SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સમ્યગદર્શન , ધર્મશ્રદ્ધા” કે માત્ર “શ્રધ્ધા” પણ કહીએ છીએ. આ શ્રધ્ધા મુખ્યત્વે ચાર ગુણથી ટકે છે, તેમ શ્રી ઉત્તરાધ્યયન. સૂત્ર અધ્ય. ૨૮ માં કહ્યું છે – ‘પરમQસંથ વા, સુદિ પરમQસેવણવા વિશે વાવનકુર્દ સણ વજજણ થી સમતસહણા ર૮. અર્થ – (સૂત્ર-સિદધાંતના પરમાર્થને જાણ, (૨). પરમાર્થને ભલીભાંતે બતાવનાર ગુર્વાદિની સેવા કરવી, અને અથવા (૩) પડિવાઈની એટલે કે દીક્ષા લઈને મૂકી દીધી હોય તેવા ભ્રષ્ટની કે (૪) કુદર્શની મિથ્યાત્વી) ના સંગથી (કે પરિચયથી) દૂર રહેવું તે સમ્યક્ત્વનું લક્ષણ છે. તાત્પર્ય એ છે કે “નવતત્ત્વ”ની શ્રધ્ધા એ સમ્યગુ. દર્શન છે, જે ઉપરોક્ત ચાર ગુણેને ધારણ કરવાથી જ ટકે છે. શ્રધ્ધાની બાબતમાં એક વાતની સ્પષ્ટતા કરવી. જરૂરી છે. સમ્યક્ દષ્ટિ જીવોની વિચારણામાં પણ માન્યતાભેદ, હોઈ શકે છે. જેમકે...ઉદકપેઢાલ પુત્ર પટ્ટ ગણધર ગૌતમસ્વામી (સૂયગડાંગ ૨-૭), ગાંગેય અણગાર અને ભગવાન મહાવીર સ્વામી (ભગવતીજી-૯-૩૨), ઉદેકપેઢાલ પુત્ર અણગાર ને પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ)ના વિષયમાં શંકા હતી, અને ગાંગેય અણગાર મહાવીર પ્રભુને અરિહંત કે ટિમાં દેવપદમાં. સર્વજ્ઞ સર્વદશ માનતા ન હતા, છતાં બને અણગાર મિથ્યાત્વી ન હતા. કારણકે દેવ, ગુરૂ, ધર્મમાં શ્રદધા દઢ. હતી. ફક્ત જે શંકા હતી તેનું નિવારણ થતાં સમજી ગયા. અને પિતાની માન્યતાને છોડી દીધી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy