SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ * ૨૨૮ સમ્યગદર્શન અહીં સ્વામી એટલે સાધમી– “શ્રાવક-શ્રાવિકા” સમજવા, સાધમનું સગપણ છે તે પારમાથીંક છે અને આત્મોન્નતિના કાર્યમાં સહાયકારી છે. એટલા માટે સ્વધર્મની વાત્સલ્યતા-સેવા ભક્તિમાં સમક્તિી સદા તત્પર રહે છે. દષ્ટાંત - જીવાનદ વૈદે સાધુની વૈયાવચ્ચ કરી. તીર્થકર નામગાત્ર બાંધ્યું, આ યુગની ચોવીસીના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન થયા (૨) ગોમટેશ્વર બાહુબલીજીના જીવે પૂર્વભવમાં ૫૦૦ સાધુની ભક્તિભાવે સેવા કરી તે થકવતી કરતાં પણ વધુ બલિષ્ઠ થયા અને તે જ ભવે મેક્ષે પધાર્યા. (૩) શ્રેયાંસકુમારે ઇષભદેવ ભગવાનને ઈíરસથી બાર માસી ઉપવાસ તપના પારણા કરાવી સદ્ગતિ પ્રાપ્ત કરી. (૪) બાહુ મુનિવરે પ૦૦ સાધુને ભાવપૂર્વક ગોચરી લાવી ભક્તિ કરેલી તે પહેલા ચકવતી ભરત થયા. આર્યા ચંદનબાળા, રેવતી ગાથા પતિ, સુલસાગાથાપતિ દેવકી માતા, સ્થૂલિભદ્રજીને પૂર્વભવને રબારીના દીકરાનો જીવ, ઈત્યાદિ અનેક દૃષ્ટાંતે શાસ્ત્રમાં છે. શાસનભક્તિ દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારે થઈ શકે, જેની પાસે દ્રવ્ય અર્થાત્ ધન ન હોય તે ભાવથી પણ ભક્તિ કરી શકે. (૩) દઢધમી હેય – ધર્મમાં દઢતા રાખવા માટે સાધુ અને શ્રાવકના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy