવ માટે પરમ આવશ્યકતા છે. આ ચારે ભાવના અંતરમાં ઘુંટાય છે, ત્યારે ભાવનારની શ્રદ્ધા અને ચિત્ત નિમળ અને છે, વિવેક દૃષ્ટિ ખુલે છે ને પછી વિચારે છે કે જગતમાં અન`તા જીવો છે, અને આ અનંતા જીવાની વચ્ચે હુ છું, તે તે બધાની સાથે મારેશ વ્યવહાર મૈત્રીપૂર્ણ, પ્રમાદભાવ યુક્ત, કરૂણા-દયાથી ભરેલા અને માઘ્યસ્થ ભાવવાળા હોવા જોઈએ. આ ભાવેા અંતરમાં પ્રગટવાથી મિથ્યાત્વ નાશ પામે છે, અને સમકિતની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વની આ ચાર ભાવનામાં પહેલી મૈત્રી‘ભાવના ' જીવને અશુભથી બચાવે છે, બીજી પ્રમાદ ને ત્રીજી કરૂણા ભાવના શુભમાં જોડે છે ને ચેાથી માધ્યસ્થ ભાવના શુધ્ધમાં લઇ જાય છે; જે છેવટે - વીતરાગભાવ ’માં પરિણમીને ‘વીતરાગતા' અપાવે છે, ફળસ્વરૂપે ‘ કેવળજ્ઞાન’ અને ‘ કેવળદન' પ્રગટે છે. ' આ ચાર ભાવના ચાર માંગલિક સાથે આ રીતે જોડાયેલી છે. (૧) મૈત્રી ભાવના – અરિહંતા મ`ગલ, લેાકેાત્તમ, અને તેમનું શરણ. Jain Educationa International For Personal and Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સમ્યગુદર્શન " (૨) પ્રમોદ ભાવના – સિદધ મંગલ, લત્તમ, અને તેમનું શરણ. (૩) કરૂણા ભાવના - સાધુ મંગલ, લકત્તમ અને તેમનું શરણું. (૪) માધ્યસ્થ લાવના – ધર્મ મંગલ. લોકોત્તમ અને તેનું શરણ. -અરિહંત ભગવંતની મૈત્રી ભાવના સર્વોચ્ચ છે. સર્વ જીવ કરૂં શાસનરસી એ અસીમ મૈત્રીભાવ એમના અંતરમાં પૂર્વના ત્રીજા ભવે પ્રગટો હોય છે, અને તેથી તીર્થકર નામો બાંધીને અરિહંત બન્યા હોય છે. (૨) સર્વ સિધે અને તે ગુણના ભંડાર હોય છે, તેમના ગુણોને ગ્રહણ કરવા તે પ્રમાદ ભાવના” છે, સિધ્ધોનું શરણ લેવાથી, તેમના ગુણોને અંતરમાં આદર ને અભાવ લાવવાથી તે ગુણે આપણામાં આવે છે. (૩) સર્વ સાધુ ભગવંતેને સર્વ જીવો પ્રત્યે અપાર કરૂણ હોય છે. તેથી તે તે છકાયના નાથ કહેવાય છે. કહ્યું છે ને “મુનિવર પરમ દયાળ” ભવિયા અને (૪) ધર્મબુધ્ધિ જ ઉપેક્ષા કરવા લાયક પ્રત્યે માયસ્થ ભાવ” રાખવાનું શીખવે છે. આ ચારે ભાવના ચારે કષાયે કે જે સંસારચકના મૂળ છે, તેને નાશ કરનારી છે, તેથી તે “મેક્ષ”ના કારણ ભૂત છે એટલે જ સમકિતની ભાવના કહી છે, અને તે અનુક્રમે યતિના ચાર મુખ્ય ગુણ (૧) ખન્તિ, ૨) મદ્ર (૩) અજવે અને (૪) મુત્તિ જેને શ્રી ઠાણાંગજી સૂત્રમાં ધર્મના દ્વાર” કહ્યા છે તેની સાથે આ રીતે સંબંધિત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દનની ચાર ભાવના મૈત્રી ભાવના – ક્રોધ કષાય દૂર કરે. - (૧) ખન્તિ = ક્ષમા એટલે કે ક્રોધ દૂર થાય. (૨) પ્રમાદ ભાવ–માનને દૂર કરે. મદ્યું = માવતા એટલે કે માનને જીતે. * (૩) કરૂણા ભાવ – માયા. દૂર કરે. અજયે = સરળતા એટલે કે માયાને જીતે. (૪) માઘ્યસ્થભાવ – લાભ દૂર કરે. મુત્તિ = લાભની મુક્તિ એટલે તૃષ્ણા જીતે. આ રીતે આ ચારે ભાવના સ`સારના મૂળ એવા કષાયાને દૂર કરનારી હાવાથી ‘સમક્તિ’ની ભાવના કહી છે. ચાર ભાવનાનું ગીત મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરો; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયુ* મારૂ· નૃત્ય કરે; એ સંતાના ચરણ કમળમાં, મુજ જીવનનું અર્ધ્ય વહે... દીન, ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દીલમાં દર્દ રહેા; કરૂણા ભીની આંખમાંથી, અશ્રને શુભ સ્રોત વહેા. માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચી`ધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તો યે સમતા ચિત્ત ધરૂં, મહાવીર પ્રભુની ધર્માંભાવના, હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના તાપ તજીને, મંગલ ગીતા સહુ ગામે, પ્રભુ ! મંગલ ગીતા સહુ ગાઓ. Jain Educationa International ૩૧૧ For Personal and Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ સમકિત ભવરગને મટાડનાર જડીબુટ્ટી | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૩૨ પ્રમાદસ્થાનમાં પ્રભુ કહે છેઃ રાગ ૨ દેસા વિ ય કશ્મબીય, કર્મા ચ મોહ૫ભવ વયન્તિ ! કમ્મ ચ જાઈ. મરણુસ્સે મલં, દમં ચ જાઈ-મરણું વયન્તિ શા રાગ અને દ્વેષ એ જ (અનાદિકાળથી) કર્મના બીજ છે, એટલે કે જીવને કર્મના બંધ કરાવનારા છે. કમ મેહથી (આઠે કર્મોમાં મેહનીય કર્મ જ દરેક પ્રકારના કર્મબંધ કરાવનારૂં હેવાથી) પેદા થાય છે. અર્થાત્ કર્મને બાપ મેહ છે રાગ-દ્વેષ મેહની પેદાશ છે જે કર્મ બંધાવે છે. તે કર્મ જન્મ-મરણનું (એટલે જન્મ—મરણરૂપ સંસારચકનું) મૂળ છે. અને (જીવને માટે) જન્મ-મરણ તે જ દુઃખ છે. (જન્મ વખતે જીવને અનંતી વેદના કહી છે, અને મૃત્યુ વખતે તે જન્મ કરતાં અનંતગણું વેદના કહી છે.) જ્ઞાનીઓએ મેહનીય કર્મને રાજાની ઉપમા આપી છે. બધા કર્મોમાં મેહનીય કમી રાજા સમાન છે; કારણકે તેનું મૂળ “મિથ્યાત્વ” છે, તેથી તે સર્વ કર્મોને બંધાવનારું છે, અર્થાત મેહનીય કર્મની અઠ્ઠાવીસે પ્રકૃતિ અને Jain Educationa International For Personal and Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ સિમ્યગદર્શનની ચાર ભાવના ૩૧૩ બાકીના સાતે કર્મોની દરેક પ્રકૃતિ જીવને બંધાવનાર આ મેહનીય કર્મ છે. સર્વ કર્મ બંધાવનાર આ મેહનીય કર્મ છે, તેથી સર્વ કર્મથી જીવને છુટકારો પણ આ એક મેહનીય કર્મનાજ નાશ કરવાથી જીવને થઈ જાય છે. તેમ વીરપ્રભુએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૯ના ૧૭૧ મા બેલમાં નીચે પ્રમાણે કહ્યું છે – - ગૌતમ સ્વામી પૂછે છે -જિજ-દોસ-મિચ્છા દંસણ વિજએણું ભન્ત ! જીવે કિ જણયઈ?” ભન્ત! અર્થાત હે ભગવંત! રાગ-દ્વેષ અને મિથ્યાદર્શનના વિજયથી જીવને શું ફળ મળે? પ્રભુ કહે છે – રાગ-દ્વેષ અને મિથ્યાદર્શન પર વિજય મેળવવાથી જીવ જ્ઞાન, દર્શન, અને ચારિત્ર (ચારિત્રામાં તપનો સમાવેશ થઈ જાય છે. આ ચારની આરાધનાને ઉ. સૂત્રના ૨૮મા મોક્ષમાર્ગ અધ્યયનમાં મેક્ષમાર્ગ કહ્યો છે.)ની આરાધના માટે તૈયાર થાય છે. જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મની કર્મગ્રંથીઓ તેડવા માટે સર્વ પ્રથમ મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિએનો અનુક્રમે ક્ષય કરે છે. ત્યારે તેની સાથે જ જ્ઞાનાવરણીય કર્મની પાંચ, દર્શનાવરણીય કર્મની નવ, અને અંતરાય કમની પાંચ-એમ આ ત્રણે કર્મોની (સર્વ) પ્રકૃતિએને એક સાથે ક્ષય કરે છે. ત્યાર પછી તે (સાધક) અનુત્તર, અનંત, કૃત્ન (અખંડ)-સર્વ વસ્તુ વિષયક, પ્રતિપૂર્ણ, નિરાવરણ તથત કર્મરૂપી વાદળના આવરણ રહિત, અજ્ઞાન રૂપી અંધકાર રહિત, વિશુદ્ધ અને કાલકનું Jain Educationa International For Personal and Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સમ્યગ્દર્શન. , પ્રકાશક એવું કેવળજ્ઞાન અને કેવળદર્શીનને પામે છે. જયાં સુધી તે ( કેવળી ભગવંત ) સ’યેાગી – એટલે મન, વચન, કાયાના યોગ સહિત, અર્થાત્ સશરીરી – રહે છે, ત્યાં સુધી ઈર્ષ્યાપથિક કના અંધ થાય છે. તે અંધ પણ શાતાવેદનીય રૂપ (સુખ આપનારા ) હોય છે, તેની સ્થિતિ એ સમયની છે. (સમય એ કાળને અવિભાજય સૂક્ષ્મ અંશ છે. આંખ પલકારો મારે તેટલા કાળમાં અસખ્યાત્ સમય વીતી જાય. છે, એટલા સૂક્ષ્મ આ ‘ સમય ' છે.) પહેલા સમયમાં (ક) અંધ થાય છે, બીજા સમયમાં (કના) ઉદય થાય છે ( ઉદય થવા એટલે કર્મને ભોગવવું–ભગવે છે), ત્રીજા સમયમાં નિર્જરા થાય છે. (નિર્જરા થવી એટલે આત્મપ્રદેશથી ભાગવાઈ ને કંનું ખરી પડવું.) – તે કર્મ ક્રમશઃ અદ્ધ થાય છે. સૃષ્ટ થાય છે, ઉદયમાં આવે છે, ભાગવાય છે, નષ્ટ – થાય છે. ફળ સ્વરૂપે આગળના કાળમાં તેની નિરા થાય છે. (અર્થાત્ ખરી પડે છે. આમ વળી ભગવંતને પણ એ સમયના કખ ધ હેાવા છતાં ત્રીજા સમયે તે તે કર્માં ખરી પડતુ હોવાથી, અખધ જેવી સ્થિતી ગણી શકાય.) 1 કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યાં પછી બાકીનું આયુષ્ય ભોગવતાં તે આયુષ્ય (ક) જ્યારે અન્તર્મુહૂત જેટલું બાકી રહે છે, ત્યારે તે યાગનિરાધમાં પ્રવૃત્ત થાય છે; ત્યારે ‘ સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ ’ નામનું શુકલઘ્યાન કરતાં થયાં ( તે કેવળી ભગવ‘ત) પ્રથમ મનાયેાગના નિરોધ કરે છે, પછી વચનયાત્રને Jain Educationa International For Personal and Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દનની ચાર ભાવના ૩૧૫ નિરોધ કરે છે, ત્યારપછી આનાપ્રાણ – શ્વાસોચ્છવાસના નિરાધ કરે છે. શ્વાસેાચ્છવાસના નિય કરીને પાંચ હસ્ત્ર ( અ, ઈ, ઉ, ઋ, ને લ્ ) અક્ષરના ઉચ્ચારણકાળ સુધી ‘ સમુચ્છિન ક્રિયા-અનિવૃત્તિ ’ નામે શુકલધ્યાનમાં ( શુકલ ઘ્યાનના આ ચાથી ને છેલ્લે પાયે છે ). લીન થયેલે અણુગાર, વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર – આ ચારે કોના એકીસાથે નાશ કરે છે. આ રીતે મેાહનીય કનષ્ટ થતાં તે જ ભવમાં બાકીના સાતે ક નાશ પામે છે. કારણકે આયુષ્યાદિ કર્મનું અધાવનાર પણ મેહનીય કમ જ છે. તે નષ્ટ થયું હાવાથી હવે નવું આયુષ્યકમ અધાતું નથી, એટલે નવા જન્મ પણ ધારણ કરવેા પડતા નથી, અને ભવરાગ આ રીતે મટી જવાથી, ભવભ્રમણના પણ અંત થાય છે. ત્યારપછી તે ઔદારિક અને કા`ણુ શરીરને સદાને માટે પૂર્ણતયા છેડે છે. પૂર્ણતયા શરીર છેડીને ઋજુશ્રેણી પામે છે. અને એક (જ) સમયમાં અસ્પૃશતિરૂપ ઊર્ધ્વગતિથી, અવિગ્રહપણે એટલે કે વળાંક વિનાની સીધી ગતિએ લેાકાગ્રસ્થાને જઈ ને સાકારાપયુક્ત એટલે જ્ઞાનપયોગી સિદ્ધ, બુઘ્ધ અને મુક્ત બને છે ( અને ) ખધા દુઃખાના અંત કરે છે. હવે રાગ અને દ્વેષ એ જેમ કર્મીના ખીજ છે, તેમ કષાયના મુળ પણ તેજ છે. ક્રોધ અને માન એ દ્વેષથી થાય છે, અને માયા ને લાભ એ રાગના લીધે થાય છે. આ રીતે ચારે કષાય એ રાગ અને દ્વેષના ઘરના છે, તેની જ નીપજ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સમ્યગદર્શન કષાય – કષાયની વ્યાખ્યા કરતાં કહે છે - “જે કર્મરૂપી ખેતરને ખેડીને સુખ-દુઃખરૂપી ધાન્યની ઉપજ માટે વવાય છે તેને “કષાય” કહેવાય છે; અથવા જે શુદ્ધ સ્વભાવી જીવને “કસિત” અર્થાત્ કર્મથી મલિન કરે છે તેને “કષાય” કહે છે અથવા “કષ” એટલે સંસાર અને “આય” એટલે આવક – જેના કારણે સંસારની ચારે ગતિની આવક થાય છે તેને “કષાય” કહ્યા છે. ચારે કષાય સંસારવર્ધક છે. કારણ કે તેનાથી આત્માના ક્ષમા માર્દવતા, -સરળતા, નિર્લોભતા આદિ સ્વાભાવિક ગુણેની ઘાત થાય છે. ક્યા ગુણની ઘાત થાય છે તે નીચે બતાવેલ છે – (૧) અનંતાનુબંધીનો ક્રોધ .. “સમ્યકત્વ ગુણની ઘાત કરે. (૨) અપ્રત્યાખ્યાની ક્રોધ-દેશવિરતિ -શ્રાવકપણું રેકે. (૩) પ્રત્યાખ્યાની ક્રોધ –“સર્વવિરતિ” - સાધુપણું રેકે. . (૪) સંજ્વલનને ક્રોધ યથાખ્યાત ચારિત્રરેકે. ઉપર પ્રમાણે જ અન્ય ત્રણ કષાય, માન, માયા ને લાભ માટે સમજવું. આ ચારે કષાય નષ્ટ થવાથી જે ગુણ ઉપજે તેના ભાંગા :(૧) અનંતાનુબંધીનો ચોક જાય તે “સમકિત” આવે. (ર) અપ્રત્યાખ્યાનનો ચેક જાય તે દેશવિરતિ-શ્રાવક બને. (૩) પ્રત્યાખ્યાની ચોક જાય તે “સર્વ વિરતિસાધુ બને. (૪) સંજવલનનો ચેક જાય તે યથાખ્યાતચારિત્રી કેવળી બને. -શ્રી પન્નવણ સૂગ પદ ૧૪૧માં કષાય ઉત્પતિના કારણ કહી છે : Jain Educationa International For Personal and Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદશનના ચાર ભાવના ૩૧૭ ક્ષેત્ર' અર્થાત્ ખેતર, વાડી આદિ ઉઘાડી જમીનના નિમિત્તથી, વસ્તુ” અર્થાત્ પાકા બાંધેલા મકાન આદિના નિમિત્તથી, (૩) “શરીર’ ના નિમિત્તથી એટલે શરીરના સુખ માટે (૪) “ઉપધિ” અર્થાત ઉપકરણોના નિમિત્તાથી. અડી ઉપધિમાં, જમીન, મકાન અને શરીર સિવાયની બાકીની બધી વસ્તુઓને સમાવેશ થઈ જાય છે. કષાય પરિણામવાળા જીવ ચાર કારણેથી – ક્રોધથી, માનથી, માયાથી, અને લેભથી એટલે કે ચારે કષાયેના. ઉદયથી આઠે કર્મની પ્રકૃતિઓને બંધ કરે છે. જીવને કર્મબંધનું મુખ્ય કારણ કષાય છે. તે કષાયના ચાર ભેદ છે - (૧) અનંતા સંસારના અનુબંધી “મિથ્યાત્વને. ઉદય કરે તે “અનંતાનુબંધી” કષાય, (૨) જેના ઉદયથી જરા જેટલું પચ્ચકખાણ – બે ઘડીનું નકારશી પચ્ચકખાણ પણ ઉદય ન આવે (કરી ન શકાય) તે “અપ્રત્યાખ્યાની કષાય (૩) જેના ઉદયથી “સર્વવિરતિ”( સાધુપણું–સંયમ) ન લઈ શકાય તે “ પ્રત્યાખ્યાનીય” કષાય, અને (૪) સંયમી સાધુને પણ જે લગાર ઉદયમાં આવે ને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થવા ન દે તે “સંજવલન” કષાય. - આ ચારેની સ્થિતિ અનુક્રમે અનંતાનુબંધીની જાવજીવની, (૨) અપ્રત્યાખાનીની સ્થિતિ એક વર્ષની (૩) પ્રત્યાખાનીની સ્થિતિ ચાર માસની અને (૪) સંજવલનના. Jain Educationa International For Personal and Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સમ્યગ્દ ન કષાયની સ્થિતિ એક પખવાડીઓ સુધી રહેવાની છે, અને અનુક્રમે (૧) નરક ગતિ, (૨) તિય 'ચ ગતિ (૩) મનુષ્ય ગતિ અને (૪) દેવ ગતીના કારણભૂત છે. જે કષાયના ઉદયમ આયુષ્યના બંધ પડે તે પ્રમાણે ગતિ મળે. અને અનુક્રમે (૧) ચેાથા ‘સમ્યક્ત્વ ’ગુણસ્થાનકે (૨) પાંચમા · દેશિવરતિ ” ગુણસ્થાનકે, (૩) છઠ્ઠા સર્વ વિરતિ · ગુણસ્થાનકે અને (૪) તેરમા ‘ સયાગી કેવળી ’ ગુણસ્થાનકે પહાંચતાં ભવ્ય જીવને રોકનારા છે. ( ' ઉપરોક્ત ખધા ભાંગા વ્યવહાર નયથી જાણવા. તેમાં અપવાદ હોઈ શકે. સૌંસાર ચક્રમાં ભમાવનારા આ કષાયા જશે તો જ મન, વચન, ને કાયાના ચેાગેા પણ જશે, અર્થાત્ નાશ પામશે, અને જીવાત્મા પોતાના વિશુદ્ધ અકષાયી અશરીરી સિધ્ધ સ્વરૂપને પામશે. કષાય પરીણામમાં છે એટલે કે મનના વિચારામાં છે, તે ‘ વૃત્તિ ’ રૂપે છે, કષાયભાવ પહેલા મનમાં આવે અને પછી વચન કે કાયાની પ્રવૃતિ' રૂપે પરીણમે. ચાગની આ પ્રવૃત્તિ કર્મ બંધના કારણભૂત થાય; અને મનવચન ને કાયાથી જે જે પ્રકારની પ્રવૃત્તિ થાય, તે તે પ્રકારના કર્મ બંધાય, અને જ્યારે જીવ સમક્તિ પામે ત્યારે યોગાની આ અશુભ પ્રવૃત્તિથી અટકે અર્થાત્ નિવૃત્ત થાય, ત્યારે કષાયે મર્દ થાય, અને પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપની આરાધના કરતા કરતા સાધક સ કર્મીનો ક્ષય કરી કષાયાથી સથા મુક્ત ખની વીતરાગ કેવળી Jain Educationa International For Personal and Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના ચાર લાવના ૩૧૯ પરમાત્મા અને. અને આયુષ્ય પૂર્ણ થયે સિદ્ધ બુદ્ધ અને મુક્ત અને. તેથી જ ‘ કષાય મુક્તિ કિલ મુકિત રેવ’ એમ શાસ્ત્રમાં કહ્યું છે. કષાયાથી મુકિત એ જ ખરેખર મુકિત કહેતાં મોક્ષ છે. - ' 6 કષાયાથી નિવૃત્તિ એટલે મેહનીય કર્માંથી નિવૃત્તિ તે મેાહનીય કમની ચાભ`ગી આ રીતે છેઃ૮ માહને ’ આળખવા તે ‘ જ્ઞાન ’ છે. ‘મેાહને ’મારવાનો નિણ ય કરવા તે · દ્રુન ’ છે. ૮ મેહને ” મારવાની પ્રવૃત્તિ કરવી તે · ચારિત્ર્ય ’ છે. · મેહને 'સ`પૂર્ણ પણે હણી નાખે તે • તપ’ છે. માહનીય ક થી જીવનની સવથા મુકિત તે · મોક્ષ છે. માહે શબ્દમાં જ પરમા`થી મેક્ષ ' સમાયે છે. ‘ માહ ' શબ્દ એ અક્ષરનો બનેલા છે - ‘ મા ’· હુ ’ હવે આ એ અક્ષરમાં મે ’ માહનો અર્થાત્ માહનીય કનો સૂચક છે, અને ‘ હુ ’ હણી નાખવાનો સૂચક છે, એટલે જે મેહને સ થા હણે તે અવશ્ય ‘માક્ષ’પામે આવે તેનો પરમા છે. ટુંકમાં માહનો સર્વાંથા ક્ષય તે ‘ મોક્ષ, અને મેાક્ષનું હનન કરે તે ‘ માહ’ ' , ’ , : " , ૮ સવ'થા સૌ સુખી થાએ, સમતા સૌ સમાચરા, સર્વત્ર દિવ્યતા વ્યાપે, સર્વાંગ શાન્તિ વિસ્તરો.’ Jain Educationa International For Personal and Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ સમકિતના ૧૧ દ્વાર ૧. નામ દ્વાર :- (૧) ઉપશમ, (૨) ક્ષયપશ (૩) વેદક ને (૪) ક્ષાયિક. ૨. લક્ષણ દ્વાર - અનંતાનુબંધી કોધ, માન, માયા ને લેભ એ ચાર અને દર્શનમેહનીયની ૩ પ્રકૃતિ એમ ૭ પ્રકૃતિને, ઉપશમ, પશમ કે ક્ષય કરવાથી અનુક્રમે ઉપશમ સમક્તિ, ક્ષયપશમ સમક્તિ, અને ક્ષાયિક સમકિત થાય. વેદક સમક્તિ તે ક્ષાયિક સમતિ પ્રગટતાં પહેલાનાં માત્ર એક જ સમયનું સમક્તિ છે. વેદક સમકિત પ્રગટયા પછી બીજા જ સમયે ક્ષાયિક સમકિત અવશ્ય પ્રગટે. ૩. આવણુ દ્વાર – લાયક અને વેદક સમકિત, માત્ર મનુષ્યભવમાં આવે અને ઉપશમ ને પશમ સમકિત ચારે ગતિમાં આવે. ૪. પાવણ દ્વાર – ચારેય ગતિમાં લાભ. (હોય). ૫. પરિણમ દ્વાર – ક્ષાયિક સમકિતી અનંતા (સિધ્ધ આશ્રી), શેષ ત્રણ સમકિતી અસંખ્યાતા. ૬, ઉચછેદ દ્વાર – ક્ષાયિક ને વેદકને ન થાય. બાકીના બેની ભજના એટલે કે થાય કે ન પણ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શનની ચાર ભાવના ૩૨૧. ૭. સ્થિતિદ્વાર - ક્ષાયિક સમકિતની સાદી અનંત કાળની, વેદકના એક સમય, ઉપશમની જઘન્ય-ઉત્કૃષ્ટ એક અંતમુહૂત, અને પશમની જ. અંતમુહૂર્ત, ઉ. ૬૬ સાગરેપમ ઝાઝેરી. ( જ = જઘન્ય, ઉ = ઉત્કૃષ્ટ) ૮ અંતર દ્વાર – ક્ષાયિક ને વેદક સમકિતને આંતરે ન પડે. કારણકે ક્ષાયિક અપ્રતિપાતી છે, આવ્યા પછી જાય નહિ તેથી, અને ઉપશમ અને ક્ષાપશમ સમકિતને આંતરે (અંતર) પડે તે જ. અંતમુહૂત અને ઉત્કૃષ્ટ અનંતકાળ એટલે કે દેશે ઉણું અર્ધપુદ્ગલપરાવર્ત કાળ. કારણકે એકવાર સમકિત સ્પશી ગયું એટલે તે જીવ વધુમાં વધુ. અર્ધપુદ્ગલપરાવર્ત કાળમાં અવશ્ય મેક્ષે જવાને. ૯. નિરંતર દ્વાર -- ક્ષાયિક સમતિ નિરંતર આઠ સમય સુધી આવે. વેદકનો માત્ર એક સમય છે. ઉપશમ ને ઉપશમ સમકિત આલિકાના અસંખ્યાતમે ભાગે જેટલા સમય થાય તેટલે સમય નિરંતર આવે. ૧) આગરેશ દ્વાર – લાયક ને વેદક એક જ વાર આવે. ઉપશમ સમકિત એક ભવમાં જ. એકવાર ને ઉ. બે વાર આવે, અને ઘણા ભવ આશ્રી. જ. બે વાર ને ઉત્કૃષ્ટ ૫ વાર આવે. પશમ સમકિત જ. એક વાર ને ઉ.. અસંખ્ય વાર આવે અને ઘણા ભવ આશ્રી જ. બે વાર ઉ. અસંખ્ય વાર આવે. સ. ૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩િ૨૨ સમ્યગદર્શન ૧૧, ક્ષેત્ર સ્પર્શના દ્વાર – ક્ષાયક સમકિત આપે લેક સ્પશે (કેવળી સમુદ્ધાત્ આશ્રી ઉપશમને પશમ સમકિતદેશ ઉણું સાત રાજલેક સ્પશે. ૧. અ૮૫ બહટવ દ્વાર - સૌથી છેડા ઉપશમ સમકિતી. તેથી પશમ સમકિતી અસંખ્યાત ગુણ ને તેથી ક્ષાયિક અનંતગણુ (સિદ્ધ આશ્રી) નિત્ય ધર્મની આરાધના કરે, સંતસમાગમ કરે, ઈચ્છા માત્રને ત્યાગ કરે પારકા અવગુણ જોવાનું બંધ કરે, અન્યના ગુણને આદર કરે. સવારે ઉઠતાંવેત ને રાત્રે સૂતી વેળા શ્રી નવકાર મહામંત્રનું નિયમિત રટણ કરે. રેજ શેડો પણ સ્વાધ્યાય કરે અગર સવાંચન કરે. આથી તમારૂં ચિત્તા પ્રસન્ન રહેશે, મન સ્વસ્થ થશે અને તન નિગી થશે, - - - - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ સમકિતની ભાવભરી માંગણી ભવ્ય જીને સંસારચકના ભવભ્રમણમાંથી કાઢનારૂં કેઈપણ તત્વ હોય તે તે “સમકિત જ છે, એવું અનન્ય “ઉપકારી અને મોક્ષદાતા હેવાથી સૂત્રો અને સ્તવમાં એની માગણી પ્રભુ પ્રાર્થનારૂપે થયેલી ઠેર ઠેર જોવામાં આવે છે, તેમાંની થેડી જોઈએ – ' (૧) શ્રી નવકાર મંત્રમાં પંચ પરમેષ્ટીને જે નમસ્કાર કરવામાં આવે છે તે પહેલા બે પદથી સુદેવને નમસ્કાર છે, અને છેલ્લા ત્રણ પદથી તેમના માર્ગે તેમની આજ્ઞામાં વિચરતા ગુરૂ ભગવંતેને નમસ્કાર છે, અને નમસ્કાર ત્યારે જ થાય છે, એટલે કે મસ્તક ત્યારે જ નમે જ્યારે અંતરમાંથી અહંભાવ દૂર થયો હોય ને વિનયભાવ હૈયામાં પ્રગટ હેય. હવે વિનયને તીર્થકર ભગવંતેએ ધર્મનું મૂળ કહ્યું છે. તેથી પાંચ પદને નમે લગાડવાને પરમાર્થ વિનયધર્મને સૂચક છે. આમ નવકારમંત્રના સ્મરણમાં દેવ-ગુરૂ-ધર્મનું મરણ છે, અને સ્મરણ કે નમસ્કાર ત્યારે જ વ્યક્તિ કરે છે કે જેનું સ્મરણ કે વંદન કરવાથી તેના આત્માનું કલ્યાણ થશે તેવી તેને દઢ શ્રધ્ધા હોય, આમ શ્રી નવકાર મંત્ર, દેવ ગુરૂ–ધર્મમાં શ્રદ્ધાના પ્રતીક રૂપ મંત્ર છે એમ સિદ્ધ થયું. દેવ-ગુરૂ-ધર્મની શ્રદ્ધા જે વડે થતી હોય તે Jain Educationa International For Personal and Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ સમ્યગ્દર્શન. સમ્યકૃત્વને અપાવનારૂં જ હાય, એટલે નવકાર મંત્રનુ રટણ કે જાપ તે સમિતની માગણી રૂપ જ છે, તેથી જ શ્રી નવકાર મહામત્રને મેાક્ષદાતા ને ચૌદ પૂના સારરૂપ શાસ્ત્રમાં કહ્યો છે. < (ર). વત માન અવસર્પિણી કાળના શ્રી આદિનાથ આદિ ૨૪ તીર્થંકર ભગવંતેાની લેગસ સૂત્ર 'માં સસ્તવ. કરતા સૂત્રકારે ‘આરૂળ હિલાલ સમાહિવરમુત્તમદિંતુ ’ અર્થાત્ (ભાવ) આરોગ્ય, બેાધિલાભ એટલે સકિત અને ઉત્તમ પ્રકારની સમાધિ (પરમ આત્મશાંતિ) (મને) આપે (જેથી કરીને ફળસ્વરૂપે હું પણ તમારા જેવા સિદ્ધપદને પાપુ.) આમ લેગસસૂત્રમાં સમક્તિની માગણી છે. લાગસ સૂત્રના પાઠ એ અરિહંતાનુ નામ કીતન છે. * (૩) અરિહંત અને સિદ્ધ ભગવંતાને દુપ્રણિપાત કરતાં ‘નમેત્યુ ણું ' ના પાઠમાં ભગવંતોને બેહિયાણ અર્થાત્ ધિમીજ એટલે કે ‘ સમકિત ’ ના દેનારા કહ્યા,. કારણકે અરિહંત અને સિદ્ધ ભગવાને નમસ્કાર કરવાથી વિનયધમ ની આરાધના થાય છે, ફળસ્વરૂપે જીવને સમ્યકત્વની. પ્રાપ્તિ થાય છે, નમેત્થણના પાઠ અહિતાનું ગુણકીન છે. પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતાં શ્રી ઉવસગ્ગહર સ્તોત્રમાં પૂ. શ્રી ભદ્રબાહુ સ્વામીએ સમકિતની માગણી આ પ્રમાણે કરી છે - Jain Educationa International ' For Personal and Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ -સમ્યગદર્શનની ચાર ભાવના ૩૨૫ ઈહ સથુઓ મહાશ! જ ભક્તિભરનિભરેણહિઅણુ તા દેવ! દિજજ બહિ, ભવે ભવે પાસ જિણચંદા છે ૫ | હે મહાયશસ્વી ! જિનેશ્વરમાં ચંદ્ર સમાન પ્રભુ પાર્શ્વનાથ ! ભક્તિભાવ પૂર્વક આત્મહિતાર્થે મેં આપની સ્તુતિ આ પ્રકારે કરી છે, તે હે વ તરાગ દેવ! મને - ભવોભવ – મેક્ષ પામવા માટે મારા જેટલા પણ ભવ બાકી હોય તે, દરેક ભવમાં મને બેધિબીજ અર્થાત સમક્તિ આપો. (દિજજ બેહિં). શ્રી ચિંતામણી પાર્શ્વનાથ તેત્ર-કિ કપૂર મયંમાં – | (માલિની છંદ) ઈતિ જિન પતિ પાશ્વ પાપાશ્ચંખ્યયઃ પ્રદલિત દુરિતોઘઃ પ્રીણિતપ્રાણિ સાથે ત્રિભુવનજનર્વાચ્છાદાનચિંતામણિકા શિવપદત બીજ બોધિબીજ દદાતુ . ૧૧ ! (શાર્દૂલવિક્રીડીત છંદ–ગુજરાતીમાં એવા શ્રી જિન પાર્શ્વનાથ સમિપે, પાશ્વખ્ય જ્યાં યક્ષ છે, જેઓ પાપસમૂહ નષ્ટ જ કરે, સૌ પ્રાણી છે ખુશ જ્યાં; ત્રિલોકી જનની સુ-આશ પૂરતા, ચિંતામણી શા પ્રત્યે! આપે મુક્તિતનું બી સમકિત, બેધિ સુલાલે મને ..૧૧ આચાર્યશ્રી સિદ્ધસેનદીવાકર કલ્યાણ મંદિર તેત્રમાં Jain Educationa International For Personal and Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સમ્યગ્દર્શનઃ યદ્યસ્તિ નાથ। ભવદ શ્રિ સરારુહોણાં, ભકતે ફલ કિમપિ સન્તતિ સચિતાયા । તન્મે ત્વદેકારણુય શરણ્ય ! ભૂયાઃ । સ્વામી ત્વમેવ ભુવનેડત્ર ભવાન્તરેડપિ ! ૪૨ . (ગુજરાતી–મ દક્રાન્તા વૃત્ત) હાજો પ્યારા પ્રભુજી શરણુ આપનું એક મારે, હા આજે ને પરભવમહી, આપ તે નાથ મારે; મેં જો ભક્તિ કઈ પણ કરી આપની હું જિનેશ ! તા હું માગું ફળ પ્રભુ કને એકનું એક ઈશ ! (૪૨) શ્રી રત્નાકર પચ્ચીસી :( ઉપજાતિ વૃદ્ઘ ) તારાથી ન સમ અન્ય, દીનના ઉદ્ધારનારેશ પ્રભુ ! મારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ ! મુક્તિ મંગળ સ્થાન તાય મુજને ઇચ્છા ન લક્ષ્મીતણી આપે। સમ્યગ્ રત્ન શ્યામ જીવને તે તૃપ્તિ થાએ ઘણી, રપ દીક્ષા ગ્રહી પ્રથમ તી, તમે જ સ્થાપ્યું, અર અમાને કઈ સભ્યનું કઠણ દુઃખ, અનંત કાપ્યું; એવા પ્રભુ પ્રણમીએ, પ્રણયે તમાને, મેવા પ્રભુ શિવ તણા જે પ્રભુના અવતારથી અવનીમાં, શાંતિ જે પ્રભુની સુપ્રસન્ન ને અમી ભરી, દૃષ્ટિ જે પ્રભુએ ભરયૌવને વ્રત ગ્રહી, ત્યાગી મધી અંગના, તે તારક જિનદેવના ચરણમાં, હાો સદા વંદના, અધે વ્યાપતી, દુઃખા કાપતી; Jain Educationa International For Personal and Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શનની ચાર ભાવના જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે. તે જીભને પણ ધન્ય છે. પીએ મુદા વાણું સુધા, તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામ મંગ વિશદ ધરે, તે હૃદયને નિત્ય ધન્ય છે. જેને પ્રબંધ પ્રસરે, જગમાં પવિત્ર, જેનું સદા પરમ મંગળ છે ચરિત્ર, જેનું જરાય જગમાં, શિવ રૂપ નામ, તે વીરને પ્રણયથી, કરીએ પ્રણામ. પ્રભુ ! તારી વાણ, સમવસરણે જન જતી, સુણ કાને જી, હૃદય ધરતાં, આદર અતિ; તજી બેટી માયા, ગ્રહણ કરતાં શુદ્ધ વિરતિ, બહુ પાળી ભાવે. ગમન કરતાં ઉચ્ચ સુગતિ. શ્રી ભક્તામર સ્તોત્રમાં પૂ. માનતુંગાચાર્ય, મન્ય વર હરિહરાદય એવ દૃષ્ટા, ટેવું યેષુ હૃદયં ત્વયિ તેષમેતિ કિ વિક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્ય: કશ્ચિમનેહરતિ નાથ! ભવાંતરેડપિ છે ૨૧ હે નાથ! એક રીતે એ સારું થયું કે મેં હરિહર વિ. દેવોને જોયા પછી આપને જેયા, કેમકે આપને જોયા પછી જ મારા હૈયાને સંતોષ થયે. આપને જોયા પછી હવે બીજા દેવ મને ભવ-ભવાંતરે પણ આકર્ષશે નહિ, અર્થાત આપના સમ્યગદર્શન સિવાય બીજું દર્શન મારા મનને હરી લેશે નહિ. આમ કહીને ભભવ મને ભાયિક સમક્તિ હે એવી માગણ રૂડા ભાવે કરી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના અધિકારી. જે ને મોક્ષનો અભિલાષ થાય તે જ અને સમ્યગદર્શનના અધિકારી અર્થાત પાત્ર, કહ્યા છે. કારણકે સમ્યગ્ગદર્શન પ્રાપ્તિનું અનંતર કે પરંપર ફળ “મેક્ષ” જ છે, તેથી જ સમકિતને મેક્ષનું બીજ, મૂળ, કે દ્વાર શાસ્ત્રમાં કહ્યું છે. ' ત્યારે પ્રશ્ન એ થશે કે મોક્ષનો અભિલાષ થાય કેને? જ્ઞાનીએ નિશ્ચયથી કહે છે કે મેક્ષને અભિલાષ માત્ર ભવ્ય જીનેજ થાય. અને તે પણ એવા ભવ્ય જીને થાય જે અંતેચરમાવર્તામાં પ્રવેશી ચૂક્યા હોય, એટલે કે છેવટમાં છેવટ એક પુદ્ગલ પરાવર્ત કાળ જેટલા કાળમાં તે મુકિત અવશ્ય પામવાના હેય. સ્વભાવથી ભવ્ય એવા પણ જીવોનો સંસાર પરિભ્રમણને કાળ જે હજી એક પુગલ પરાવત કાળથી અધિક હોય છે. તે તેવા ભવ્ય જીવને પણ એવી અભિલાષા પ્રગટતી નથી કે “ક્ષ એ જ જીવાત્મા માટે આ સંસારમાં સર્વોત્તમ સાધ્ય છે. એ સાધ્ય સાધવાનું એક માત્ર સાધન ધર્મ જ છે, ધર્મનું મૂળ વીતરાગની વાણીની પરમ શ્રદ્ધા જ છે. અને એ પરમ શ્રદ્ધા દ્વારા મારે મેક્ષને પ્રસિદ્ધ કરે છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના અધિકારી ૩૨૯ જે જીવા અંતે ચરમાવ્રતમાં પ્રવેશે છે, તે કૃષ્ણપક્ષી મટી શુકલપક્ષી થાય છે. ને શુકલપક્ષી જ સમકિત પામે છે. જીવાના બે પ્રકાર મુખ્યતાએ કહ્યા છે. : (૧) ભવ્ય - જે જીવા માક્ષ જવાની યાગ્યતા ધરાવે છે તેને ‘ ભવ્ય ’ કહ્યા છે. પૂર્વાચાર્યોએ ભવ્યની સરળ વ્યાખ્યા કરી છે કે જેને મેાક્ષની અભિલાષા થાય તે ભવ્ય છે. (ર) અસભ્ય :- અભન્ય જીવાને સ્વભાવથી જ મોક્ષની અભિલાષા થતી નથી. જેમ કેારા મગને ગમે તેટલા પાણીમાં ખફા છતાં ચડે નહિ, કારણકે તેના સ્વભાવમાં જ ચઢવાપણું નથી, તેમ જ અભવ્ય જીવને સ્વભાવથીજ મેાક્ષની અભિલાષા હાતી નથી, કારણકે તેમનામાં મેાહનીય કર્મીની ૨૮ પ્રકૃતિમાંથી માત્ર ૨૬ પ્રકૃતિ જ હોય છે. સમિતને પ્રાપ્ત કરાવનારી એવી (૧) મિશ્ર મેહનીય કે (ર) સમ્યક્રૂત્વ માહનીય સ્વભાવથી જ હાતી નથી, અને એક માત્ર મિથ્યાત્વ મેહનીયની જ પ્રકૃતિ દર્શનમેહનીયની ત્રણ પ્રકૃતિમાંથી હાય છે' તેથી તે અભવ્ય જીવ કદાપિ સમકિત પ્રાપ્ત કરી શકતા નથી. ને સમકિત પ્રાપ્ત થયા વિના કદાપિ મેક્ષ મળતા નથી, તેથી મેક્ષની અભિલાષા અભવ્ય જીવને કદાપિ થતી નથી. મનુષ્યપણાથી માંડીને ધર્માંશ્રવણ સુધીની સામગ્રી તે અભવ્ય કે દુન્ય જીવાને પણ મળી શકે છે, પરંતુ ધશ્રદ્ધાની પ્રાપ્તિ તેા એકમાત્ર ભન્ય જીવાને જ થઈ શકે છે; તેથી ચરમાવતને પામેલા ભવ્ય જીવાને જ સમ્યગ્દર્શનના અધિકારી કથા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદૃષ્ટિની મંગલમય નિસ્પૃહતા. મંગલ-માંગલિક પદાર્થ કેને કહેવાય? સારા કામમાં જે વિશ્ન આવે છે તેને જેનાથી . નાશ થાય કે વિને જેનાથી આવે જ નહિ તેને “મંગલ” કે “ માંગલિક” કહ્યું છે. કુંભ મુક, કુંવારી કન્યા સામે આવવી, સ્વસ્તિક કાઢવો કે ગણેશની સ્થાપના કરવી આદિ લૌકિક મંગલે આપણે શુભ પ્રસંગની શરૂઆતમાં કરતા હોઈએ છીએ તેમ છતાં, લગ્નાદિ શુભ પ્રસંગે બધાનાં નિવિ ને જ પૂરા થતાં હોય છે એવું બનતું નથી તે તે. અનુભવસિદ્ધ હકીક્ત છે, તે પછી “એકાંત મંગલકારી શું છે? આત્માને પરમ અર્થ મલ” છે, તેથી તે મેક્ષને પ્રાપ્ત કરાવે એજ પરમાર્થ દૃષ્ટિથી જીવાત્મા માટે રે, ખરૂં મંગલ છે. જેનામાં આત્માને સંસારથી તારવાની. તાકાત નથી, તે વસ્તુતઃ આત્મા તાટે “ મંગલમય” નથી. મંગલ” નથી, પણ છેવટે અમંગલ–અકલ્યાણ કરનારી છે કારણકે જેમને હજી સમ્યગદષ્ટિ પ્રાપ્ત થઈ નથી, તેમને કદાચિત પુણ્યાઈને લીધે દેવની કે ચકવતીની રિદ્ધિ, સિદ્ધિ મળી જાય, તે પણ તેની સર્વ સંપત્તિ પાંચે. ઈદ્રિના વિષયમાં વપરાવાની તેથી કરીને તે જીવ પુણ્યથી પરવારી બ્રહ્મદત્ત ચકવતીની જેમ સાતમી નારકી જેવી દુર્ગતિમાં જવાને પણ સમ્યકત્વની હાજરીમાં જે પુણ્યની. Jain Educationa International For Personal and Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના અધિકારી ૩૩૧. બધી જોગવાઈ એ મળે તા તેના ઉપયોગ તે સમ્યગ્દષ્ટિ જીવ સત્કાર્યા ને ધર્માંકરણી કરવામાં કરે તેથી સદ્ગતિ પામતા પામતા અંતે મોક્ષને પામે. આત્માના પરમ લક્ષ્યને સાધે છે. સમક્તિને પામેલા જીવ કદાચિત્ નિકાચિત અવિરતિના ઉદયના યાગે વિષયકષાયજનિત સુખને ઈચ્છે-એ મનવાજોગ છે; એવા સુખને મેળવવાના અને સાચવવાના પણ પ્રયત્ન કરે એ સાંભવિત છે, તથાપિ એ સુખને એ કદાપિ સાચું સુખ માને નહિં પણુ મેાક્ષસુખને જ અ ંતરથી તે સાચુ' સુખ માને. અને એથી એના મનમાંથી મેાક્ષસુખને મેળવવાના ભાવભૌતિક સુખાના ભોગવટા વખતે પણ અંતરમાંથી કદાપિ ખસે નિહ. પૌલિક સુખોના આનંદ ભાગવતી વખતે પણ એ સમિતીને મનમાં એમ જ થયા કરે કે મારા આ આનંદ પણ મારા નિકાચિત પાપાનુબંધી પુણ્યના ઉદયના કારણે છે, એથી અ ંતે મારા માટે દુઃખના કારણરૂપ બનનાર છે. તેથી અ’તરથી તા તેનાથી છુટવાની ભાવના ભાવ્યા કરતા હાય, કારણકે એ આનંદ એને હૈયામાં ખટકતો હોય છે. . 6 * આ બધી વાત એવા જીવ માટેની છે કે જે જીવને. મિથ્યાત્વમાહનીયનો ક્ષયાપામાદિ થવા પામ્યા હાય, પણ ચારિત્ર માહનીય કર્મના ઉદય જોરદાર વા હાય, સમ્યકત્વને પામેલા જીવને મિથ્યાત્વમેહનીયના ક્ષયાપામાદિ નિયમા થયેલા હાય, પણ એ જીવને ચારિત્રમેહનીયને ક્ષયાપશમ થયેલા જ હોય એવુ' નિયમા નથી, એકાન્તે તેવુ Jain Educationa International ' For Personal and Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સમ્યગ્દર્શન હાતું નથી. તેથી ચારિત્રમોહનીયના ઉદય કદાચિત્ વર્તે એ સંભવિત છે. આવા જીવના પરિણામમાં, જેમ મિથ્થામેહનીયના ક્ષયે પશમાદિને અંગે પેદા થતી શુભ અસર હોય છે, તેમ ચારિત્ર માડુનીયના ઉદયના લીધે પેદા થતી અશુભ અસર પણ હાય છે. ચારિત્ર માહનીયના ઉદ્દયે પેદા કરેલી અસરના લીધે સંસારસુખ પ્રત્યે એ ખેચાય અને એના ભાગવટામાં આનંદના ભાવ પણ આવી જાય. એ જેમ સ’ભવીત છે, તેમ મિથ્યાત્વ માહનીયના ક્ષયે પશમના કારણે પે ! થતી અસરથી એને એમ પણ લાગે છે કે સંસારનુ ભૌતિક સુખ એ ખરેખર સુખરૂપ બની શકતું જ નથી. એ દેખીતું સુખ અંતે દુઃખયુક્ત છે જ એટલે કે દુઃખમાં જ પરીણમે છે. અને કહ્યું છેને ‘ પશ્ચાત દુઃખ તે સુખ નહિ,' એ ન્યાયે એ વાસ્તવિક સુખ નથી પણ માત્ર સુખાભાસ છે. જ્યારે મેાક્ષસુખ એ જ ખરેખરૂ' વાસ્તવિક શાશ્વત સુખ છે. આથી એવા જીવને સ`સાર સુખના જે થાડા પણુ રાગ થઈ જાય છે, તે અંતરથી ભૂડા જ લાગે છે, એને ચારિત્રમેહનીય કર્મીની એટલે કે અવિરતિના ઉદયે ભૌતિક સુખાને મેળવવાનું જે મન થાય છે, તેમાં પણ સમહ્ત્વના યાગે ઉત્પન્ન થયેલ ખટક હાય છે, એટલે એને હકીકતમાં રાણી કહેવાય નહિ, પણ રાગ હોવા છતાંય વિરાગી કહેવાય, અને એ વિરાગી જીવ જેમ જેમ પોતાના સમ્યકૃત્વને નિર્મળ બનાવ્યા કરે, તેમ તેમ એ જીવનું ચારિત્ર માહનીય ક` પણ મઢ બનતું જાય, તે અષાઢાભૂતિ, અરણીક મુનિ, ઈત્યાદિના દૃષ્ટાંતે. 贴 Jain Educationa International For Personal and Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના અધિકારી ૩૩૩ સમ્યક્ત્વના પરિણામની તાકાત ચારિત્રમેહનીયાદિના જેની સામે પણ ટક્કર ઝીલી શકે છે. તેથી સમ્યફ વને પામેલા જીવને પુરૂષાર્થ ચારિત્ર્ય મેહનીયના ઉદયને ભેદવાના લક્ષ્યવાળે જ – નંદિષેણ મુનિના – દષ્ટાંતે હવે જોઈએ. “તમે દશમા” – ગણિકાના એ શબ્દો કાને પડતાં જ મુનિ સંયમમાં ફરી સ્થિર થયા. એટલે જ્યાં સુધી સમ્યકત્વના પરિણામ નિર્મળ હોય, ત્યાં સુધી ચારિત્ર્યમેહનીયના ઉદયને પણ એ જીવ વિરાગભાવે ભેગવી લે છે, જેથી ચારિમેહનીયને પશમ સુલભ બનતું જાય. સમકિતને પામેલા જીવ માટે પણ ચારિત્ર મહનીય આદિ ઘાતકર્મોને ઉદય ખૂબ જ ભયરૂપ છે. એટલે સમ્યકત્વને પામેલા આત્માએ ખૂબ સાવધાન રહેવાની જરૂર રહે છે, અને વિરતિ કરવા તરફ અર્થાત્ સંયમ લેવા તરફ જ લક્ષ્ય રાખવું જોઈએ. કારણ કે ઘાતીકર્મોના ઉદયથી પેદા થતી અસર સમકિતના પરિણામને મંદ બનાવી દે એ સંભવીત છે. અને એમાં જે આત્મા ગાફેલ બની જાય તે સમકિત ચાલ્યું પણ જાય અને ફરી મિથ્યાત્વ મોહનીયને ઉદય પણ થાય માટે સમકિતની નિર્મળતા ટકાવી રાખવાને પુરૂષાર્થ સદા કરતા રહેવું. જેથી તેના અત્યંત લાભદાયી લક્ષણે (૧) શમ-ઉપશાંત દશા(૨) સંવેગ–મેક્ષને અભિલાષ (૩) નિર્વેદસંસારને કંટાળે–વૈરાગ્યભાવ (૪) અનુકંપા-દયાભાવને (૫) આસ્થા શ્રદ્ધા ચાલ્યા ન જાય. Jain Educationa International For Personal and Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સમ્યગુદર્શન સમ્યમ્ દષ્ટિને સારેય સંસાર મંગલરૂપ બની જાય એમ પણ બને, કારણકે સમ્યગૃષ્ટિ આમા પૂણ્યને લઈને - રાજયાદિકની રિદ્ધિ સિદ્ધિને પામે છે. દેવગતિમાં ઊંચા સ્થાને દેવ બને,આ બધુ સંભવિત છે. પણ એ બધી રિદ્ધિસિદ્ધિની વચ્ચે સમ્યગ્દષ્ટિ આત્મા નિલેપભાવે રહે, એ બધી સામગ્રીઓ એને સંસારસાગરથી કરવામાં સહાયકર બને તે જનક વિદેહી, આનંદ આદિ શ્રાવકે કે ઉદાયન રાજર્ષિ જેમ રહે, સંસારમાં જળકમળવત્ રહે. સંસારના બધા સુખના સાધને એને લુબ્ધ બનાવે નહિ, પણ - વૈરાગ્યને વધારનારા થાય. જેમ સાજે માણસ લીમડાના પાન ખાય તે કડવા - લાગે છે, પણ સાપ કરડેલાને ઝેર ચડેલું હોવાથી લીમડો મીઠે લાગે છે, તેમ જીવને સંસારનું ઝેર ચઢેલું છે, એટલે સંસાર મીઠે લાગે છે. પણ જ્ઞાની મળે અને ઝેર 1 ઉતરે તે સંસાર કડવો થાય. ભૂતકાળ ને ભવિષ્યકાળની ચિંતા છોડી વર્તમાન સુધારી આપણે આપણા સ્વરૂપમાં રહીને જે કાળે જેમ બને તેમ વતી લેવું અને તેમાં કઈ જાતનું મમત્વ રાખવું નહિ, તેનું નામ જ્ઞાન છે. જ્યાં સુલી આત્માની જાણ થાય નહિ. ત્યાં સુધી મનની શાંતિ વળતી નથી અને મનની શાંતિ વળે નહિ, - ત્યાં સુધી તનના તાપ ટળે તેમ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞ તોર્થ કેરોની સમકિતીને હિતશિક્ષા શ્રી આચારાંગ સૂત્રના ચેથા “સમ્યકત્વ” અધ્યયનમાં શ્રમણ ભગવંત પ્રભુ મહાવીર સ્વામીએ સમકિતીએને નીચે પ્રમાણે હિતશિક્ષા આપી છે – ૧. જે તીર્થકર ભગવંતે અતીત કાળમાં થઈ ગયા છે, વર્તમાન કાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં બીરાજે છે ને આગામી કાળમાં થવાના છે, તે સર્વ ભગવંતે એક જ દયામય અહિંસાધર્મની પ્રરૂપણા કરીને ફરમાવે છે –“હે જી ! તમે કેઈપણ જીવની હિંસા ન કરે, પ્રાણીમાત્રની સંપૂર્ણ દયા પાળો, તેમને જરાપણ દુઃખ ન પમાડે.” - આજ શુધ્ધ નિત્ય અને શાશ્વત ધર્મ છે. અને ૨. આ દયામય અહિંસાધર્મ જ સર્વ માટે એકસર આચરવા ગ્ય છે, આ દયામય ધર્મને સ્વીકાર કરી તેના પાલનમાં જરાપણુ પ્રમાદી ન બને. ' - ૩. મિથ્યાત્વીઓના મિથ્યા આડંબર જોઈ જરાપણ વ્યામોહ ન પામે. ૪. હિંસક કાર્યોમાં જે દોષ નથી માનતા તે અનાર્ય છે. તેમના વચન પર વિશ્વાસ ન રાખવે. ૫. હિંસાને દુઃખ અને દુર્ગતિની દેનારી જાણી જે Jain Educationa International For Personal and Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સમ્યગદર્શન. તેને તજે છે. - આ પરાયા છે. અને જે પિતાના શરીર પર મમત્વ ન કરે, ધર્મના તને જ્ઞાતા બને, માયાકપટ રહિત ધર્મક્રિયાનું સમાચરણ કરે અને કમ તોડવામાં સદા તત્પર રહે તે જ “સમકિતી છે. ૬. જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરે. તપથી તનને તપાવે. ૭. ક્રોધાદિક કષાને જીતે, ઉપશમાવી શાંત બને, તે સુખી થાય. ૮. પ્રથમ ડું અને પછી વિશેષ એમ ક્રમે ક્રમે. ધર્મક્રિયા અને તપની વૃદ્ધિ કરે. બહ્મચર્યનું પાલન કરે. ૧ ૯. શ્રતધર્મ–જીવાદિ નવ ત નું જ્ઞાન વગેરે મેળવે, અને ચારિત્રધર્મ એટલે અહિંસા સંયમ અને તપનું ખંતપૂર્વક નિરંતર પાલન કરે. ૧૦. જીવાદિ તોનું જ્ઞાન મેળવીને આરંભ સમારંભની ક્રિયાથી નિવૃત્ત થાય. કારણકે અનેક પ્રકારના દુખની પ્રાપ્તિ આરંભ કરવાથી જ થાય છે. ૧૧. કરેલા કર્મના ફળ અવશ્ય ભોગવવા પડશે. એમ જાણું કર્મ બંધથી ડરે. ૧૨. જે ધર્મકરણીમાં ઉદ્યમી છે, સત્યધર્મને પાળનાર છે, જ્ઞાનાદિ ગુણેમાં રમણતા કરે છે, આત્મહિતનું લક્ષ્ય રાખવામાં દઢ અને પરાક્રમી છે, પાપકાર્યથી નિવૃત્તિ પામેલે છે અને લેકના સ્વરૂપને યથાર્થ જાણે છે તેને ત્રણે લેકમાં કઈ પણ દુઃખી કરી શકતું નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શન ૩૩૭ આ બધે સર્વજ્ઞ સર્વદશી તીર્થકરેને અભિપ્રાય. છે, હિતશિક્ષા છે, તે પ્રમાણે જે વર્તશે તે સંસારના સર્વ દુઃખોને નાશ કરી શાશ્વતા અવ્યાબાધ સુખ પામશે. ઉપર પ્રમાણે સમકિતનું સ્વરૂપ શાસ્ત્રોમાં જે રીતે બતાવ્યું છે તે પ્રમાણે અહીં કહ્યું છે. સમકિત સહિત કરેલ ધર્મ જ કર્મની નિરારૂપ મહાફળ આપે છે, માટે સમકિત પામીને તેને નિર્મળ રાખે. તે જરૂરી છે. સમ્યગ્રદર્શનની ગેરહાજરીમાં અર્થાત્ મિથ્યાત્વમાં સંસારની સુખ સગડવતાઓ મળે, તે ઘણું કરીને તેના. આત્માનું અહિત કરનારી નીવડે છે. કારણકે તે બધા કામને અત્યંત આસકિત થઈને ભગવે છે, ફળ. સ્વરૂપે અશુભ કર્મને ચેક બાંધે છે, જે તેને બહાદરા ચકવતીની જેમ સાતમી નરકની દુતિમાં ૩૩ સાગરેપમ સુધી ધકેલી દે છે, જયારે તેવી જ છ ખંડની સાહ્યબી. ભરતચકવત, સનતકુમાર ચક્રવતી, પૂ. શાંતિનાથ ભગવાન આદિને મળેલી પણ તે સામગ્રીમાં આસક્ત ન બન્યા. પણ સમય આવ્યે તેને ત્યાગ કરી સંયમ સાધના કરી, તે તે બધા મોક્ષે સીધાવ્યા એટલે ટૂંકમાં સમ્યગુદષ્ટિને જે કાંઈ સારૂ મળે તેનાથી મેક્ષની સાધના કરે અને બીજાઓને પણ મેક્ષે સાથે લઈ જવા જેવી પ્રવૃત્તિ કરે, પ્રેરણા આપે. સમ્યગદષ્ટિ જીવ શરીરની ચિંતા કે આળપંપાળ કરવાને બદલે આત્માના હિતની ચિંતા વધુ કરે છે. સ. ૨૨ Jain Educationa International For Personal and Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સમ્યગ્દર્શન તેથીજ અઢાર દેશના રાજવી એવા કુમારપાળ મહારાજાએ મિથ્યાત્વના રાજપદ કરતાં જિનશાશનનું ભિક્ષુકપણું માંગ્યું હતું. મિથ્યાત્વના ચક્રવતી પણા કે દેવપણા કરતાં સમ્યક્ત્વનું ભીક્ષુક પણુ` લાખ દરજજે સારૂં, કારણ કે એથી આત્મહિત સધાય છે. પુ. શ્રી હેમચંદ્રાચાય કહે છેઃ- જે જીવાને એધિનીસમક્તિની પ્રાપ્તિ થઈ જાય છે, એ જીવા સંસારી સુખામાં કયારે પણ આસક્ત થતા નથી, સસાર એમને ખટકે છે, કેમકે એમનામાં નિમમત્વ-નિવેદ પ્રગટે છે, એથી તેઓ મેક્ષમાર્ગની આરાધના રૂડા પ્રકારે કરે છે. એવા જીવા હજી સંસારમાં હોય તો ય મુક્તિમા ની આરાધના કરનાર હાય. સંસાર એમને ખાધક અને નહિ. સમ્યગદૃષ્ટિ જીવે કદાચ સમકિત પ્રાપ્ત કરતાં પહેલા નરકનું આયુષ્ય શ્રેણિક મહારાજાની જેમ ખાંધી લીધું હોય તેપણ તે જીવ નરકના દુ:ખાને પણ અત્યંત સમતાથી ભાગવીને પોતાના આત્માને નિર્મળ બનાવે છે. તે સમજે છે કે મારા કરેલા પાપોના ફળરૂપે આ દુઃખ હું ભાગવુ શ્રુ હવે તેવા દુઃ ખ ફરી ભાગવવા નથી, માટે સમતા રાખી નવા અશુભ કર્મ બાંધવા નથી. આમ ખૂબસમભાવમાં રહી દુઃખા ભાગવે છે. સમ્યગૂદૃષ્ટિ જીવ દેવલાકમાં મહર્ષિ ક દેવ થયેા હાય, તેપણ દેવલાકની રિદ્ધિસિદ્ધમાં લેપાતા નથી. એના વિરાગ દેવલાકની સુખ સમૃઘ્ધિ વચ્ચે પણ જાગતા હોય છે. કેમકે એનું લક્ષ્ય મેાક્ષનુ હોય છે. તેથી અપાર સુખા વચ્ચે પણ ભગવાનને ભૂલતા નથી ને Jain Educationa International For Personal and Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ -સમ્યગદર્શન ૩૩૯ - જ્યાં તીર્થકર ભગવાન વિરાજતા હોય તે દિશામાં વંદન કરી તેમની પર્ય પાસના કરે છે. માનવભવની મહત્તા ને દુર્લભતા. દરેક ધર્મો આ જગતમાં માનવભવને પામવો દુર્લભ કહીને તેની મહત્તા બતાવી છે, જૈનધર્મે નવતત્વના પ્રથમ મુખ્ય તત્ત્વ “જીવતત્ત્વનું વિશેષ પૃથક્કરણ કરીને તેના "ઉદ્દગમસ્થાન નિગદ અવસ્થાથી લઈને જીવનું પરમપદ તે પરમાત્મપદ સુધીનું સ્વરૂપ બતાવીને તેની આગવી વિશેષતા બતાવી છે, જેનું આજનું વિકસતું વિજ્ઞાન "પણ સમર્થન કરે છે. અગાઉ આપણે જોઈ ગયા તેમ છ શાશ્વતા દ્રવ્ય - સદાકાળ જેમાં રહેલાં છે તેને લેક કહે છે. તે સારાયે લેકમાં જ સૂકમપણે ઠાંસી ઠાંસીને ભરેલા છે. તેને જીવરાશી કહેવામાં આવે છે. તેના બે ભેદ છે – (૧) અવ્યવહાર રાશીના જીવ. જે જીવ ચતુતિ રૂપ સંસારના વ્યવહારમાં કદી આવવાના નથી (ર) વ્યવહાર - શશી - નરક, તિયથે, મનુષ્યને દેવ એમ સંસારની ચાર ગતી કહી છે, તે ચાર ગતિરૂપ સંસારના વ્યવહારમાં જે જીવ અવ્યવહાર રાશીમાંથી નીકળીને આવે છે તેને વ્યવ" હાર રાશીના જીવ કહ્યા છે. જીવમાત્ર પહેલાં...તે અને તે કાળ અવ્યવહાર રાશીમાં જ કાઢે છે. પછી જ્યારે કેઈ એક જીવ સિદ્ધપણને એટલે પરમાત્મપદને પામે છે. ત્યારે જેની Jain Educationa International For Personal and Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ સમ્યગદર્શન. ભવિતવ્યતા પાકી હોય તે કોઈ જીવ અવ્યવહાર રાશીમાંથી નીકળીને વ્યવહાર રાશીની બાદર નિગદની અવસ્થાને. પામે છે. બાદર નિગોદની અવસ્થા પાંચે સ્થાવરમાં વનસ્પતિકાયમાં જ છે, તેને સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે. કંદમૂળ અર્થાત્ જે કંદ વગેરે જમીનમાં પેદા થાય છે તે જેવા કે ડુંગળી, બટેટા, ગાજર, મૂળાના. કાંદા વગેરે તે બધામાં આ બાદર નિગદના જીવો હોય છે. તે એટલા ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે કે સેયની અણી ઉપર અનંતા જીવો રહી શકે છે. તેમાં તે અનંતા જી વચ્ચે એક જ શરીર હોય છે, તેથી તે શરીરને. સાધારણ શરીર ને તે વનસ્પતિને સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે. તેમાં વળી જીવ અનંત કાળ પરા-- ધીનપણે દુ:ખ ભેગવતે પસાર કરે છે. તેના વડે જે અકામ નિર્જરા થાય છે, તેમ તેમ તે જીવ અનુક્રમે આગળ, ચડે છે, અને એકેનિદ્રપણાને પામે છે. એટલે કે પહેલી સ્પર્શેન્દ્રિય સ્વતંત્ર કાયારૂપે મળે છે. તે એકેન્દ્રિય જીવોને સ્થાવર કહ્યા છે, તે પાંચ છે (૧) પૃથ્વીકાય, (૨) અપ (પાણી) કાય, (૩) તેઉ (અગ્નિ) કાય, (૪) વાયુકાય ને (૫) વનસ્પતિકાય. તેથી આગળ વધતાં જીવ બે ઇંદ્રિયપણું-હવે બીજી રસનેન્દ્રિય (જીભ) પામે છે, પછી, તેઈદ્રિયપણું-ચામડી, જીભ, ને ધ્રાણેદ્રિય અર્થાત્ નાક પામે છે, પછી ચેથી ચક્ષુ ઇન્દ્રિય અર્થાત આંખ પામે છે ને છેલ્લે પંચેન્દ્રિયપણાને અર્થાત્ પહેલી ચાર ને પાંચમા શ્રોત્રેન્દ્રિય (કાન) પામે છે. પંચેન્દ્રિપણું પામવા છતાં Jain Educationa International For Personal and Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન ૩૪૧ જીવોને હજી મન નથી હોતું તે જીને અસંજ્ઞી પંચેન્દ્રિ કહેવામાં આવે છે અને પછી જેમને મન પણ મળે છે તેને સંજ્ઞી પંચેન્દ્રિય કહેવામાં આવે છે. બે ઇંદ્રિથી પદ્રિ સુધીના જીવને ત્રસ કહ્યા છે, સંજ્ઞી પંચેન્દ્રિય ચારે ગતિના માં અર્થાત્ અનારકી, તિર્યંચ પશુ પક્ષી વગેરે, મનુષ્ય અને દેવ એમ ચારે ગતિમાં હોય છે. જીવાત્મા જેવા શુભાશુભ કર્મ કરે છે, તે પ્રમાણે તે તે ગતિને પામે છે. તેમાં પરમાર્થથી વિચારીએ તે સ્પષ્ટપણે જણાશે કે મનુષ્યગતિ ઉત્તમ ગતિ છે. નારકી તે નરકની ગતિ છે. નરકગતિ પાપી જીવને દંડ ભેગવવા રૂપે મળે ને ત્યાં દશ પ્રકારની ક્ષેત્ર વેદનાઓ અને નર્યા દુખે જ ભગવટ છે, ઉપરાંત તે સજારૂપે - છે તેથી જીવ દુઃખથી ત્રાસે તે પણ કેદી જેમ છેલ છોડી શકતું નથી, તે જ પ્રમાણે નારકી પણ ત્યાંનું આયુષ્ય પુરૂ કર્યા વગર નરકભૂમિ છોડી શક્તા નથી. એટલે નરી દુઃખમય ગતિ છે, તિર્યય ગતિમાં નિગદથી લઈને પંચેનિદ્રય સુધીના - બધા જીવોને સમાવેશ થાય છે. તેમાં કીડી મકડાથી પશુ પક્ષી સુધીના બધા ના દુઃખે તે આપણે પ્રત્યક્ષ નિહાળીએ છીએ. દેવબતિ જીવે શુભ કર્મો કર્યા હોય તેથી જે પુણ્ય બંધાયું હોય તેના ભેગવટા માટે મળે છે તેથી મિથ્યાત્વી કદે કામગ ભેળવવામાં જ તેમનું આયુષ્ય પુરૂ કરીને Jain Educationa International For Personal and Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ સમ્યગદર્શન પુણ્યથી પરવારી જઈને તિર્યંચગતીમાં ચાલ્યા જાય છે, બીજા સમકિતી દે હોય છે તે દેવગતિના સુખભેગો બહુ રસપૂર્વક નથી ભેગવતા, વળી અવસરે પ્રભુ મરણ, ભક્તિ, ને પ્રભુના દર્શન પણ કરે છે, તેથી દેવલોકમાંથી ચ્યવને મનુષ્યપણાને પામે છે. પુયાઈને ભગવટા માટે દેવગતિ મળી હોય છે, તેથી દેવો નિયમાં આવતી હોય છે, એટલે કે વ્રત, નિયમ, પચ્ચક્ખાણ, તપસ્યા આદિ કરી શકતા નથી, ને તપ વગર પૂર્વ સંચિત કર્મની નિર્જરા થતી નથી, તેથી. દેવના પુર્વ સંચિત કર્મો ખપતા નથી, તેથી દેવભવમાંથી સીધા ક્ષે જઈ શકાતું નથી. તેથી સમકિતી દે તે ખરેખર ઝંખના કરતા હોય છે કે ક્યારે માનવભવ પામીએ. માનવભવ પામીને ધર્મની આરાધના કરીએ કે જેથી ભવભ્રમણને અંત કરી મેના શાશ્વતા સુખને પામીએ, આમ સંસારની ચાર ગતિ ને ૮૪લાખ જીવાનીમાં. મનુષ્યગતિ જ ઉત્તમ છે તેમ જ્ઞાનીઓએ યથાર્થ બતાવ્યું છે.. બધા જીવોમાં માનવીને જ ધર્મ અધર્મ સમજવાની વિવેક બુદિધ મળે છે, તેને ઉપગ કરીને વિવેકી ભવ્ય જીવ આવા હળાહળ કળીયુગમાં પણ સંસારના સુખને સગવડ તજી સંયમ લઈ ભાવપૂર્વક સંયમ જીવન ગાળી મોક્ષમાર્ગની આરાધના કરતાં દેખાય છે. તે ઘણા દીક્ષા લઈ શકતા નથી, પણ ગૃહસ્થપણે રહીને પણ તપ, જપ અને સત્કાર્યો કરીને પિતાના માનવભવને સાર્થક કરવાનો પુરૂષાર્થ કરતા હોય છે. કારણકે મોક્ષની પ્રાપ્તિ માનવભવમાં જ થઈ શકે છે. તેથી જ બધા ધર્મોએ માનવભવને: Jain Educationa International For Personal and Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન સૌથી શ્રેષ્ટ કહ્યો છે. એવે। અમૂલ્ય માનવભવ પામ્યા પછી જે જીવા સંસારના કામભાગોમાં, સુખ સગવડામાં, કે ધનવૈભવ કે સત્તાસ`પત્તિને – મેળવવામાં જ આખી જીગી પસાર કરે છે, તે જીવેા દુર્લભ એવા મનુષ્યભવને ગુમાવીને પાછા નરક નિગોદાદિ દુતિઓમાં ચાલ્યા જાય છે, જયાં અન"તાકાળ સુધી ફરી પાછા ક્રુતિના દુઃખા ભાગવવા પડે છે; અને મેક્ષની સન્મુખ પહેોંચી ગયેલે જીવ અજ્ઞાન ને મહદશાને કારણે માનવભવને એળે ગુમાવી સ’સારચક્રની એકેન્દ્રિયાદિ ગતિમાં અનંતાકાળ સુધી ફરી ભમે છે; અને `તિના અનંતા ભવાના દુઃ ખાને ફરી પરાધીનપણે ભાગવતા થકો અનંતાકાળે માનવભવને પામી શકે છે. આમ માનવભવની મેાક્ષ આપવાની મહત્તા અને અનંતાકાળે પામી શકવાની દુર્લભતા જ્ઞાનીઓએ બતાવી છે. તેમના વચનમાં શ્રદ્ધા રાખીને જે કોઈ પાતાનું જીવન ધર્મની આરાધનામાં ગાળશે, તે જીવ પોતાના માનવભવને સાર્થક કરી આત્મકલ્યાણને પામશે. આવી વિવેકમુઘ્ધિ સમિતી જીવને ઘાય છે. તેથી સમ્યક્ત્વને વળી માનવભવ કરતાંય પરમ દુર્લીલ જ્ઞાનીઓએ સાથ ક રીતે કહ્યું છે, કારણ કે સમકિત પામેલા માનવીજ મેક્ષે જઈ શકે છે, મનુષ્યભવ પામવા છતાં જો મિથ્યાત્વી હોય તેા કદાપિ માક્ષે જઈ શકતા નથી. પરંતુ સંસારચક્રમાં ભમ્યા કરે છે. જૈન પરિભાષામાં માનવસવ નવ ઘાટી આળગ્યા પછી મળે છે તેમ કહ્યું છે. તે નવ ઘાટી એટલે પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર, એઇંદ્રિય તેઈન્દ્રિય ને ચૌઇન્દ્રિય રૂપી ત્રણ Jain Educationa International For Personal and Private Use Only ૩૪૩ Page #361 -------------------------------------------------------------------------- ________________ ३४४ સમ્યગદર્શન વિકલેન્દ્રિય ને અસંજ્ઞી પંચેદ્રિયપણું, આમ નવ દુર્ગમ ઘાટી અર્થાત્ પહાડને ઓળંગ્યા પછી જીવ માનવભવને પામે છે. તેથી તેની મહત્તા ને દુર્લભતા કહી છે. નારકી તિર્યંચ ને દેવગતીના જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય ? નરકભુમિમાં રહેલા નારકને જે સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની હોય તે ત્રણ કારણેને લઈને થશે. તે આ પ્રમાણે - (૧) જાતિસ્મરણ જ્ઞાનથી - - નરકભૂમિની તવાતિતીવ્ર વેદનાઓને ભેગવતાં કદાચિત્ તેમને શ્રીતીર્થકર ભગવંતના જન્મકલ્યાણક કે બીજા કેઈ નિમિત્તથી જાતિસ્મરણજ્ઞાન થાય છે. ત્યારે પૂર્વે કરેલી દેવ, ગુરુ, કે ધર્મની વિધશનાઓની તેમને સ્મૃતિ થાય છે ને તેનો પશ્ચાતાપ થાય છે તેથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. (૨) ધર્મ શ્રવણથી – પૂર્વભવના ધાર્મિક સ્વજનો કે સંબંધીઓ જે દેવકમાં દેવ બન્યા છે, તેઓ તેમને ધર્મ પમાડવા વૈકિય સ્વરૂપે નરકમાં જઈને ધર્મબોધ પમાડે છે તે પૂર્વભવની યાદ અપાવે છે; ફળસ્વરૂપે તે -નારને ખેદ થતાં “સમકિત” ની પ્રાપ્તિ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન (૩) વેદનાના અનુભવથી – જોકે પ્રત્યેક નારકને ક્ષેત્રાદિ વેદનાના અનુભવ સામાન્ય હાય છે. તેમ છતાં અમુક પ્રકારની ક્ષેત્રવેદના, પારસ્પરિક વેદના કે પરમાધામીકૃત અતિ વેદનાના અનુભવ કરતાં નારકને પોતાના જ્ઞાનના ઉપયાગ મૂકવાની ઈચ્છા થાય છે કે ‘ મારા પૂ`લવેામાં ભયંકરમાં :ભયંકર પાપકર્મો કર્યા હશે, શરાબ, વેશ્યા, પરસ્ત્રીગમન આદિ વ્યસને સેવ્યા હશે, તે સિવાય આવી તીવ્ર વેદના ભાગવવાના વારા આવે નહિ’ આ પ્રમાણે વિચારો કરતાં પૂર્વે કરેલા પાપાને પ્રશ્ચાતાપ થાય છે ને તેની આલેાચના કરે છે. ફળ સ્વરૂપે સમ્યકૃત્વની પ્રાપ્તિ થાય છે. વળી - આ પ્રમાણે સભ્યત્વ પામેલા નારકા સમ્યજ્ઞાનવાળા હાય છે; તેથી સમભાવે દુઃ ખા ભાગવીને કનિજ રા કરે છે, જયારે સમકિત વિનાના અજ્ઞાની નારકા દુઃખ ભાગવતાં આ રૌદ્રધ્યાન કરીને વળી નવા અશુભ કર્મો બાંધે છે. અને દુર્ગતિમય સ`સારની વૃધ્ધિ કરે છે. તિયચ ગતિના સ'ની પૉંચેન્દ્રિય જીવેા કેમ પામે? (૧) મેઘકુમાર મુનિવરના પૂના હાથીના ભવના દૃષ્ટાંતે અન્ય પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવાથી સકિત પામે. ૩૪૫ (૨) જાતિસ્મરણ જ્ઞાને કરીને પામે તે ન મણીયાર ના દેડકાના ભવના દૃષ્ટાંતે. વર્તમાન સમયમાં વડોદરામાંજ આવેા દાખલા અનેલા, સયાજીગંજમાં રહેતા એક શેઠે પોતાના નિવાસના Jain Educationa International For Personal and Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ३४६ સમ્યગદર્શન. સૌથી ઉપરના માળે ઘરદેરાશર બનાવેલું. એકવાર તે શેડ. કઈ જળાશય પાસેથી પસાર થતા હતા કે એક નાને કાચબે પાણીમાંથી ઉછળીને તેમને વળગી પડયો. શેઠે બે. ત્રણ વાર તે પાણીમાં પાછો ફેકી દીધે, પણ ફરી ફરીને વળગે, એટલે સાથે લઈ આવ્યા ને ઉપરના મજલે રાખે. પછી દિવસો જતાં નિરીક્ષણ કર્યું કે તે કાચબે સુર્યોદય પહેલા ને સુર્યાસ્ત પછી કંઈ લેતું નથી. કેઈ સાધુ સાધ્વી શેઠને ત્યાં પધારવાના હોય તે તે તેમના બંગલે પધારે. નહિ ત્યાં સુધી કશું લે નહિ; પછી ભલેને બપોર થઈ જાય. સાધુ સાધ્વીજી આવી ગયા પછી જ લે. તે તે જીવને કેવી રીતે ખબર પડી જતી હશે કે આજ સાધુ સાધ્વીજી પધારવાના છે? વળી કોઈપણ નવકાર મંત્ર સંભળાવે તે ડેક બહાર કાઢી લાંબી કરીને સાંભળે. જ્યાં સુધી નવકારમંત્રનું રટણ થયા કરે, ત્યાં સુધી સાંભળ્યા કરે, બંધ થાય કે તરત જ ડેક અંદર લઈ લે, આથી અનુમાન થાય કે પૂર્વભવે તે જીવે જૈનધર્મની આરાધના કરી હશે; અને કંઈક વિરાધના થઈ જવાથી તિયચપણને પામ્યો હશે, જેનું તેને મરણ થતાં તેના પશ્ચાતાપ રૂપે પશુના. જીવનમાં પણ થઈ શકે તેટલી ધર્મ આરાધના કરવાના. ભાવ થવાથી આ પ્રમાણે વર્તતે હશે. તે પ્રમાણે બેરીવલી. ઉપાશ્રયે એક કુતરે હંમેશા વ્યાખ્યાન સાંભળવા પાટ પાસે આવીને બેસતે. તે મૃત્યુ પામે ત્યારે ત્યાંના શ્રાવકોએ મનુષ્યની જેમ તેનો અગ્નિસંસ્કાર કરે. અઢી : દ્વીપની બહાર તે અસંખ્યાત તિર્યંચે શ્રાવકના પાંચમા. Jain Educationa International For Personal and Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન ૩૪૭ - ગુણઠાણે હોય છે. એટલે તે બધા સમકિત પામેલા હોય . છે ને શ્રાવકધર્મના વ્રત નિયમ આદિ કરતા હોય છે. દેવલોકમાં નવ રૈવેયક સુધી સમકિતી અને મિથ્યાત્વી - બંને પ્રકારના દેવ હોય છે. પણ પાંચે અનુત્તર વિમાનવાસી દેવ નિયમા સમકિતી હોય છે. સર્વાર્થસિધ્ધ વિમાન ના દેવો નિયમ એકાવતારી અર્થાત્ મનુષ્યને એક ભવ . કરીને મેક્ષે જાય છે, અને બાકીના ચાર અનુત્તર દેવેલેકના . દેવો વધુમાં વધુ ત્રીજા ભવે મોક્ષ પામે છે. અપૂર્વકરણને પામેલા જીવ પાછો હઠે ખરો ? જે જીવ અપૂર્વકરણને પાયે, તે જીવ સમ્યક્ત્વના ! પરિણામને પામ્યા વિના પાછે હઠે છે. – એવું તે બનતું જ નથી. પણ અપૂર્વકરણને પામ્યા પછી તરત જ સમ્યગુ દર્શનના પરિણામને પામી જાય એવું પણ બનતું નથી. અપૂર્વકરણથી અનંતર એવો સમ્યગ્રદર્શનને પરિણામ . હઈ શકતું નથી. એટલે કે અપૂર્વકરણ માત્રથી સમ્યગૂર દર્શનના પરિણામ પ્રગટે છે એવું બનતું નથી. પરિણામ . એટલે આત્માને અધ્યવસાય. અપૂર્વકરણ દ્વારા જીવે ગાઢા એવા રાગ-દેષના પરિણામને તે ભેદી નાખે, પણ હજુ Jain Educationa International For Personal and Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સમ્યગ્દર્શોન મિથ્યાત્વ મેહનીયને વિપાકાય ચાલુ જ છે, અને જયાંસુધી જીવને મિથ્યાત્વ માહનીયના વિપાકોદય ચાલુ જ હોય છે, ત્યાં સુધીમાં જીવમાં સમ્યકત્વના પરિણામ પ્રગટી શકતા જ નથી, જીવ જ્યારે સમ્યકત્વના અવ્યવસાયમાં વતા હાય • ત્યારે એને મિથ્યાત્વ માહનીયના વિષાકેાય તા હાય જ નહિં, અને જો કોઈ પશુ કારણે એને મિથ્યાત્વમાહનીયના વિપાકેાક્રય થઈ જવા પામે તે એ જીવના સમ્યકત્વના ભાવ ચાલ્યા ગયા વિના રહે નહિ. એટલે અપૂર્ણાંકરણ દ્વારા એ ઘન એવા રાગ-દ્વેષના પરિણામસ્વરૂપ ક ગ્રંથીને ભેદી નાખનારા અનેલેા જીવ, અનિવૃત્તિકરણ દ્વારા પોતાની એવી અવસ્થાને પેદા કરે છે કે જે અવસ્થામાં એ જીવને, કાં • તે મિથ્યાત્વ મેહનીયના સર્વથા ઉદય જ ન હોય, કાં તે મિથ્યાત્વમાહનીયના જે વિપાકાય તે ન હાય, જીવની આવી અવસ્થા અપૂવ કરણથી પેદા થઈ શકતી જ નથી. જીવની આવી અવસ્થા અપૂવ કરણે પોતાને કરવાનું કાર્યાં કરી લીધા પછીથી જ જીવમાં જે શુભ પરિણામ પ્રાટે તેનાથી જ પેદા થઈ શકે છે, અને એથી એ પરિણામને જ · અનિવૃત્તિ કરણ તરીકે ઓળખવામાં આવે છે, એટલે અનિવૃત્તિકરણ જ સમક્તિ રૂપ આત્મપરિણામ પૂર્વેના અનન્તર (નજીકના) એવા કરણ એટલે કે આત્મપરિણામ છે. C Jain Educationa International For Personal and Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન ૩૪૯ અનિવૃત્તિકરણના કાળની સિદ્ધિ બાબત્ત બે અભિપ્રાય: – (૧) કર્મગ્રન્થને અભિપ્રાય : – અનિવૃતિકરણના. અંતમુહૂર્તના કાળ દરમ્યાનમાં જીવ ત્રણ કામ કરે છે? (૧) એ અંતમુહૂર્તમાં જાતે ઉદયમાં આવતા મિથ્યાત્વ મેહનીયના દલિને ખપાવે છે (ર) પછીના અંતમુહૂર્તમાં ઉદયમાં આવનારા મિથ્યાત્વમોહનીયના જે દલિકોની. સ્થિતિને ઘટાડી શકાય તેમ હોય તે દલિની સ્થિતિને ઘટાડીને ઉદયમાં આણી તે દલિને ખપાવે છે અને (૩) પછીના અંતમુહૂર્તમાં ઉદયમાં આવનારા મિથ્યાત્વ: મેહનીયના જે દલિકે તેની સ્થિતિને જે ઘટાડી શકાય એવું ન હોય, તે જીવ મિથ્યાત્વમેહનીયના એ દલિકાની સ્થિતિને વધારી દે છે. જેથી એ દલિકે અનિવૃત્તિકરણના. અંતમુહૂર્તમાં (૧) એક શુદ્ધ પુંજ જે “સમ્યકત્વ મોહનીય ના નામે ઓળખાય છે, (૨) બીજે મીશ્ર પુંજ એટલે શુદ્ધ-અશુદ્ધ પુંજ જે “મિશ્ર મેહનીયના, દળિયાના નામે. ઓળખાય છે અને (૩) અશુધ્ધ પુંજ જે મિથ્યાત્વ મોહનીયના પુંજ તરીકે ઓળખાય છે-આ ત્રણે પૈકીના શુદ્ધ એવા સમ્યકત્વ મેહનીયના પુંજને જ એ જીવ અનિવૃત્તિ કરણ દ્વારા ઉદયમાં લાવે છે અને એ શુધ્ધ પંજ રૂપ સમ્યકત્વમેહનીયને જે ઉદય, તેની અસરવાળે. જીવને જે પરિણામ, એ જ ક્ષાપશમિક સમ્યકત્વરૂપ આત્મપરિણામ છે. એટલે કે અપૂર્વકરણ દ્વારા કરેલા ત્રણ પુંજમાંથી જે શુદધ પુંજને ઉદયમાં લાવવાનું કામ. Jain Educationa International For Personal and Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ સમ્યગદર્શન અનિવૃત્તિકરણ દ્વારા કર્યું તે અનિવૃતિકરણને કાળ પૂરે થતાં જ પહેલાં જ સમયે સમ્યકત્વ મેહનીય નામના પ્રશસ્ત કર્મને વેદનરૂપ લાપશમિક સમ્યકત્વ પ્રગટ થાય છે. ઉપસમ સમક્તિને પામેલાની ભાવિ સ્થિતિ :કર્મગ્રંથના અભિપ્રાયે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ -- જયારે સમ્યકત્વને પામે છે ત્યારે અપૂર્વકરણ દ્વારા કમ ગ્રંથીને ભેદ્યા પછીથી અનિવૃત્તિકરણ દ્વારા અંતરકરણને * પેદા કરે છે, જે ઉપશમ સમકિતના પરિણામરૂપ છે. ઉપશમ સમકિતના પરિણામરૂપ એ અંતરકરણના પણ અંતમુહૂર્ત જેટલા કાળમાં મિથ્યાત્વમોહનીયનાં સત્તામત એવા જે દળિયાના ઉપર કહ્યું તેમ જીવ ઉપશમ . સમકિતના કાળમાં ત્રણ પુંજ કરે છે. ત્યાર બાદ જે એ ત્રણ પુંજમાંથી સમ્યકત્વ મેહનિયરૂપ શુધ્ધ પુંજને - ઉદય થાય. તે એ જીવ પશમ સમકિત પામી ચોથા ગુણસ્થાને સ્થીર થાય છે. પણ જે મિશ્રમેહનીય રૂપી મિશ્ર પુજને થાય છે તે ત્રીજા મિશ્ર ગુણસ્થાનકને પામે છે, - અને જે મિથ્યાત્વમોહનીયને ઉદય થાય તે પહેલા જ મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે છે, અર્થાત્ પાછો પહેલા Jain Educationa International For Personal and Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન ૩૫૧ 6 " સ્થાને જાય છે. આ અનાદિ મિથ્યાદષ્ટિ ' જીવ પહેલા ઉપશમ સમ્યકત્વને જ પામે અને તે સમકિતના કાળમાં ત્રણ પુંજ કરીને એ કાંતા (૧) ક્ષાયેાપશમિક સમ્યફૂત્વને પામે, ને ચેાથા ગુણસ્થાને ટકે, (૨) કાંતા ત્રીજા મિશ્ર ગુણસ્થાનકને પામે અને (૩) કાંતા પુનઃ મિથ્યાષ્ટિ અને. સિદ્ધાંતના અભિપ્રાય એવા છે કે અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવા પહેલાં ઉપશમ સમકિતને જ પામે એવા નિયમ નથી; તેને પામ્યા વગર સિધ્ધા યાપશમ સમકિતને પણ પામે એવું પણ બને. તે જીવ પોતાના ઉપશમ સમકિતના કાળરૂપી અંતરકરણના કાળ સુધી સમ્યક્ત્વના આસ્વાદને પામીને અંતે તેા પુનઃ મિથ્યાત્વના ઉદયને જ પામે છે; એટલે કે એ જીવ ઉપશમ સમિતના કાળમાં ત્રણ પુંજ કરે જ નિહ, પણ, અપૂર્વ કરણના કાળમાં જ ત્રણ પુંજ પણ અપૂ`કરણથી જ કરે છે, પછી આ ત્રણ પૈકીના શુધ્ધ એવા સમ્યકૃત્વ મેહનીયના પુ ંજને જ અનિવૃત્તિકરણ દ્વારા ઉદયમાં લાવે છે, પછી તે અનિવૃત્તિકરણના કાળ પૂરા થતાં પહેલાંજ સમયે સમ્યકવમાહનીયનાના પ્રશસ્ત કના વેદનરૂપ ક્ષાયેાપશમિક સમ્યકત્વ પ્રગટે. પછીના અંતમુહૂત માં એટલે કે ‘ અંતરકરણ ’ તરીકે ઓળખાતા ઉપશમ સમ્યકત્વના એ અંતમુહૂતના કાળમાં તા ઉદયમાં આવે જ નહિ. આ રીતે, એ જીવ, પેાતાના અનિવૃત્તિકરણના અંતર્મુહૂત પછીના અનંતર એવા અંતસુહૂર્તને એવું બનાવી દે છે કે, એ અંતર્મુહૂત ના કાળમાં Jain Educationa International For Personal and Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩પર સમ્યગદર્શન. મિથ્યાત્વમેહનીયના દલિને ન તે વિપાકેદય હેય અને. ન તે પ્રદેશદય પણ હોય, પિતાના ફળને પેદા કરવાના. સામર્થ્યવાળા કમંદલિના ઉદયને “વિપાકેદય” કહેવાય છે. અને પિતાના. ફળને પેદા કરવાના સામર્થ્યથી હીન બની ગયેલા કર્મ દલિકોના ઉદયને પ્રદેશદય કહેવાય છે. મિથ્યાત્વમોહનીયના દલિને જ્યારે પ્રદેશદય કે વિપાકેદય ન હોય, ત્યારે અનંતાનુબંધી એવા કોધ, માન, માયા, અને લોભ એને પણ પ્રદેશેાદય કે વિપાકેદય. ન હોય. મિથ્યાત્વમોહનીયન તેમજ અનંતાનુબંધી. કષાયના દલિની જેમ પ્રદેશદય પણ ન હોઈ શકે એવા અંતમુહૂર્તને માટે જરૂરી એવી સઘળી તૈયારી જીવ. અનિવૃત્તિકરણના કાળમાં જ કરી લે છે. અને એ પછીથી તરત જ એ જીવ મિથ્યાત્વમોહનીયનાં અને અનંતાનુનબંધીના દલિકેના પણ ઉદયથી રહિત એવા અંતર્મુહૂર્તને પામે છે. એ અંતમુહૂર્તની પ્રાપ્તિ એનું નામ “ઉપશમ. સમ્યક વની પ્રાપ્તિ. ઓપશમિક સમ્યકત્વના પારણામ. વાળા એ અંતમુહૂર્તને “અંતરકરણ” કહેવામાં આવે છે.. અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તથી અનંતર એવું જે અંતરકરણનું અંતમુહૂર્ત તે અંતર્મુહૂર્તના પહેલા સમયે જ જીવ પશમિક સમકિત રૂપી આત્મપરિણામને પામે છે. કર્મગ્રંથના અભિપ્રાયે સમકિતને પામનારે અનાદિ મિથ્યાટિ જીવ પહેલાં “ઉપશમ સમકિતને જે પામે છે.” જ્યારે સિદ્ધાંતના અભિપ્રાય આવો અનાદિ મિથ્યાષ્ટિ જીવ પહેલા પથમિકસમ્યકત્વને જ પામે એ નિયમ.. Jain Educationa International For Personal and Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન ૩૫૩ નથી, એવા જીવ ઔપશમિક સમ્યકત્વને પામ્યા વિના સીધા ક્ષાયેાપરામિક સમ્યક્ત્વને પામે એવું પણ બને છે. સિધ્ધાંતના અભિપ્રાયઃ- જે અનાદિમિથ્યાદષ્ટિ જીવાક્ષાયેાપરામિક સકિતતે પામનારા હોય છે, તે જીવા પેાતાના અપૂર્વકરણના કાળમાં જ અપૂર્ણાંકરણથી જેમ ગ્રંથીના ભેદ કરે છે, તેમ ત્રણ પુંજ પણ, અપૂર્વીકરણથી જ કરે છે, આથી એ સ્પષ્ટ છે કે, પોતાના અપૂવ કરણ દ્વારા સત્તામાં રહેલા મિથ્યાત્વમેહનીયના દળિયાના ત્રણ પુજ બનાવી દે છે. મિથ્યાત્વમાહનીયનાં સત્તાગત દળિયા પૈકીના જેટલા દળિયાને શુધ્ધ એટલે કે મિથ્યાત્વરૂપી મળથી મુક્ત બનાવી શકાય તેટલા દળિયાનેતા તે શુદ્ધ બનાવી દે છે. અને આકી રહેલાં મિથ્યાત્વમાહનીયનાં સત્તાગત એવા જે દળિયાં તેમાંથી જેટલા દળિયાને અશુદ્ધ અનાવી દઈ શકાય તેમ હાય તેટલા દળિયાને અશુ બનાવી દઈ છે. આ રીતે શુદ્ધિકરણ કરતાં એ દળિયાના ત્રણ પુંજ થઈ જાય છે. સૉંસારમાં સ્વાઢીયા અને માની (ગુમાની )દુઃખી. છે, ખાકીના બધા સુખી છે. ચૌદ લેાકમાં જયાં પણ જશુ* (મુત્યુ પછી જન્મ મરણુ કરતાં ), ત્યાં મધે આપણે જ છીએ. પુદગલના પલટો થાય છે. આત્મા તો સવ ઠેકાણે તેના તે જ છે, માટે ભવકમ સુધારો. પ્રપ ચ ોડી દેશે. Jain Educationa International For Personal and Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ સમાપન સમ્યગ્દર્શન વિષે વિવિધ રીતે છણાવટ કરતાં આપણે સ્પષ્ટપણે જાણ્યું કે સમ્યગૂદર્શીન એ આત્માના નિજ સ્વભાવના ગુણ છે. અને તે ગુણની મહત્તા એ છે કે સમ્યગૂદશન પ્રગટે પછી જ જીવાત્માનુ પોતાના જ સ્વરૂપ વિષેનું અજ્ઞાન ને ભ્રમ ટળે છે. અને આત્મા પોતાના જ શુ સ્વરૂપના નાયક બને છે; અર્થાત્ આત્મામાં વિભાવદશાનુ અજ્ઞાન ટળી જઈ ને પેાતાનાજ સ્વભાવનું સમ્યજ્ઞાન પ્રગટે છે, જે ફળસ્વરૂપે પોતાના શુદ્ધ પરમાત્મસ્વરૂપની જીવાત્માને પ્રાપ્તિ કરાવી પરમાત્મા બનાવી દે છે. પ્રત્યેક આત્મા સ્વભાવથી શુધ્ધ સ્વરૂપી અને કેવળજ્ઞાન અને કેવળદેનના સ્વામી હોવા છતાં વિભાવદશાને કારણે અનાદિકાળના કર્માંસયાગથી મિથ્યાત્વ અને અજ્ઞાનના ગાઢા આવરણાથી અનંતકાળથી ઘેરાયલેા છે. એટલે મિથ્યાત્વ જાય નહિ ત્યાંસુધી તેવા જીવાત્માની હરેક પ્રવૃત્તિ મિથ્યાત્વવાળી એટલે કે સર્વજ્ઞકથિત ધર્મથી વિપરિત જ હાવાથી અવળી દીશાની જ હાય છે, પેાતાના સ્વભાવમાં જ સાચુ સુખ ને પરમ શાંતિ રહેલા છે તે સમજવાને બદલે પરપ૪ઃથમાંથી જ સુખ મેળવવાના મિથ્યા ઝાંવા નાખ્યા કરે છે, તેથી સરવાળે પેાતાનીજ અશાંતિ ને અજ'પેા વધારીને Jain Educationa International For Personal and Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન ૩૫૫ સંસારચકની દુર્ગતિમાં ભવભ્રમણ કર્યા કરે છે. પરિણામે સુખને ઈચ્છક એ આ આત્મા પિતાના સુખ માટેના અવળા ને અણસમજભર્યા પ્રયાસોના કારણે, પિતાનાજ આત્માને અનર્થદંડે દંડે છે ને વધુ ને વધુ દુઃખ તરફ ધકેલતે જાય છે. તેની આવી કરૂણ ને કડી દશા મિથ્યાત્વ અને અજ્ઞાનના કારણે પિતે જ પિતા માટે કરે છે. આ મિથ્યાત્વનું કારણ દર્શનમોહનીય કર્મ મુખ્યત્વે છે અને તેના લીધે રાગ-દ્વેષની ગાઢ ગ્રંથીઓથી જીવાત્મા જકડાયેલો રહે છે. દર્શનમેહનીના પિષક ચારિત્ર મેહનીયના અનંતાનુબંધીના ચાર કષા – કોધ, માન, માયા ને લે છે. જ્યાં સુધી દર્શનમેહનીયની ત્રણ પ્રકૃતિ મિથ્યાત્વ મેહનીય, મિશ્રમેહનીય ને સમ્યકત્વ મેહનીય ને ઉપરોક્ત ચાર અનંતાનુબંધીના કષાયે મળી મેહનીયકર્મની આ સાત પ્રકૃતિને જીવને ઉદય હોય, ત્યાં સુધી જીવને (આત્માને કદાપિ પિતાના સ્વભાવનું ને સ્વરૂપનું યથાર્થ દર્શન થવા દેતું નથી, અર્થાત્ સમ્યગુદર્શન થવા દેતું નથી. એટલે દેવ-ગુરૂ-ધર્મના વિષયમાં એ અજ્ઞાની જીવ કદાપિ યથાર્થ વિવેકબુધિ દાખવી શકતું નથી. તેથી જીવાદિ તત્વમાં અતત્વ બુધિ, અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ એટલે કે આત્માના યથાર્થ સ્વરૂપને સમજે નહિ ને જડ એવા દેહને જ આત્મા, પિતાનું સ્વરૂપ માને, અને તેવી વિપરિત માન્યતાના કારણે દેહના દુઃખે દુઃખી ને દેહના સુખે સુખી પિતાને સમજે, એટલેં જડ-ચેતનનો ભેદવિજ્ઞાનને પામે નહિ ને તેથી સમ્યગદર્શન પણું પ્રગટે નહિ, એટલે પદ્ગલિક પદાર્થોમાં અને સંસારની * કે * * Jain Educationa International For Personal and Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩પ સમ્યગદર્શન સર્વ ક્રિયાઓમાં એને કેઈપણ પ્રકારને અધર્મ દેખાતું નથી. અને આત્મહિતકારી ધર્મ કિયાએ કરવી તેને ગમતી નથી, - અનંતકાળના જીવના પરિભ્રમણમાં અકામ નિર્જરાએ કરી કાળ પરિપકવતાના ગે જીવાત્માને જ્યારે મોક્ષ પ્રાપ્તિ માટે બે પુદગલ પરાવર્તાકાળ બાકી રહે છે, ત્યારે પ્રથમ શ્રવણસંમુખીકાળ” ને પામે છે. ત્યારે પ્રથમ વખત કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળવાની ઈચ્છા થાય છે, પછી. દેઢ પુદગલપરાવર્ત કાળ બાકી રહેતાં “માર્ગ સંમુખીકાળમાં પ્રવેશીને માર્ગાનુસારીના ગુણે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે. ત્યારબાદ એક પુદગલપરાવર્તાકાળ જેટલું ભવભ્રમણ બાકી. રહેતાં કૃષ્ણપક્ષી મટી શુકલપક્ષી બને છે, અને ત્રીજા. ધર્મથીવનકાળ” ને પામે છે, ત્યારે જીવાત્માને માર્ગોનુસારીના ગુણે પ્રાપ્ત થાય છે, અને ભવ્ય સ્વભાવ પ્રગટે છે. તેથી કમરના દળિયા જે અતિ ગાઢા હતા તે હવે આછા થતાં આત્મા ઉપર છવાયેલા ગાઢ મિથ્યાત્વ અને અજ્ઞાનરૂપી અંધકારના ઓળા ઉતરવા માંડે છે, ત્યારે મિથ્યાત્વ મંદ થવાના લીધે જીવનમાં પ્રથમ વાર મેક્ષાભિલાષા મટે છે. ત્યારબાદ પોતાની સહજ સ્કુરણાથી–નિસથી – કે સદ્દગુરૂના ઉપદેશથી સમ્યગૂ દર્શનની અનિવાર્યતાનો બેધ અને તેને મેળવવાની તીવ્ર અભિલાષા તેનામાં પ્રગટે છે, જીવની આ બધી અવસ્થાને કાળ એ “શુધ્ધ યથાપ્રવૃત્તિકરણને કાળ છે, અનાદિ યથાપ્રવૃતિકરણ દ્વારા પ્રWિદેશે આવેલ જીવ એ શુદ્ધ. યથાપ્રવૃતિકરણ દ્વારા જ અપૂર્વકરણ પામે છે. અને થ Jain Educationa International For Personal and Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન ૩પ૭ એ અપૂર્વકરણ દારા એ થિને ભેદ કરે છે. તે પછી અનિવૃત્તિકરણ દ્વારા મિત્વને ઉપશમ કરી અંતરકરણની સ્થિતિને પ્રાપ્ત કરે છે. જે સમયે એના પ્રત્યેક આત્મ પ્રદેશે સમ્યગદર્શન રૂપી સૂર્યને દિવ્ય પ્રકાશ ઝળહળી ઊઠે છે. આ રીતે સમતિ” પામેલા જીવાત્મામાં પાંચ પ્રકારના લક્ષણે, સમક્તિના ત્રણ મુખ્ય પ્રકાર (૧) ઉપશમ (૨) ક્ષયોપશમ ને (૩) ક્ષાયિક પ્રમાણે, મંદ કે પ્રબળ પ્રગટે છે. તેના નામ છે (૧) શમ (૨) સંવેગ (૩) નિવેદ (૪) અનુકંપા ને (૫) આસ્તિક્ય અર્થાત્ જિનવચનમાં આસ્થા. પછી એ સમકિત પાંચ પ્રકારના જે દૂષણે (૧) શકા (૨) કંખા (૩) વિચિકિત્સા અર્થાત્ જિનવચનમાં સંદેહ (૪) પરાસંડ પસંસા ને (૫) પરાસંડ સંથે ને તજી દે છે, તેનો ઉદય કદાપિ ન થાય તે માટે સાવચેત રહે છે, અને પાંચ પ્રકારના ભૂષણે (૧) ધર્મ ક્રિયામાં કુશળતા (ર) શાસનની ભક્તિ (૩) દૃઢધમપણું () ધર્મમાં ડગી ગયેલાને સ્થિર કરવા અને (૫) દૌર્યવંતપણું, આ પાંચ વડે પિતાના સમ્યગ્રદર્શનને અલંકૃત કરે છે, શેલાવે છે. ત્યારે એ સમકિતીમાં સમ્યગદર્શનના પ્રભાવે બીજા ઘણા ગુણે પ્રગટે છે અને આત્માના છે સ્થાનની (૧) આત્મા છે તે અસ્તિત્વ, (૨) આત્મા નિત્ય છે. તે નિત્યત્વ (૩) આત્મા કર્મનો કર્તા છે તે કર્તુત્વ (૪) આત્મા કમને ભક્તા છે, પિતે બાંધેલા કર્મો પોતે જ ભગવે છે તે Jain Educationa International For Personal and Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ સમ્યગદર્શન કવ (૫) આત્માને મેક્ષ નિશ્ચયથી થાય છે તે અમૃતત્વ અને (૬) મેક્ષ પ્રાપ્તિને ઉપાય સુધર્મ જ છે તે મેક્ષત્વ તેની પરમ શ્રધ્ધા તે જીવને થાય છે. આત્માની આ છ અવસ્થા જિનેશ્વરદેવે બતાવી છે, તેથી જિનવચનમાં એ જીવને એવી તે અતૂટ શ્રદ્ધા પેદા થાય છે કે જેના યેગે એનાં મેરેમમાં “ ત્વમેવ સર્ચ શિક જ જિહ પવેઈય”—એ ભાવ હૈયામાં શીલાલેખની જેમ અંકિત થઈ જાય છે. પછી તે જીવાત્માને સાંસરિક સુખોને કંટાળો આવે છે. ચાર પુરૂષાર્થોમાં અર્થ અને કામની પ્રવૃત્તિઓ હેય” કહેતાં છોડવા જેવી લાગે છે, અને ધર્મ ને મોક્ષની પ્રવૃત્તિ “ઉપાદેય” અર્થાત્ આરાધવા ગ્ય લાગે છે. પછી એ સુખમાં લીન થતું નથી ને દુખ આવી પડે તે દીન બની જતું નથી. પણ ગમે તેવી પરિસ્થિતિમાં સમતાભાવી રહે છે, સુદેવ, સુગુરૂ અને સુધર્મમાં એને જીવ પ્રીતિ-અનુરાગ કરે છે, ગુણાનુરાગી બને છે, એમના ગુણે પિતામાં પ્રગટે તે માટે અવિરત પુરૂષુર્થ કરે છે, ધમીજનેને જ પરિચય કરે છે. પ્રશંસા કરે છે, અને મિથ્યાટિઓના પરિચયને પ્રશંસાથી વિવેકપૂર્વક દૂર રહે. છે અને સમ્યગ્ગદર્શનના દરેક આચારને યથાશક્તિ ખંત-- પૂર્વક આચરવા ઉદ્યમી રહે છે. એવે સમકિતી જીવ પછી સદા માટે સમ્યકજ્ઞાનની - શ્રતજ્ઞાનની ઉપાસના કરતા રહે છે. ગીતાર્થ સંત સતીછએને સમાગમ કરતે રહે છે, અને તેમને જવાજીવાદિ તરવસંબંધી અનેક પ્રશ્ન પૂછતે રહે છે, તેમની પાસે Jain Educationa International For Personal and Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન ૩૫૯ શાસ્ત્રાભ્યાસ કરી પિતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરતે હેય છે. એમ શ્રતધર્મની આરાધના કરે છે. અને દયામય અહિંસા ધર્મનું ભાવપૂર્વક પાલન કરી પિતાના આત્માને મંદ કષાયી અને નિર્મળ બનાવતે રહે છે. પાંચે ઈદ્રિયજન્ય વિષયોના રસને મંદ કરતે થકે જિતેન્દ્રિય બને છે, અને ધર્મકિયામાં સદા ખંતીલે રહે છે. - એમ કરતાં કરતાં એ ભવ્ય જીવ દેવ-ગુરૂ-ધર્મ અને સાધમિક બંધુઓની રૂડી રીતે ઉપાસના અને સેવાભક્તિ કરતાં કરતાં ચારિત્રમેહનીયકર્મના ક્ષયોપશમને સાધે છે. અને આત્મકલ્યાણકારી એવી ભાગવતી દીક્ષા અંગીકાર કરી ચારિત્રધર્મને પણ પ્રાપ્ત કરે છે, અને જીવનભર ઉત્કૃષ્ટભાવે સંયમધર્મનું પાલન કરી તદ્દભવે કે હજી ચરમ શરિરી ન હોય તે પણ અપ કાળમાં પિતાના સર્વ કર્મોનો ક્ષય કરી પરમપદને પામે છે, સિદધ, બુધ અને મુક્ત બને છે. એવું પરમ ફળ સમક્તિનું છે. વાંચક ગણ! આપ સહુ પણ એ રીતે સમ્યગદર્શનને પ્રાપ્ત કરી, દેશવિરતિ – શ્રાવકધર્મ કે સર્વવિરતિ, અણગાર ધર્મ અર્થાત્ રૂડી ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ઉત્કૃષ્ટભાવે તેનું પાલન કરી આપના માનવભવને સાર્થક બનાવી, આજ ભવમાં એકાવતારી પદના કે ભવાંતરમાં સર્વ કર્મ મુક્ત બની અલ્પ સમયમાં પરમપદના-સિદધ પદના ભક્તા બને એજ અરિહંત - સિધ્ધ પરમાત્મા પ્રત્યે અભ્યર્થના. Jain Educationa International For Personal and Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૦. સમ્યગ્ગદર્શન - ભગવાન મહાવીર સ્વામીના સમયમાં તે આવા મેલગામી સમકિતી જી ઘણા હતા. તેમના દાખલા સિદ્ધાંતશાસ્ત્રો મળે છે, પણ આજના ભેગવિલાસપ્રધાન વિષમ પાંચમા આરામાં કે કળીયુગમાં પણ સમકિતના લક્ષણોથી વિભૂષિત છે જેવા કે પ. પૂ. તારાબાઈ મહાસતીજી, (દરિયાપુરી સંપ્રદાય), પ. પૂ. લીલાવતીબાઈ, તથા કુસુમબાઈ મહાસતીજી, મુનિવર મહાત્માજી (જયંતમુનિ) જગતવંઘ મહાત્મા ગાંધીજી આદિ થયા છે, જેમના દર્શન કરવાને અને બે સાંભળવાને આપણને લાભ પણ મળે છે તેમના સંયમ જીવનમાંથી પ્રેરણા લઈને આપણે મંગલમય સમ્યગદષ્ટિ પામવાને પુરૂષાર્થ કરીએ. અને એ પુરૂષાર્થ કરવાની શકિત આપણને પંચ પરમેષ્ટી આપે એજ અભ્યર્થના. ઈતિ સમ્યગદર્શન વિવરણ સમાપ્તય આ વિવરણની ખાસ વિશેષતા એ છે કે શ્રી. ઉત્તરાયન સૂત્રના ૨૮ મા મોક્ષમાર્ગના અધ્યયનની ચૌદમી ગાથાથી સમ્યગુદર્શની વ્યાખ્યા શરૂ કરી, આત્માના છ સ્થાન સુધીમાં છત્રીસે ગાથાના ભાવ ગુંથી લીધા છે, જેનું નિદર્શન અનુક્રમણિકામાં કરેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નાવલી પ્રશ્ના સમ્યગ્દર્શન એટલે શું ? તેનું સ્વરૂપ કાણે, કયા શાસ્ત્રમાં, કયાં કહ્યું છે ? તત્ત્વ કેટલા કહ્યા છે? નામ લખા છ . તેમાં પરમા તત્ત્વા ને પર્યાય તત્ત્વ સમજાવે આ તત્ત્વા ઉપર કયા આચાર્યે કયુ સૂત્ર લખ્યું છે ? ૭ ત્રિપદ્દિનું સ્વરૂપ લખો. તે કોણુ કાને કયારે આપે ? વ્યવહાર સમકિતની ગાથા કયા સૂત્રમાં છે ? ભાવ લખા નિશ્ચય સમકિતનું સ્વરૂપ સમજાવે. વ્યવહાર અને નિશ્ચય સમકિત પરમાથ થીએક જ કેવીરીતે છે તે સમજાવા ? હું ૧૦ Jain Educationa International જવામ—પૃષ્ટ ૬૭ ૧૧ -સમકિતની વ્યાખ્યા જુદી જુદી અપેક્ષીએ લખો. ૬૧૬ સમકિતના પર્યાયવાચી નામે લખા. ૧૬ ૧૨ વ્રત-નિયમ ઉપકારી કેમ તે દૃષ્ટાંત સાથે લખો. જૈનધર્મમાં પ્રમાદ એટલે શું તે સમજાવે ૧૩ ५७ ૧૯ આચારાંગ સૂત્રમાં તત્ત્વસ્વરૂપ શું કહ્યું છે? દેવા અધિજ્ઞાની હોવા છતાં સાધુને કેમ નમે ? કઈ ગતિના જીવ સમિત પામી શકે ? પશુ પણ પામી શકે તે દૃષ્ટાંત સાથે લખે. For Personal and Private Use Only "" ૧૯ Page #379 -------------------------------------------------------------------------- ________________ મો . ૩૬૨ સમ્યગ્ગદર્શન પ્રટન જવાબ–પૃષ્ટ સમકિતની પ્રાપ્તિ કેટલા પ્રકારે થાય? ૨૦ તેને પ્રગટ થતાં કયુ કર્મ કેમ રેકે? સમજાવે ૨૦ અનંતાનુબંધી કષાનું સ્વરૂપ સમજાવો પાંચ લબ્ધિનું સ્વરૂપ વિગતથી લખે ત્રણ કરણના નામ તથા સ્વરૂપ સમજાવો અકામ ને સકામ નિજેરાનું સ્વરૂપ લખે ગ્રંથી દેશ એટલે શું ? ગ્રંથભેદનું ફળ શું? ર૯જીવના ભેદ સંપૂર્ણ પણે જુદી જુદી રીતે સમજાવો ગ્રંથભેદ કેણ કરી શકે, કોણ કેમ ન કરી શકે ? સમકિત પામવા માટે કાળ સમજાવો. સમકિતના જુદા જુદા પ્રકાર સમજા. મિથ્યાત્વની વ્યાખ્યા અને પ્રકાર લખો. યોગશાસ્ત્રમાં મિથ્યાત્વનું સ્વરૂપ શું કહ્યું છે ? જીવની અપેક્ષાએ તેના ભેદ લખો ભાવથી કેટલા પ્રકારનું કયા સૂત્રમાં છે તે લખે. મિથ્યાત્વની ભયંકરતા સમજાવો સમકિતની દસ રુચિનું સ્વરૂપ ટુંકમાં લખે. ગજસુકુમારના મૌનના પરમાર્થ લખે. સમુદ્રપાળના વૈરાગ્યની વિશેષતા સમજાવો આદિનાથ પ્રભુએ ૯૮ પુત્રોને શું બોધ આપે ? ગૌતમસ્વામીને વિનય દૃષ્ટાંતથી સમજાવે. જિનાજ્ઞાના પાલનથી શું લાભ ને દષ્ટાંતથી લખે. ૯૦ સ્વાધ્યાયનું અંગ પૃચ્છામાં કયા ગુણે હેય છે? – Jain Educationa International For Personal and Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૭:: સમ્યગદર્શન ૩૬૩. પ્રશ્રને જવાબ–પૃષ્ટ પાંચ મા આરાના અંત સુધી કેટલા સૂત્રો ટકશે? ૯૫. બીજ રુચિનું સ્વરૂપ ઉપમા આપીને સમજાવે ૮૭ ત્રિપદિને સર્વ શ્રુતજ્ઞાનનું મૂળ કેમ કહ્યું છે ? ૯૮ લકનું સ્વરૂપ સમજાવો ૧૦૭ શાશ્વતા દ્રવ્યના નામ ને લક્ષણ જણાવે ૧૦૮ પાંચ જ્ઞાનના નામ ને સ્વરૂપ જણાવે પાંચ જ્ઞાનમાં આપણને ઉપકારી જ્ઞાન કયુ? કેમ? ૧૧૨ ભાવનું મહત્વ વ્યવહારમાં સમજાવો. ૧૧૦ જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ : ” – આના પરમાર્થ લખે. ૧૨. છ દ્રવ્યમાં અસ્તિકાય કેટલાને કેમ કહ્યા છે? ૧૧૩ કીડીઓની કરૂણા ક્યા મુનિવરે કેમ પાળી? ૧૧૪ શ્રદ્ધાને પરમ દુર્લભ કયાં અને કેમ કહી છે? ૧૧૭ શ્રધાને મહિમા લખે, ૧૧૬ શ્રધ્ધા કયા ચાર ગુણોથી કેવી રીતે ટકે છે?. ૧૧૮ શ્રધ્ધાળુને અન્ય શાસ્ત્રો સમ્યફપણે કેમ પરિણમે ? ૧૧૯ મોક્ષમાર્ગમાં સમકિતની મહત્તા સમજાવો. ૧૨૫. ભવસાગર તરી જવા કયા ચાર અંગ દુર્લભ કહ્યા છે? ૧૩પ કેટલા ને કેવા ભવ કરીને માનવભવ મળે? ૧૩૬ કેટલા કર્મોને ક્ષય થાય પછી માનવભવ મળે ૧૩૮ કેટલા કર્મક્ષય પછી સમકિતની પ્રાપ્તિ થાષ ૧૩૯ સમકતના ૮ અંગના નામ પરમાર્થ સાથે લખે ૧૪૯ નિયાણાને શલ્ય કેમ કહ્યું છે? દટાંત આપો, ૧૪૬. ઈચ્છા નિરાધ તપ છે તે દટાંત સાથે સમજાવે ૧૪૮, કમલાવતી રાણી ધર્મપત્નીનું પદ કેમ શોભાવે છે?. ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ :૩૬૪s સમ્યગદર્શન ૧૮૮ પ્રમે જવાબ–પૃષ્ટ સદા જીવનું રક્ષણ કેણ કેવી રીતે કરે છે? ૧૬૨ મહાવીર પ્રભુએ કેને કેવી રીતે સંયમમાં સ્થિર કર્યા? ૧૬૭ મહાવીર પ્રભુની વત્સલતા વિષે લખો ૧૭૨ સાચી પ્રભાવના કોને કહેવાય ? કણે કેમ આખા રાજ્યમાં અમારી ધર્મ પ્રવર્તા? ૧૭૮ કયા રાસમાં પાંચ અણુવ્રત કેણે ગુંથી દીધા છે? ૧૮૩ મેક્ષપ્રાતિનું અનંતર કારણ લખે કેવી રીતે ? ૧૮૬ ધર્મશ્રદ્ધાથી જીવને શું ફળ મળે? ૧૮૭ પરિત્તસંસારી કેણ બને, કેવી રીતે? ભેદવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો. તેનું ફળ શુ મળે ? ૧૯૪ ગીતાર્થ કેને કહેવાય સંત સમાગમને મહિમા ને ફળ સમજાવો ૧૯૭ સમકિત કે શ્રધ્ધા નિર્મળ કેમ થાય? દાખલો આપે ૨૦૯ દર્શનના પાંચ અતિચારનું સ્વરૂપ સમજાવો. ૨૧૦ કરેલા કર્મનું ફળ મળે છે તે વિગતથી લખ ૨૧૬ દેહદુફખં મહાફર્લ' ના પરમાર્થ સમજાવ ૨૨૪ દરેક જીવે કયા ગુણસ્થાનમાં અનંતે સમય કાઢો છે? સમકતના પાંચ ભૂષણનું સ્વરૂપ લખે - અ લક્ષણનું , કર્મબંધનના બે મૂખ્ય કારણ કયા છે તેના ભાવ લખે? ૨૪૪ મહર્ષિ વેદવ્યાસે અર્ધા લેકમાં ધર્મનો સાર શું કહ્યો છે ? ૨૪૭ દયા ધર્મને મહિમા બીજા ધર્મોએ શું કહ્યો છે ? ૨૪૭ વનસ્પતિમાં જીવ છે તે ક્યા વેજ્ઞાનિકે કેવી રીતે બતાવ્યુ તે લખો ? ૨૫૧ ૨૨૫ ૨૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ . સમ્યગદર્શન ૩૬૫. પ્રકનો જવાબ–પૃટ. કુલને બદલે સુતરના હાર પહેરાવવાની પ્રથા કેણે કેમ. ચાલુકરી ? ૨૫૨ સુલસા શ્રાવિકાની કસોટી કેણે “કેવી રીતે કરી તે લખો ૨૫૫૭ મંડુક શ્રાવકની પ્રશંસા ભગવાને કેમ કરી ? ૨૫૮. સમકિતના પાંચે લક્ષણેને પૂર્વાનુમૂવી ને પશ્ચાનુપૂવ કુમ લખે. ? ૨ ૬૦. શાસનના ૮ પ્રકારના પ્રભાવનાના ભાવ લખે ૨૬૧. સમકિતના છ આગારનું સ્વરૂપ લખો સમકિતની છ ભાવનાના ભાવ લખો ૨૬૭ , ના છ સ્થાનક સમજાવે ૨૭૦ નચિકેતાને મૂઢ આત્મવિદ્યા કોણે કેવીરીતે આપી? ૨૭૪: શ્રી ભક્તામર સ્તોત્રમાં મૃત્યુને જીતવાને ઉપાય શું છે બતાવ્યું છે ૨૮૩સમકિતની ચાર ભાવનાનું સ્વરૂપ સમજાવે ૨૯કષાય નિવૃત્તિથી મેક્ષ મળે તે કેવી રીતે? સમજાવે ૩૧૬. સમકિતના ૧૧ દ્વારનું સ્વરૂપ સમજાવે ૩૨૦ સમકિતની ભાવભરી માંગણીના પ્રકાર લખે. ૩ર૧. સમ્યગદર્શનના અધિકારી કેરું તે લખે? ૩૨૮ સમ્યગદષ્ટિની મંગલમય નિસ્પૃહતાના ભાવ લખો. ૩૩૦ માનવભવની મહત્તા ને દુર્લભતા બતાવે ૩૪૦ નારકી, તિર્યંચ ને દેવને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવીરીતે થાય ? ૩૪૪ રકમાં Jain Educationa International For Personal and Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પત્રક પાનુ. લીટી (૫૬ (૫૯ અંવર .. ( ગ્રંથ વાંચતા પહેલા સુધારી લેવા વિનંતી) અશુદ્ધ ૧૫ ૧૧ ભાવે ભવે ૨૧ અમુતભાવ અમુભાવા તાપાય તાત્પર્ય ૩૬૬ સમ્યગદર્શન - મિથ્યાતા મિથ્યાત્વ સંવર સુંવર સંવર તાણું નાણું મુક્તિમામેલી મુકિતમાર્ગાલા શ્રોતાવ્યા શ્રોતાવ્યા દયાનં દયાતું દયાનં દયાતું સમુપાદ્ય સુકિત પદે મુકિતપદે પાળવી મળવી ચિચરી ગોચરી દ્વારશાંગી દ્વાદશાંગી સમુત્પાધ ૧૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન પાનુ’ ૧૧૩ ૧૧૮ ૧૧૯ ૧૨૦ -૧૨૧ ૧૫૦ ૧૬૩ "9" ૧૯૧ ૧૯૨ ૨૬૪ લીટી ૨૧ 19 ૧૦ ૧ ૧૧ 39 ૨૩ ,, Jain Educationa International અશુદ્ધે યૂચ્છ સેવણવા અય. યુગવત્ લુષ્ય ચિરચિત નાહિર પંજવા અવધેણ અયદ પ્રગટવતી For Personal and Private Use Only ૩૬૭ શુધ્ધ ઋદ્ધઃ સેવણા વા અધ્ય. પ યુગપત્ લુબ્ધ સરચિત નાહ પંજરે વા અવિધ્ણુ અક્ષર પ્રગટવ્રતી Page #385 -------------------------------------------------------------------------- ________________ દષ્ટાંત કથા પ્રભુ મહાબની પોતાની કથાસમકિત જાળવો મેઘ કુમારને હાથીના ભવમાં સમકિત પ્રાપ્તિની સ્થા. નિસર્ગ ચિ મૃગાપુત્ર–સમુદ્રપાલની કથા. ઉપદેશ , ગજસુકુમારની કથા આજ્ઞા , ગૌતમ સ્વામીની ને ઢંઢણમુનિની કથા ૮૮, સૂત્ર , પુ૭િસુણું ગાથા બીજીને ભાવ ૯૧ બીજ , ત્રિપદના ભાવ ૯૮ અભિગમ ', અંતગડદશાંગ સૂત્રના ગૌતમાદિના અધિકાર૧૦૫ ક્રિયા » » ૧૪. ધમ , ધર્મચિ અણગાહ, મેતા મુનિવરની કથા ૧૧૪ નિશંકતા –કામદેવ શ્રાવકની કથા નિકાશિતા શ્રેણિકને ચેલણના નિમિતે નિયાણની કથા ૧૪પ. (૨) ચિત સંભૂતિને અધિકાર ઉ.અ. ૧૩ તામલિતાપસ ૧૪૬ નિર્વિચિકિત્સા-કાત્યાયન અંધકમુનિનું દષ્ટાંત. ભગવતીજી સૂત્ર ૧૫ અમૂઢદષ્ટિ–ઉ.અ. ૮ કપિલકેવળીને અધિકાર ઉપગુહન - ઉ.અ. ૧૪. રાણું કમલાવતીની કથા સ્થિરિકરણ - મેઘકુમારની કથા. શેલક રાજર્ષિ રહેનેમીનીકથા ૧૬૮ વાત્સલ્યભાવ – પ્રભુ મહાવીરની વત્સલતા ૧૭૨ પ્રભાવના - ચંપાબાઈના છમાસી તપની કથા ૧૭૫ શ્રી સિદ્ધસેન દિવાકરની કથા શ્રી સિદ્ધર્ષિ ગણુની કથા ૨૧૨ મંત્રીશ્વર અભયકુમારનું કૌશલ્ય અને વૈરાગ્ય પાનુ ૨૪રને રપ પરદેશી રાજાની કથા સુલસા શ્રાવિકાની કથા મંડુક શ્રાવકની કથા -ભગવતીજી સૂત્રમાં છે. ધમની દઢ શ્રધ્ધા - સત્ય ઘટના સમકતની ભાવભરી માંગણી સમ્યગદર્શનના અધિકારી ૨૩૩ ૨૫૫. ૨૫૮ ૩૨૩ ૩૨૮ Jain Educationa International For Personal and Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ અલય માતૃશ્રી ડાહીબાઈ ગ્રંથમાળાના લેખક્ના પુસ્તકો ' (1) શ્રી ભક્તામર સ્મત પંચાગી વિવરણ રૂા. પ : 00 (2) ક કલ્યાણ મંદિર છે , રૂ. 2 : 50 (3) ,, પુસુિણે છે , રૂા. 2 : 50 (4): સુબોધ વચનામૃત રૂા. 3 : 50 (5) , નમસ્કાર મહામંત્ર રૂા. 5 : 00 (6) , મેટી સાધુ વંકણું [બીજી આવૃત્તિ . (7) , સવાઓ ગાથા વિવરણ રૂા. 7 : 00 (8) , ભાવના ભવ નાશિની રૂા. 7 : 00 (9) આચાર એજ પરમ ધર્મ રૂા. 5 : 00 (10) શ્રી સામાયિક ચિંતનિકા રૂા. 5 : 00 આ પુસ્તકના પ્રકાશનને લાભ કઈને લેવો હોય તો લેખકને લખવા કે મળવા વિનંતી. સુજ્ઞ વાંચક શ્રી, આજના અતિવિલાસી ટી. વી. યુગમાં ઉગતી પ્રજાના સંસ્કાર જાળવી રાખવા ઘરમાં સદ્ભથે નિયમિત વંચાય તે ખાસ જરૂરી છે. - તે હેતુ લક્ષ્યમાં રાખી આ ગ્રંથમાળા ચાલુ કરી છે. આપને લાગે કે સંસ્કાર જાળવણીના આ સત્કાર્યમાં આ જ્ઞાનયજ્ઞમાં આપે પણ આપને સહયોગ પાડવો જોઈએ તે કોઈપણ પ્રકારે આપને સહકાર આપશોજી. 18, પટેલ કેલેની, સિદ્ધનાથ રોડ, વડોદરા (390 001) –રસિકલાલ છગનલાલ શેઠ Jain Educationa International For Personal and Private Use Only . ,