SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના ૬૭ એલ ૨૨૩ આજ્ઞા પ્રમાણે જ પ્રવતનારા છે, એવા સંત-સતીજી જે ચરમ શરીરી હાય તા તે જ ભવે 'સક ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરી લે છે, અને જો સાત લવ જેટલા આછા આયુષ્યમાં તથા એક છઠ્ઠું (એ દિવસના ઉપવાસ) તપથી ક્ષય પામે તેટલા કમ ખાકી રહી જાય તે ૩૩ સાગરાપમના આયુષ્યવાળા સર્વાસિદ્ધ મહાવિમાનમાં નિશ્ચયથી એકાનતારી એવા મધિક દેવ થાય છે, ને ત્યાંનું આયુષ્યપૂર્ણ થયે ત્યાંથી ચ્યવી માનવભવ પામી, સયમ લઈ નિયમા માક્ષ પામે છે. (૧૬) ઉક્ત ગ્રામાદિમાં જે મહાત્મા સાધુ રાળ, દ્વેષ, વિષય-કષાય, મેહ, મિથ્યાત્વ ઈત્યાદિ ક ખ‘ધના સ હેતુના સČથા પરિત્યાગ કરી યથાખ્યાત ચારિત્ર અને શુકલધ્યાનથી સર્વ કર્મીના સથા ક્ષય કરે છે તે નિશ્ચયથી મેક્ષ પ્રાપ્ત કરી લે છે. હું ભન્ય જીવા ! જેને આત્મકલ્યાણની અભિલાષા છે તે શ્રી ઉવવાઈસૂત્રના આ પ્રમાણથી નિશ્ચયપૂર્વક માને કે કરણીના ફળ અવશ્ય મળે જ છે. જિનાજ્ઞાનુસાર કરણી કરવાથી કર્માંની નિરા થાય છે, ફળસ્વરૂપે ભવભ્રમણ ઘટે છે, અને ચર્મ શરીરી હોય તે તદ્ભવે નહિતર પરંપરાએ અવશ્ય માક્ષની પ્રાપ્તિ થાય છે. અને જિનાજ્ઞા વિનાની અન્યમતિની શુભકરણીથી પણ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, અને દેવગતી તા મળે છે, તે જ પ્રમાણે અશુભ કરણીથી પાપફળની પ્રાપ્તિ થાય છે; જે ભાગવવી દુ:ખકર છે, માટે શ્રઘ્ધા રાખીને વિતિગિચ્છા દોષથી સભ્ય, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy