SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનના ૬૭ બેલ ૨૯૩ આવ્યા, ને કાંતીલાલના ગભરાટની તે કોઈ સીમા ન રહી. તેને તે એવા જ ભણકારા વાગવા માંડયા કે હમણાં આરબ આવીને ઉભા રહેશે ને વીમાની રકમની માંગણી કરશે. ૩૦ લાખ ચુકવણું કયાંથી ? ઘરબાર, જર-ઝવેરાત બધું મળી ૧૫ લાખની મુડી છે. તો હવે શું કરવું? રકમ ચુકવવાની ના પાડવી પડે તેના કરતાં મરી જવું સારું ? એ જમાનામાં લેકમાં આવી નીતિમત્તા હતી. કાંતીલાલે તે પત્નીને પિતાને અફર નિર્ણય જણાવી દીધું કે આર આવે તે પહેલાં અફીણ લઈને ભગવાનને ઘરે પહોંચી જવું. કાંતિલાલ અફીણને ગેટે લઈને આવ્યા ને પત્નીને અફીણ ઘોળવા કહ્યું. આ જોઈ શ્રદ્ધાળુ પત્નીએ અફીણને ગોટો લઈ અફીણના બે કટરા તૈયાર કરી ટેબલ ઉપર ચૂક્યા. તે જોઈ કાંતીલાલ નવાઈ પામ્ય, પૂછયું :બે કટોરા કેમ? પત્નીએ કહ્યું કે તમે જાવ પછી મારે એકલીને જીવીને શું કરવું ? અફીણ પીવું પડશે તે બંને સાથે પીશું પણ આરબના આવ્યા પહેલા પીવાનું નથી. આરબે રકમની માંગણી કરતાં આવશે કે તરત જ ગટગટાવી જશું, પણ તે દરમ્યાન આપણે પૂરા ભાવથી ભગવાનનું સમરણ કરી લઈએ. હવે આજની રાત સુવામાં ગાળવી નથી, પણ ભગવાનના સ્તવન ગાશું. માટે તમે ડીવાર નવકારમંા ગણો ત્યાં હું આવું છું. આમ કહી તેણીએ તે સ્નાન કર્યું લગ્ન વખતનું પાનેતર પહેરી, બીજા બધા પણ અલંકાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy