SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દન નવતત્ત્વાનું સ્વરૂપ અતાવીને પ્રથમ અગસૂત્રના પહેલા જ અઘ્યયનના પહેલા જ સૂત્રથી કરી છે કે’ કેટલાએક જીવાને સમજ હતી નથી કે 6 હું કઈ દિશામાંથી આવ્યા છું ? ’ • " હું કઈ ગિત (ભાવિદેશા) માંથી આવ્યો છું ? ૧૭ " હું કોણ છું ? હું કાણુ હતા? હું કયાં ઉપજવાને " 7 · આ મારું શરીર એજ ‘ હું ’ આત્મા (જીવ) છું ? કે શરીર ભિન્ન (જુદું) છે, ને આત્મા પણ ભિન્ન છે.’ કે ‘ આત્મા શરીરથી સાવ નિરાળા છે? ’ ' • આમ, જીવ–અજીવ અર્થાત્ ચૈતન્ય ને જડતું સ્વરૂપ, કહ્યું છે. છકાયના જીવનું સ્વરૂપ કહી, જીવના વધ અને અંધન ન કરવાનું ફરમાવી, પહેલા શસ્ર પરિજ્ઞા ' નામે અઘ્યયનમાં 6. , આશ્રવ ને સવર તત્ત્વાનું સ્વરૂપ કહ્યું છે. ખીજા લાકવિજય અઘ્યયનમાં : · કામગુણેા જ એટલે કે પાંચ ઇન્દ્રિયાના શબ્ઝાર્દિ વિષયે જ સંસારનું મૂળ કારણ છે, તેના ભોગવટાથી જઆસક્તિથી જ મેહુનીયાંદિ આઠે કમ બધાય છે. એમ કહી ‘અન્ય તત્ત્વ’ની, અને જીવ જેમ માહસક્તિથી કર્મ બંધ કરે છે 3. ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy