SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના ૬૭ ખેલ અર્થાત્ સ જીવા જીવવાને ઈચ્છે છે, મરવાનું કાઇ ઇચ્છતુ નથી ’ માટે કોઈ પણ જીવના પ્રાણ લેવા તે ઘાર પાપનું કારણ છે ને ક્રુતિનુ કારણ બને છે માટે જીવદયા પાળવી. આને કાર્ય કુશળતા કહી છે, અને તે સમકિતીનુ ભુષણ છે, (૨) શાસનની ભક્તિ કરે જૈન શાસન સાધુ-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકારૂપ તીથ એટલે ચતુર્વિધ શ્રી સંઘનુ બનેલુ છે, તેમની યથાશક્તિ સેવા કરે. તેમની ધર્મ આરાધનામાં સહાય કરવી તે ‘ સમિકતી ’ નું ભૂષણ છે, આ પ્રમાણે સહાય પોતે કરે અને ખીજાને પ્રેરણા આપી કરાવે, કારણકે શ્રી દશવૈકાલિક સૂત્ર અઘ્ય. પ ગાથા ૧૦૦ માં કહ્યું છેઃ .6 દુલ્લહા ઉ સુહાદાઈ, મુહાથવી નિ દુલ્લહા | સુહાદાઈ સુહાવી, દેવિ ગચ્છતિ સુઈ ! ‘ નિસ્પૃહભાવે (ભાવપૂર્વક, આહારાદિ માત્ર ભક્તિભાવે દેનારા અહુ દુ^ભ હાય છે, તે જ રીતે કેવળ સયમના પાલન અર્થે જ (રસાસ્વાદની કે એવી બીજી કોઈ કામના વગર) આહારાદિ લેવા વાળા નિષ્કામ સાધુએ મળવા પણ અહું દુર્લભ હોય છે. આવા મુહાદાયી અર્થાત્ નિસ્પૃહભાવે આપનારા શ્રાવક તથા મેાક્ષના હેતુ માટે જ નિર્દોષ સંયમ જીવન જીવનાર મુધાજીવી સાધુ-આ બંને સમુદાય સદ્ગતિને જ પામે છે.’-આવુ રૂડું છે ભક્તિનું ફળ સાધુની ભક્તિનું ફળ તો આવું લાભદાયી છે, પણ સાધી અંધુની સેવામાં પણ ઘણા લાભ છે, શ્રાવકકરણીની સજ્ઝાયમાં કહ્યું છે નેઃ” ♦ સ્વામી વત્સલ કરજે ઘણા, સગપણ મોટા સ્વામી તા. Jain Educationa International ૨૨૭ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy